Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 238
________________ તે શ્રદ્ધા કરવા ચૈગ્ય નથી. આ પ્રમાણે ભાગ્યદોષથી વિપરીત માગે જતા જમાલીને જોઈ તે વિરાએ તેઓને કહ્યું કે-હે જમાલિ! તમે ભગવાનના આશયને જાણતા નથી. ભગવાન સદોષરહિત સાચું ખેલવાવાળા છે. ભગવાનના મત અનેકાન્ત રૂપ છે. એક જ પદ્મા અપેક્ષા ભેદથી અનેકરૂપ થાય છે. જેમ એક જ પુરુષ સસરાની આગળ જમાઈ કહેવાય છે. મનેવીની આગળ સાળે કહેવાય છે. અને પિતા આગળ પુત્ર કહેવાય છે. અને તેજ પુરુષ પુત્ર આગળ પિતા કહેવાય છે. એવી જ રીતે પ્રસ્તુતમાં આપની પથારી થઈ રહી છે. થઇ પણ ગઇ છે. એવું કહેવામાં આવે છે. જેવી રીતે પટની ક્રિયમાણુતામાં કૃતત્વને વ્યવહાર થાય છે તેવી જ રીતે. (6 ફરીથી પ્રશ્ન કરે છે કે-જે ક્રિયમાળા છે તે ફ્ક્ત કેવી રીતે થઈ શકે? એના ઉત્તર આપતાં કહે છે કે-પટના ઉત્પત્તિકાળમાં પ્રથમ તન્તુના પ્રવેશ સમયે પણ તે ઉત્પન્ન થાય જ છે. કેમકે પ્રથમતન્તુપ્રવેશ કાળથી જ પઢ ઉત્પન્ન થાય છે” એવા વ્યવહાર જોવામાં આવે છે. તથા ઉત્પન્ન થવાપણું પણ તે પટમાં તે કાળથી જ છે, કેમકે ઉત્પત્તિક્રિયાકાળમાં પ્રથમતન્તુના પ્રવેશ થતાની સાથે જ પટ ઉત્પન્ન થઈ ગયું, જે તે પટની ઉત્પત્તિના સ્વીકાર ન કરીએ તે તે પ્રથમક્રિયા નિરક થઈ જશે. કારણ કે કાર્યની ઉત્પત્તિ જ ક્રિયાના ધર્મ છે. કદાચ જો એમ માનીએ કે પ્રથમ ક્ષણમાં પટ ઉત્પન્ન થયુ નથી. તે એવી જ રીતે બીજી ક્ષણમાં પણ ઉત્પન્ન નહિ' થાય, તેમ જ ત્રીજી ક્ષણમાં પણ ઉત્પન્ન થશે નહીં. એવી જ રીતે અંતિમક્રિયા સુધી પટની ઉત્પત્તિ થશે નહીં, કેમકે ક્રિયા સત્ર એકસરખી હોય છે. જો પ્રથમ ક્રિયાથી ક ંઈ પણ ફૂલ ન થયું. તા અન્તિમ ક્રિયાથી પશુ ઉત્પાદરૂપ ફૂલનું થવું અસંભવ જ છે. પરતુ જોવામાં આવે છે કે અન્તિમ તન્તુના પ્રવેશ થતાની સાથે જ પટની ઉત્પત્તિ થાય છે. એટલા માટે “ ૧૩: ઉત્પન્નઃ ” એવે વ્યવહાર થાય છે. એટલે એવુ' માનવુ જોઇએ કે પ્રથમ સમયથી લઈને દરેક ક્ષણે કંઈક કંઈક કાય થાય છે જ. ો કદાચ પ્રથમ ક્રિયાથી પટ ઉત્પન્ન ન થયું. તે ખીજીથી પણ ઉત્પન્ન થશે. નહી. અને ત્રીજીથી પણ ઉત્પન્ન થશે નહિ. તેવી જ રીતે અન્તિમ ક્રિયાથી પણ થશે નહીં', અને એ રીતે તેા પટની કોઈ રીતે ઉત્પત્તિ થશે જ નહીં. પર ંતુ એ વાત ફાઈ માની શકે તેમ નથી. એટલે પ્રથમતન્તુપ્રવેશકાળમાં પણ પટના થાડા ભાગ ઉત્પન્ન થયા, અને જે અંશ ઉત્પન્ન નથી થયા, તે મીજી ત્રીજી વિગેરે ક્ષણેામાં થાય છે. આ રીતે એ વાત સિદ્ધ થાય છે કે ક્રિયાના એક દેશથી જ ઉત્પાદત્વ છે. અને એ વાત તમારે પણ માનવી પડશે. જો પ્રથમ અંશના ઉત્પાદનથી નિરપેક્ષ દ્વિતીય ક્રિયાને માનશે ત્યારે જ દ્વિતીયાદિક્રિયાઓ સાથક થશે. અન્ય રીતે નહીં. તે જેવી રીતે પ્રથમ ક્રિયાથી ઉત્પન્ન થતા પટની ઉત્પત્તિ દ્વિતીયાદિ ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૨૨૪

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290