SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ હજી સમય ખાકી છે. ભિક્ષામાં લાડવાના લાભ તમને થયા છે તે લાભ તમારા નથી પરંતુ એ લાભ વાસુદેવના છે. કારણ કે કૃષ્ણે તમારી વંદના કરી આ જોઈ ને શેઠે તમને લાડવા વહોરાવ્યા છે. આથી તમારા આ લાભમાં નિમિત્ત કૃષ્ણ અન્યાછે. ઢંઢણમુનિએ ભગવાનનાં આ વચન સાંભળી “ બીજાને લાભ મને ક૫ત નથી ” એમ કહી રાગદ્વેષ અને મૂર્છાથી વર્જીત રહી નગરની મહાર જઈ કાઈ પ્રાસુક ભૂમિમાં એ લાડવાને યતનાપૂર્વક છોડી દીધા. તપ અને ભિક્ષામાં દીનતા ન કરવાથી લાભાન્તરાય કને નષ્ટ કરતાં એ ઢંઢણુમુનિએ ક્ષપકશ્રેણી પર આહેણુ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. આ રીતે અન્ય મુનિઓએ પણ અલાભ પરીષહુને સહન કરતા રહેવુ જોઈ એ. ॥ ૩૧ || P રોગ પરીષહ, કૃષ્ણપાશ, જલપરીષહ કા વર્ણન આહારના અલાભથી અથવા અહિતકર્તા (અપથ્ય) આહારથી શરીરમાં રોગ થવા સંભવ છે તેથી સાળમાં રાગપરીષહ સાધુએ જીતવા જોઈ એ એ વાત સૂત્રકાર કહે છે મજ્જા ' ઇત્યાદિ, અન્વયાથ (યળા ધમયા વેદનીય કર્માંના ઉદયથી તુનું દુઃતમ્ શ્વાસ કાસ આફ્રિ સાળ પ્રકારના રોગ સંબંધી દુઃખ ધ્વયં-ઉત્પત્તિતમ્ ઉત્પન્ન થાય છે એવું નન્ના-જ્ઞાા જાણીને વ્રુદ્ધિ-દુવાર્તિત ભાવી દુ:ખની આશંકાથી આ ભાવને પ્રાપ્ત કરનાર મુનિ દ્દીનો-અફોનઃ સૈન્ય ભાવથી રહિત મની પન્નૂ ઝાવ-પ્રજ્ઞાં સ્થાચેત્ ભાવી દુઃખની આશંકાથી ચલીત થતી પોતાની બુદ્ધિને સ્થિર કરે અગર જો સાધુ પુદ્દો-સ્જીદ: ૧ શ્વાસ, ૨ કાસ, ૩ ૧૨, ૪ દાહ, ૫ અટ્ઠગાંઠ, ૬ ભગન્દર, ૭ હરસ, ૮ અછણુ, હું દષ્ટિરોગ, ૧૦ મુશળ, ૧૧ અરૂચિ, ૧૨ નેત્રશુળ, ૧૩ કશૂળ, ૧૪ ખસ ખુજલી, ૧૫ ઉદરરોગ, અને ૧૬ કાઢ. આ સેાળ પ્રકારના રોગથી વ્યાકુળતા થાય તેા તથ-સત્ર એ સમયે તે સાધુ દિયાલ—ધિવત એ રોગને શાંતિપૂર્વક સહન કરે. અર્થાત−‘હું આ સમય જે વ્યાધિથી પીડિત થઈ રહ્યો છું એ મારા પૂર્વભવનાં કરેલાં કર્મના બદલેા છે.” એવેા વિચાર કરી મુનિ રાગને સમભાવથી સહન કરે. ॥ ૩૨ । ભાવા આ ગાથા દ્વારા સૂત્રકાર સાધુને રાગપરીષહ સહન કરવાના ઉપદેશ આપે છે, તેઓ કહે છે કે, સસારીએ અને મુનિઓને રાગેામાં તેને સહન કરવાની વિચારધારામાં ભારે અંતર હાય છે. સ’સારી તા રાગેાને ઉત્પન્ન થતાં જ અધિરા થઈ જાય છે ત્યારે સયમી જન તેના અત્યંત ધૈય થી સામના કરે છે. રાગથી પિડીત હાવા છતાં પણ સાધુએ પેાતાની બુદ્ધિને અસ્થિર નહીં થવા દેવી જોઈએ. પરંતુ અસ્થિર થાય ત્યારે તેને માનસિક બળદ્વારા સ્થિર કરીને લીન ખનાવી રાખવી જોઈએ. અને વિચાર પણ એવા કરવા જોઈ એ ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૧૬૦
SR No.006469
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy