Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 256
________________ રાજાએ કહ્યું કે આપ એવું કહી શકતા નથી–આપને તે અવ્યક્ત મત છે આથી હું કેમ માની શકું કે, આપ શ્રમણે છો અથવા તો ચાર, લુંટારા છે ? અને હું શ્રમણોપાસક છું કે બીજે કઈ? રાજાનું આ પ્રકારનું કથન સાંભળતાં તે સઘળાને બંધ થઈ ગયો, પિતાની ભૂલ સમજાઈ ગઈ. અજ્ઞાનનાં પડળ દ્વર થઈ જતાં એ શ્રમણોએ રાજાને કહ્યું, મહારાજ ! આપે અને આજે સાચો માર્ગ બતાવ્યો છે તે ઘણું જ સારું કર્યું. રાજાએ કહ્યું કે, આપ લેકેને સન્માર્ગે લાવવા માટે મારા તરફથી જે કાંઈ કરવામાં આવેલ છે તેની મને ક્ષમા કરો. રાજા દ્વારા પ્રતિબંધિત બનેલા એ મુનિએ મિથ્યાદુષ્કૃત્ય દઈને સ્થવિરો સાથે મળી ગયા, છે આ ત્રીજા અષાઢાચાર્ય શિષ્ય નિહ્નવનું દષ્ટાન્ત થયું ચતુર્થ નિહ્નવ અશ્વમિત્ર કા દ્રષ્ટાંત ચોથા નિતવની કથા આ પ્રકારની છે– ભગવાન મહાવીર સ્વામીને મેક્ષમાં ગયાને બસો વીસ વર્ષ વીતી ચુક્યાં હતાં એ સમયે મિથિલા નગરીના લફમીગૃહ ઉદ્યાનમાં મહાગિરિ આચાર્યના શિષ્ય કૌડિન્ય હતા તેમના શિષ્ય અશ્વમિત્ર મુનિ પધાર્યા અશ્વમિત્ર મુનિ પૂના પઠન પાઠનમાં ખૂબ જ તતપર હતા. જ્યારે એક કરોડ દસલાખ પદવાળા વિદ્યાનુપ્રવાદ નામના દશમા પૂર્વની નૈપુણિકનામની વસ્તુનું અધ્યયન કરી રહ્યા હતા ત્યાં તેમને આ આલાપક વાંચવામાં આવ્યું – "सव्वे पडिप्पपुन्नसमया नेरइया वोच्छिज्जिस्संति एवं जाव वेमाणियत्ति પૂર્વ વિસ્તારૂસમાપનું વર્ણવ્યું ” તિા. छाया-" सर्वे प्रत्युत्पन्नसमया नैरयिका व्युच्छेत्स्यन्ति । एवं यावत् वैमानिका इति, एवं द्वितीयादिसमयेषु वक्तव्यम्" इति । આ આલાપકને ભણતાં જ તેમના ચિત્તમાં મિથ્યાત્વને ઉદય થઈ જતાં પ્રવચન વિરૂદ્ધ અર્થની ક૯૫ના જાગી પડી. તેમણે ધર્માચાર્યને કહ્યું તું ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૪૨

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290