Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વામાં આવેલ છે તથા ચા- સર્વ કાળ ગુચરચં-ટૂ ડાવરિત તીર્થકર ગણધરેથી સવીત થયેલ છે એવાં આ વવારં-વહારઃ પ્રતિલેખનાદિરૂપ કર્તવ્ય છે. આ વ્યવહારને પિતાના આચરણમાં લાવનાર સાધુ - “આઅવિનીત છે” ઈત્યાદિ રૂપ નિંદાને રામ -નામિકાછતિ પ્રાપ્ત કરતા નથી. ધર્મદિન આ પદથી એ સૂચિત થાય છે કે પ્રતિલેખનાદિક રૂપ જે વ્યવહાર છે તે શાસ્ત્રાનુકૂળ છે. તથા દંભ અને સમ્માન આદિ નિમિત્ત જે વ્યવહાર કરવામાં આવે છે તે પરિહાર્ય છે “ગુફાચર્ચિ” આ પદથી આ વ્યવહાર તીર્થકર તેમજ ગણધરની પરંપરાથી ચાલ્યો આવે છે આથી તે પ્રમાણીક છે એવું સૂચિત કરવામાં આવે છે, ૪૨ છે.
મળોના-ઈત્યાદિ. અન્વયાર્થ–ગરિરસ મનોવિં વારં–
મારા માતં વાચ આચાર્ય મહારાજના અગત્ અને વાકયગત “તુ” શબ્દથી કાયગત કાયને નાળિT-જ્ઞાત્રા પહેલાં જાણીને પછીથી તં-તર તે કાર્યને વાચા–રાના વાણીથી પરિસિબ્સ-થિ અંગિકાર કરીને શિષ્ય મુળા-ળા કાય સંબંધી ક્રિયા દ્વારા ઉજવાદ-૩vgવ એ કાર્ય કરી દે. જે કાર્ય ગુરુના મનમાં સ્થિત હોય, ગુરુએ જે કાર્ય કરવાનો વિચાર કર્યો હોય, “આ કામ કરે. ??
આ પ્રકાર જે કાર્યને કરવા માટે પોતે પોતાના હાથથી કરી રહ્યા હોય તે વિનયી શિષ્યનું કર્તવ્ય છે કે એ તે કાર્યને તુરત જ પતે ઉપાડી લે અને ગુરુ મહારાજ કરતા હોય તે તેમના હાથમાંથી લઈને પિતે કરવા લગી જાય. . ૪૩ ||
वित्ते इत्यादि
અન્વયાર્થ_વિત્ત-વિત્તઃ વિનય આદિ ગુણોથી પ્રસિદ્ધ શિષ્ય શોમનોવિઃ કહ્યા વગર પ્રેરણા કર્યા વગર–પિતાના ગુરુ મહારાજના કાર્યોમાં નિચંનિત્યં સદા સર્વદા પ્રવૃતિશીલ રહ્યા કરે છે. ગુરૂ-જુનરિતઃ ગુરુ મહારાજ પિતાનું કાર્ય કરવા માટે પ્રેરણા કરે તો વિનયવાન શિષ્યનું કર્તવ્ય છે કે તે faધું હવ-ક્ષિ મવતિ ગુરુ મહારાજના તે કાર્યને યત્નાપૂર્વક તુરત જ કરવા માંડે. વિનયી શિષ્ય ગુરુ મહારાજના તરફથી કામ માટેનું સૂચન થતાં એવું કદી પણ કહેતે નથી કે, હું કામ તે કરી રહ્યો છું, આપ શા માટે કહે છે. તે તે સા–સા સર્વદા એને જે કાંઈ કહેવામાં આવે તે કામ તે કહેવા અનુસાર સુ-સુક્કડં જેમ તે સારી રીતે થઈ શકે એ રીતે વિવારું ધ્વ-ઋત્યાત્તિ વરોત્તિ તે બધાં કામે સારી રીતે કરતે રહે છે. ગુરુ મહારાજના કામોમાં કદી પણ આળસ શિષ્ય ન કરવી જોઈએ. જે કાંઈ કરવાનું કહેવામાં આવે તે પ્રસન્ન ચિત્તે શીધ્ર કરી દેવું જોઈએ. | ૪૪ છે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧