Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આત્મા મિથ્યાત્વ વિગેરેને પિતાના આત્માથી દૂર કરી સંયમ વિગેરેનું જતન કરતે રહે છે તે આત્મા ધર્મ દ્વારા જ આ પૌદ્ગલિક શરીરને ત્યાગ કરી મોક્ષ સુખ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બને છે. તે ૧૩ છે
આ પ્રકારે એજ ભવમાં મોક્ષ પ્રાપ્તિરૂપ ફળ કહીને હવે સૂત્રકાર “જે તે આત્માનું કર્મ બાકી હોય તે પરભવમાં તેને કેવાં ફળની પ્રાપ્તિ થાય છે.” એ બતાવે છે. વિટિ-િઈત્યાદિ.
અન્વયાર્થ–મુનિજન વિણાિિહં-વિસરી અનુપમ હિંફીલ્ટે ચારિત્ર વિનય રૂપ શીલ દ્વારા સ્વ-ચક્ષર દેવ થઈ વત્તા ઉત્તર1-9ત્તરોત્તરઃ આગળ ઉપર થનારાં ભમાં મહાસુ ર વિજૅતા-માસુના ફુવ સીમાનાઃ અતિ ઉજવલ વર્ણવિશિષ્ટ ચંદ્ર સૂર્યની માફક પ્રકાશમાન થઈને અપુણવયં-પુનશ્ચજન બીજા કોઈ ભવોમાં પિતાને જન્મ ન લેવું પડે આ પ્રકારની મનંતા-મન્યમાના: અભિલાષા સેવતાં સેવતાં ઉપર ઉપરના ઉચ્ચ કપમાં લાંબા સમય સુધી નિવાસ કરે છે.
ભાવાર્થ-ઉત્કૃષ્ટ ચારિત્ર વિનયરૂપ શલોનું પાલન કરવાવાળા જીવને જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિમાં તેનાં અવશિષ્ટ કર્મો બાધક રહે છે ત્યાં સુધી તે ઉત્તમોત્તમ દેવાદિક પર્યાને ધારણ કરતા રહે છે. જે ૧૪
એ દેવે કેવા પ્રકારના હોય છે તે સૂત્રકાર બતાવે છે–બ્રિા -ઈત્યાદિ. અન્વયાર્થ– નવમાનં-રેવન્યઃ દેવભવસંબંધીનાં સુખને અર્થે જ જાણે બ્રિા–રિાઃ સમર્પિત કર્યા છે અર્થા-પૂર્વભવમાં કરેલાં પૂણ્ય દ્વારા જ એ સ્થાન પ્રાપ્ત કરવામાં આવ્યું છે એટલા માટે ત્યાં મારવવિવિળો-મહરિ. for પિતાની ઈચ્છા અનુસાર રૂપને બનાવીને તે દેવ જાણુ- પેવું ઉપર ઉપરનાં સૌધર્મ આદિ કપિમાં – સૌધર્મથી લઈ અમ્રુતકલ્પ સુધી તથા ઉપલક્ષણથી વૈવેયકે અને અનુત્તર વિમાનમાં જુદા [ વાસના-પૂતિ દૂનિ વર્ષારા કેટલાય પૂર્વે સુધી અર્થાત ચૌરાસી લાખ વર્ષોનું એક પૂર્વાગ થાય છે, એવા ચૌર્યાશી લાખ પૂર્વાગનુ એક પૂર્વ થાય છે તે પૂર્વ ૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦ આ પ્રમાણે ચૌદ આંકવાળ વર્ષોનું થાય છે. આવા પ્રકારનાં ઘણાં પૂ સુધી તથા અસંખ્યાત સેંકડે વર્ષો સુધી નિવાસ કરે છે એટલે કે ત્યાં સુખને ભેગવે છે. મેં ૧૫ છે
“તસ્થ”—ઈત્યાદિ,
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૨૭૪