Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જે કુશિષ્ય હાય છે એને ગુરુ મહારાજ શિક્ષા આપે છે, ત્યારે તેની કેવી ભાવના હાય છે! તે વાત આ ગાથા દ્વારા પ્રગટ કરવામાં આવે છે. વડુચા ઇત્યાદિ. અન્વયા – અવિનીત શિષ્ય દ્દાળમનુ સંતો-ફ્યાન અનુશાષર્ ઉભય લેાક સ`બધી હિતશિક્ષા દેવાવાળા ગુરુ મહારાજને પાટ્ટિી-પાપષ્ટિ એ પાપ દૃષ્ટીવાળા મારા ઘાતક છે.ત્તિ-વૃત્તિ એ પ્રકારના સમજે છે. કેમ કે, ગુરુ મહારાજની શિક્ષા સંબંધી વાતને એ પ્રકારે માને છે કે, વડુચા મે પવેના મે અજોણા ચ મહા ચ મે-વહુડુના મે વેટા મે આક્રોશાય થવાય મે આ મારા માટે આઘાત સ્વરૂપ છે, થપ્પડ સ્વરૂપ છે, પ્રહાર સ્વરૂપ છે.
ભાવાર્થ:ઉભયલેાક સંબંધી હિતકારક ઉપદેશ દેવા છતાં પણ વિનીત શિષ્યની દષ્ટીમાં ગુરુ મહારાજનું તે શિક્ષા વચન હિતકારક ન ગણતાં કેવળ દુ:ખદાયક તેમજ મુંજવનાર આપિ જ લાગે છે તે એવુ' માને છે કે, આ બહાના તળે તે કેવળ પડવાજ માગે છે. કેમકે, તેમણે કદી પણ મારા હિતના વિચાર કર્યાં નથી. તા તે મારા હિતની ભાવનાથી સારી વાત કેવી રીતે કહે. ॥ ૩૮ ૫
સત્ શિષ્ય કી ભાવના કા વર્ણન
વિનીત શિષ્યની ભાવના કેવી હાય છે-એને આ ગાથા દ્વારા સૂત્રકાર પ્રગટ કરે છે. પુત્તો મે ઇત્યાદિ.
અન્વયાથ જ્યારે ગુરુ મહારાજ શિષ્યને શિક્ષા આપે છે, ત્યારે એનામાં જે સાહ-માયુ વિનીત શિષ્ય હાય છે તે એ પ્રકારના વિચાર કરે છે કે, આ ગુરુ મહારાજ મને પુત્તો મે-પુત્રઃ મે આ શિષ્ય મારા પુત્ર તુલ્ય છે માય--ત્રાતા ભાઈની તુલ્ય છે નાચ જ્ઞાતિ જ્ઞાતિ તુલ્ય છે. એવુ સમજીને શિક્ષા આપે છે. ત્તિવૃત્તિ આ પ્રકારે વિનીત શિષ્ય ાળ મન્ન ્ચાળ મન્યતે કલ્યાણકારક અને શુભકારક માને છે. અર્થાત્ વિનીત શિષ્ય ગુરુ મહારાજ તરફ ખૂબ ઊંચી ભાવના રાખે છે અને વાીિય–પાપવૃષ્ટિતુ જે અવિનીત શિષ્ય હાય છે તે એવા પ્રકારનું વિચારે છે કે, ગુરુ મહારાજ લાસ બળાળ-શાÄમાનમાત્માનું શિક્ષા આપતી વખતે મને ફાલેન્વાસઃ આ દાસ છે, એવી રીતે સમજીને શિક્ષા આપે છે. ત્તિ કૃતિ આ પ્રકારે મન્નક્--મન્યતે અશુભ માને છે. અર્થાત્ કુશિષ્ય, ગુરુ મહારાજ તરફ અશુભ ભાવના ભાવે છે. આ ગાથામાં શિષ્યની વિનીત અને અવિનીત ભાવના પ્રવ્રુશિત કરેલ છે. ૫૩૯ના
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
८७