________________
વસ્ત છે. એવું માનવામાં કર્યો વિરોધ હોઈ શકે ? આથી તે જીવ અને અજી. વથી કાંઈક જુદું જ હોવાથી “જીવ છે” એવું કહી શકાય. તે ઉપરાંત સમભિરૂઢનયની અપેક્ષાએ તે જીવપ્રદેશ જીવ જ હૈ જોઈએ. માટે સિદ્ધાંતમાં “જીવ છે. એવું માનવામાં આવે છે. અનુગદ્વારસૂત્રમાં પ્રમાણ દ્વારા અન્તર્ગત નયપ્રમાણને વિચાર કરતી વખતે ભગવાને કહ્યું છે! ___ "समभिरुढो सदनयं भणइ-जइ कम्मधारएण भणसि नो एवं भणाहि जीवे य से पएसे य, से पएसे नो जीवे " इति ।
छाया-समभिरुढः शब्दनयं भणति यदि कर्मधारयेण भणसि, तर्हि एवं માનવ જ કરાશ, ૪ કલેશો નોનવર તિ .
- આ પાઠથી એમ કહેવામાં આવેલ છે કે, પ્રદેશ લક્ષણ જીવને એક દેશ નેજીવ છે. જેવી રીતે ઘટને એક દેશ ઘટ છે. આ રીતે યુક્તિ પૂર્વક અને આગમથી સિદ્ધ હોવાનું પુરવાર કર્યું કે જીવ સ્વરૂપ એ એક ત્રીજી રાશી પણ છે. જેમ જીવ અને અજીવ એ બે રાશી સ્વતંત્ર છે તેજ પ્રકારે આ રાશી પણ સ્વતંત્ર છે. આ પ્રકારે રહગુપ્ત પોતાના નવા સિદ્ધાંતનું પ્રતિપાદન કરી તેનું યુક્તિપૂર્વક અને આગમમાં પ્રમાણભૂત છે એવું સમર્થન કર્યું.
શ્રી ગુપ્તાચા રેહગુપ્તના આ પૂર્વપક્ષને સાંભળીને કહ્યું કે, જે તમને સૂત્ર પ્રમાણભૂત લાગતું હોય તે, જુઓ! એજ સૂત્રમાં ઠેક ઠેકાણે એજ પ્રરૂપણા મળી આવે છે કે, જીવ અને અજીવ એ બેજ રાશી છે. સ્થાનાંગસૂત્રમાં એવું જ કહ્યું છે.–“સુવે સારી પu-ના નવા વેવ શનીના ” છાયા–“દો શિ પ્રજ્ઞપ્ત ! તાથા-વીવાથ્થર બનવાવ” તથા અનુગદ્વાર સત્રમાં પણ એમ જ કહ્યું છે –“વિદ્યા સંતે ફૂડ્યા પUUત્તા જોય! दुविहा पण्णत्ता तं जहा जीवव्वा य अजीव दव्वा य ।" छाया-कतिविधानि खलु મત્ત ! ટ્રાખિ પ્રજ્ઞના તથા–પીર દયાળ રજવાળિ ૪. ઉત્તરા
ધ્યયન સૂત્રમાં પણ એ જ પાઠ છે કે-“વાવ નવા જ ટોપ વિgિ” છાયા–ીવાવ બાવાશ્વ ! સ્ત્રો ચાડ્યાઃ આજ પ્રકારના બીજા સૂત્રમાં પણ અનેક જગ્યાએ આ પ્રકારના પાઠને ઉલ્લેખ છે. જીવ એ ત્રીજી રાશી છે એ વાત તે કઈ પણ સૂત્રમાં પ્રરૂપિત કરવામાં આવી નથી. માટે આ પ્રકારની પ્રરૂપણ આગળ સૂત્રની આશાતના રૂપે જ માનવી જોઈએ. યથાર્થમાં ધર્માસ્તિકાય વિગેરેના દેશમાં પૃથક્ વસ્તુપણું છે જ નહીં પણુ અભિપ્રાય માત્રથી જ દેશ પૃથક વસ્તુ રૂપમાં કહેવામાં આવેલ છે. આથી એમ માનવું જોઈએ કે, જે પ્રકારે ધર્માસ્તિકાય વિગેરેના દેશ યથાર્થ રૂપમાં પૃથક્ વસ્તુ સ્વરૂપ નથી. એજ પ્રમાણે ગરોળી વિગેરેની કપાયેલી પૂંછડી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૨૫૬