Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જીવ કા મનુષ્ય ભવ પ્રાપ્તિ કામ વર્ણન
અન્વયાર્થ–સંહૂિંફ જ્ઞાનાવરણીય આદિ કર્મોના સંગથી સંતા-બૂઢા તત્વાતત્વના વિવેકથી, વિકળ બનેલા તેમજ ટુરિયા-વિરાટ વિવિધ દુઃખજનક એવા રોગ, શેક આદિથી સમાક્રાંત અને ઘg -વેના મંદ, તીવ્ર, તીવ્રતર, પીડાઓથી યુક્ત આ પાળિો-નાગિનઃ સંસારી પ્રાણી અમાનુસાસુ કોળીકુ-માનુષીપુ થોનિપુ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ત્રીઈન્દ્રિય, ચાર ઈન્દ્રિય, અને મનુષ્ય ભિન્ન પાંચ ઈન્દ્રિય આ પેનીઓમાં વિનિતિ-વિનિત્તે કરી ફરી જન્મ મરણ જનીત દુઃખ પામે છે. એટલા માટે મનુષ્યભવ દુર્લભ કહ્યો છે.
ભાવાર્થ–પ્રાપ્ત મનુષ્યભવ જે પ્રમાદી બની એમને એમજ ગુમાવી દેવાય તે પછી આ જીવને કર્મોના પ્રભાવથી તત્વાતત્વવિવેકરહીત બની અનેક અમા નષિય યોનીઓમાં અનેક પ્રકારનાં કષ્ટોને સામને કરતાં કરતાં ઉત્પન્ન થતા રહે છે. પણ મનુષ્યભવ પામ દુર્લભ રહે છે. માટે મળેલા આ મનુષ્યભવને વ્યર્થ જવા ન દેવે જોઈએ. જીવને ફરી ફરી મનુષ્યભવ મળ દુર્લભ છે. દા
મનુષ્યભવ કેવી રીતે પ્રાપ્ત થાય છે તે સૂત્રકાર બતાવે છે– “મા” ઈત્યાદિ.
અન્વયાર્થ–ાજુપુરથી-આનુપૂર અનુકમથી મા-કર્મળા મનુષ્યગતી વિઘાતક અનંતાનુબંધો ક્રોધાદિ કર્મોના -કહાણાક્ષયથી જીવા-નવા જીવ બાજુપુરી–સાનુકૂદપૃથ્વીકાયાદિકના ક્રમથી નહિં રોધિ અશુભ કર્મોના અપગમરૂપ શુદ્ધિને પ્રાપ્ત કરીને જ્યારૂ – વિપિ કેઈ કઈ વખત મજુર્થ-મનુજરાત મનુષ્યભવને આચચંતિ-જાતિ પ્રાપ્ત કરે છે. પ્રાણી સ્વાભાવિક ભદ્ર પરિણામી હોય, સ્વાભાવિક વિનીત હોય, દયાળુ હોય, મત્સરભાવથી રહિત હોય તે તે મરીને મનુષ્યપર્યાયને પ્રાપ્ત કરે છે. વિશિષ્ટ શુદ્ધિનું કારણ જે કષાયની મંદતા છે તેનાથી પણ મનુષ્ય આયુને બંધ પ્રાણીને થાય છે. કહ્યું પણ છે –
पयइए तणुकसाओ दाणरओ सीलसंजमविहणो।
मज्झम गुणेहिं जुत्तो मणुयाउं बंधए जीवो ॥१॥ छाया-प्रकृत्या तनुकषायो दानरतः शीलसंयमविहीनः।
मध्यमगुणैर्युक्तो मनुजायुर्बध्नाति जीवः ॥१॥७॥ વિશિષ્ટ કર્મના ઉદયથી કેઈ જીવને મનુષ્યભવની પ્રાપ્તિ થઈ પણ જાય તે પણ ધર્મને સાંભળવે દુર્લભ છે આ વાતને સૂત્રકાર બતાવે છે--
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૨૧૯