SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ તથા પ્રકારે બેસવાથી અશાતનાના દોષ લાગે છે. વિવું ૨ નેત્ર જ્ઞા—પક્ષવિજ્યું ૨ નૈવ યંત્ આ પ્રકારે બન્ને હાથાને ગાઢણુ ઉપર લગાવી. વાંસાના ભાગથી લઈ અને ઘુંટણને વસ્ત્રથી માંધી બેસવાથી પણ ગુરુ મહારાજની અશાતના થાય છે. પાછુ પરિણ્ વવિ ન ચિટ્ટે-પાર્ી કસાયાવિ ન તિષેત્ અર્થાત્ ગુરુ મહારાજની સામે પગ લાંબા કરીને પણ શિષે બેસવું ઉચિત નથી. આ રીતે અધ પદ્માસનના રૂપથી પણ એમની સામે મેસવું ન જોઈ એ એમ કરવાથી અવિનય દોષ લાગે છે ।। ૧૯ || • આર્યાšિ॰' ઈત્યાદિ. અવયા—વિવેકી શિષ્ય માટે એ જરૂરી છે કે તે બાહ્િ વાોિ આવાચ: ચાહત્તા સર્ આચાર્ય તથા પેાતાનાથી મેટાઓ તરફથી જ્યારે તેને ખેલાવવામાં આવે અથવા કાઈ કામ માટે કહેવામાં આવે ત્યારે જ્વાત્રિં-વાવિતિ તે કદિ પણ તુલળીબો ન-તુળીજ ન મવેત્ ઉત્તર આપ્યા વગર ન રહે. ચાહે તે ખીમાર હાય તા પણ ચુપચાપ ન રહે. સાચવેદી-પ્રસાĂક્ષી તે એવું સમજે કે, મારા સૌભાગ્યને મેટા ઉદય છે કે, ખીજા શિષ્યેા હૈાવા છતાં પણ ગુરુ મહારાજ મને જ આજ્ઞા આપે છે. અથવા એવા વિચાર કરે કે ગુરુ મહારાજ જે ઉપાયથી મારા ઉપર પ્રસન્ન રહે તેવા જ ઉપાય મારે કરતા રહેવુ જોઈએ. આ પ્રકારની ભાવનાથી ભાવિક અનીને ગુરુના પ્રસાદના લાભાર્થી મને. કેમકે, કહ્યું છે કે—જે પ્રકારે દુર્ભાગીના શરીર ઉપર અમૃતરસની ધાર પડતી નથી, એ પ્રકારથી જે શિષ્ય ભાગ્યશાળી નથી હાતા તે ગુરુની દેશનાને પાત્ર બનતા નથી. આ રીતે નિયાટ્રી-મેાક્ષાણિલાષી શિષ્યનું કર્તવ્ય છે કે તે સચા ગુરું ષિટ્કસ પુરું ઉત્તિષ્ઠત્ હંમેશાં પેાતાના ગુરુની સમક્ષ જતી વખતે મળ્યે વંવામિ આ પ્રકારના વિનય દ્યોતક શબ્દના વહેવાર કરતા રહે. ભાવા ——ગુરુદેવ જે રીતે પેાતાના ઉપર પ્રસન્ન થાય એવા પ્રયત્ન કરવાનું ઉત્તમ શિષ્યનું કર્તવ્ય છે, અને એ પ્રકારે તે પ્રયત્નશીલ રહે ।। ૨૦ ॥ બાવંત ઈત્યાદિ. અન્વયા આવતે જીવતે वा कयावि न निसिज्जा - आलपति રુતિ વાછાવિપિન નીવૃત ઉત્તમ શિષ્ય-વિનયશીલ શિષ્યનું કર્તવ્ય છે કે જ્યારે ગુરુ મહારાજ કાઇ કામ કરવા માટે એક જ વખતે કહી દે અથવા વારવાર કહે તે સમયે તેણે કદિ પણ એ કાર્યને કરવા માટે આનાકાની કરવી ન જોઈએ. અર્થાત્ એ વખતે એ શિષ્ય ભલે પાતાના ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ४८
SR No.006469
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy