Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
“આ જે કાંઈ મને રોગ આદિ થયેલ છે તે બધાં મારા અશુભ કર્મોનું ફળ છે.” છે ૩૨૫
ગાકાંત મુનિનું કર્તવ્ય શું છે તે સૂત્રકાર આ ગાથા દ્વારા કહે છે.
નિષ્ઠ ” ઈત્યાદિ. અન્વયાર્થ–મુનિ સેજિ$-વિજ્ઞાન સેગના પ્રતિકારની નામનંતિfમના અનુમોદના ન કરે. મુનિ જ્યારે ચિકિત્સા સુધીની અનુમોદના નથી કરતા ત્યારે તેની ચિકિત્સા કરવી અથવા કરાવવી ઘણી દુરની વાત છે સત્તાવેતર -ગરમ : જે સંયમની રક્ષા દ્વારા આત્મકલ્યાણના ગષક હોય છે તેનું કર્તવ્ય છે કે, સંનિવ-સંત રોગાદિક અવસ્થામાં સમાધીભાવથી રહે છું–ચાત કેમ કે, તરત- એ મુનિનું ચિં–પતા એજ સામur-જામ શ્રમણપણું છે જે તે = ના 7 કારણ-ચત ન રુતુ ન થાત્ સ્વયં ચિકિત્સા ન કરે અગર બીજાઓ પાસે ન કરાવે, તથા ઉપલક્ષણથી બીજા કરવાવાળાઓની અનુમોદના ન કરે. એજ પ્રમાણે કહેવામાં આવેલ છે તે જનકલ્પી સાધુઓની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. સ્થવિરકલ્પિઓની અપેક્ષાએ તે સાવદ્ય ચિકિત્સા જ વજીત છે. નિરવદ્ય ચિકિત્સા ચાહે છે તે કરાવે અને ન ચાહે તે ન કરાવે. તે તેની ઈચ્છા પર નિર્ભર છે.
દષ્ટાંત–મથુરા નગરીમાં શત્રુઓને ત્રાસ પહોંચાડવાવાળા જીતશત્રુ નામના એક રાજા હતા. તેણે કાલ નામની એક સર્વાગ સુંદર વેશ્યાને પોતાના અંતઃપુરમાં રાખેલ હતી. તે વેશ્યાથી તેને એક પુત્ર ઉત્પન્ન થયે. રાજાએ એ પુત્રનું નામ એ ખ્યાલથી કાલવિંશિક રાખ્યું કે એ કાલ વેશ્યાથી પેદા થયેલ છે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૬૧