________________
દશાંગ કા પ્રદર્શન ઔર પુણ્યકર્મ ભોગને પર મોક્ષ પ્રાપ્તિ
અન્વયાર્થ– દિવા-તત્ર સ્થિરતા એ દેવલેકમાં યથાસ્થાન સ્થિત થઈને પિત પિતાની યોગ્યતા અનુસાર સ્થિતિને પ્રાપ્ત કરી લાલા-ચક્ષાઃ તે દેવ બrdીંજે જીયા-ગાયુક્ષ જશુતા ત્યાંનું આયુષ્ય જ્યારે પૂર્ણ થઈ જાય છે ત્યારે ત્યાંથી ચવીને માણુd fણ તિ-માનુષી નિતિ મનુષ્ય ભવમાં મનુષ્યચાનીમાં આવીને જન્મ લે છે. અને ત્યાં તે-ત્ત તે પ્રત્યેક જીવ પોતે પિતાનાં પુણ્યકર્મનું અવશેષ રહી જવાથી તેને મિકાચા-રાપોડમિનારે દશ પ્રકારનાં ભેગ ઉપગના સાધન સંપન્નવાળા બને છે.
ભાવાર્થ-ઉત્કૃષ્ટ (ઉચ્ચતર) ચારિત્રની આરાધનાના ફળ સ્વર્ગાદિકમાં ભેગવી ચુક્યા પછી જીવ ત્યાંની સ્થિતિ પૂર્ણ થયે મનુષ્ય નીમાં ઉત્પન્ન થઈ ત્યાં અવશિષ્ટ બચેલા પુણ્યના દશ પ્રકારનાં ભેગઉપભોગની સામગ્રી પ્રાપ્ત થાય છે, અને કેઈ પ્રકારની ખેટ ન્યૂનતા રહેતી નથી. છે૧૬ એ દશ પ્રકારની સામગ્રીને સૂત્રકાર આ ગાથા દ્વારા દર્શાવે છે–પિત્ત-ઈત્યાદી.
અન્વયાર્થ–fહત્ત-ક્ષેત્ર ગ્રામ ઉદ્યાન વિગેરે ક્ષેત્ર વધુ-વાસુ ભૂમિગૃહ આદિ (૧) ઉચ્છિત (ઉંચા) પ્રાસાદ (ભવન) (૨) ઉભય ભૂમિગ્રહ અને તેના ઉપર બનેલ પ્રાસાદ-મહાલય (૩) uિni-foથમ્ સુવર્ણ ઉપલક્ષણથી પ્યાદિક vસવો-ઘરાવઃ ગાય, ભેંસ, હાથી, ઘેડા આદિ વાર સં યમ ચેટક ચેટી-આદિ દાસ પદાતિ આદિ પૌરુષેય એ વારિ-ચાઃ ચાર ક્ષેત્ર વસ્તુ, હિરણ્ય, પશુ, દાસપૌરુષેય–તથા મરઘાજિ-જામવા કામ ભેગના હેતુ રૂપ સ્કંધ-પુદ્ગલ સમૂહ જ્યાં હોય છે એવા કુળમાં તે જીવ ૩ ૩પપ ઉત્પન્ન થાય છે, આ પ્રથમ અંગ છે. ૧ આ ગાથામાં પ્રથમ અંગ કહેલ છે. જે ૧૭ છે અવશિષ્ટ નવ અંગ આ ગાથા દ્વારા સ્પષ્ટ કરવામાં આવેલ છે. નિરવં-ઈત્યાદિ.
અન્વયાર્થ-તે જીવ મિત્ત-મિત્રવાન સન્મિત્રોથી (સારા મિત્ર)થી યુક્ત બને છેર. નાણાં-જ્ઞાતિમાન પ્રશસ્ત જાતિ સંપન્ન હોય છે. વરવાળો – ઉંચા કુળવાળે હોય છે ૪. વહેળવં–રવાનું રૂપાળા શરીરવાળે હોય છે,–રૂપલાવણ્યથી ભરપૂર હોય છે ૫. વાય-અસત્તાતંગ રગ વગેરેથી મુક્ત હોય છે ૬, મહાપugમણાક વિશિષ્ટ બુધ્ધિશાળી હોય છે ૭, મિકા– મિનારઃ વિનીત હોય છે ૮. કરો-ચરાવી યશસ્વી હોય છે. પહે-સ્ટી પ્રત્યેક કાર્ય કરવાની શક્તિવાળો હોય છે. આ ગાથામાં અવશિષ્ટ નવઅંગે સમજાવેલ છે કે ૧૮ છે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૨૭૫