Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 290
________________ મુરા-ઈત્યાદિ. અન્વયા–તે જીવ ગરિક-સાત્તિ નિરૂપમ–ઉપમા રહિત ૩૪ચથયુષ્ય તે જેટલા આયુષ્યને બંધ તેને આ પર્યાય (મનુષ્ય ભવને) થાય છે એટલા પૂર્ણ આયુષ્ય સુધી માપુરસા મો-માનુદાન મોકાન મનુષ્યભવ સંબંધી ભેગેને મુકવા-મુકવા ભેગવીને પુર્વ વિયુદ્ધ-પૂર્વ વિશુધર્મ પૂર્વ જન્મમાં નિદાન આદિથી રહિત હોવાના કારણે સદુધર્મશાળી બનીને કહ્યું - વણા કેવળ નિર્મળ વોહિ-નોધિન સમ્યકત્વને પ્રાપ્ત કરીને જાક-ઈત્યાદિ. અન્વયાર્થ–સુદં ર નવા- ટુર્જમવાની જ્ઞાતિવા આ દુર્લભ ચતુરંગીને મનુષ્યત્વ, કૃતિ, શ્રધ્ધા અને સંયમમાં પ્રવૃત્ત બની તથા સંતમં પરિવરિષવા ત્તિ સંયમને અંગિકાર કરીને તવા પુરુ-તારા પૂતવર્મા અને તપથી અવશિષ્ટ કર્મ અંશને નષ્ટ કરીને સાસણ સિધે -ફાશ્વતઃ તિરો મવતિ શાશ્વત સિદ્ધ થઈ જાય છે. સુધર્માસ્વામી જખ્ખસ્વામીને આ ત્રીજા અધ્યયનને અર્થ કહીને અંતમાં તેને કહે છે કે, ઉત્તમ રિઝવી િહે જબૂ! આ જે મેં કહ્યું છે તે ભગવાને જે ફરમાવ્યું છે તે જ મેં કહ્યું છે, મારી પિતાની બુદ્ધિથી કપિત એવું કાંઈ કહ્યું નથી. ૧લારો આ પ્રકારે ઉત્તરાધ્યયનની પ્રિયદર્શની ટીકામાં આ ચતુરંગીય નામના ત્રીજા અધ્યયનને ગુજરાતી અનુવાદ સંપૂર્ણ થયા. | 3 | ઉત્તરાધ્યયન સૂત્ર : 1 276 2: 1

Loading...

Page Navigation
1 ... 288 289 290