Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રસવાળા ભક્ત પાનને લેવાની ચાહના હવે તેઓ કરતા નથી. પરંતુ સંલેખના ધારણ કરવામાં પ્રયત્નશીલ બની રહ્યા છે. શિષ્યનું આ કહેવું સાંભળી શ્રાવકજને ખૂબ શેકાતુર બન્યા અને ગુરુ મહારાજ પાસે જઈને ગદુગર વાણીથી કહેવા લાગ્યા કે, મહારાજ! અકાલમાં આપ સંલેખના કેમ ધારણ કરી રહ્યા છે? અમે લેકે તે આપના માટે નિવેદના કેઈ કારણ નથી? આપ અમારા માથા ઉપર બેસે તે પણ અમને આપને કઈ ભાર લાગતું નથી. આચાર્ય શ્રાવકેનું જ્યારે આ પ્રકારનું કહેવું સાંભળ્યું છે તે વિચારમાં પડી ગયા અને મનમાં કહેવા લાગ્યા કે, આ બધું કરતૂત મારા શિષ્યનું છે, એને હું ખૂબ ભાર રૂપ બની રહ્યો છું. આ પ્રકારનું સમજી વિચારીને આચાર્ય શિષ્ય તેમજ શ્રાવકેની સમક્ષ કહ્યું કે, મારાથી હાલી ચાલી શકાતું નથી, આથી આવી સ્થિતીમાં આપ બધાને તથા શિષ્યને કયાં સુધી કષ્ટ આપ્યા કરું. આથી એજ સર્વ સુંદર માર્ગ છે કે, સંલેખણું ધારણ કરી દઉં એવું કહીને તેઓએ ભક્તપ્રત્યાખ્યાન કરી લીધું અને થોડા સમય બાદ સમાધી મરણને પ્રાપ્ત કરી. પિતાનું કલ્યાણ કર્યું. આ કથાથી શિષ્ય એ શિક્ષા લેવી જોઈએ કે, ક્ષુદ્રમતિ શિષ્યની માફક તે પોતાના ગુરુ મહારાજના પ્રાણ હરનાર ન બને. ૪૦ ||
આચાર્ય મહારાજ કુપિત હોને પર શિષ્ય કે કર્તવ્ય કા ઉપદેશ
આચાર્ય મહારાજના ક્રોધિત થવાથી શિષ્યનું શું કર્તવ્ય છે. તે કહેવામાં આવે છે –ાર્થિ-ઇત્યાદિ.
અન્વયાર્થ–શિષ્ય વિચં ાયરિશ્ય રજ્ઞા-પિd વાર્થ જ્ઞાવા જ્યારે એવું સમજે કે આચાર્ય મહારાજ કુપિત છે તે સમય તે પત્તિ પરાયણ-કીતિન કરા પ્રિતિજનક-વિનય ભાવથી અથવા વિશ્વાસ જનક વાક્યથી તેને પ્રસન્ન કરે. વંક્રિો વિલ્સ વિઝ-પ્રાઢિપુર વિધ્યાત અને બને હાથ જોડીને તેમની કથંચિત્ ઉસ્થિત કોપાગ્નિને બુઝાવે. એ સમયે તે એવું લાગવત કહે કે,
પુપુત્તિર- પુનરિતિ હે ગુરુ મહારાજ હવે હું એવું કદી નહીં કરું આથી હવે આપ આ મારે અપરાધ ક્ષમા કરો. મન વચન અને કાયાથી જેવું પણ બને એ પ્રકારના ઉપાયોથી ગુરુ મહારાજને પ્રસન્ન કરી લેવા જોઈએ. ૪૧
હવે સૂત્રકાર “ગુરુ મહારાજને કેપજ ન ઉત્પન્ન થાય ” એ ઉપાય બતાવે છે.–ધમયિં ઈત્યાદિ.
અન્વયાર્થ-જે જિયં-ધમતિ ઉત્તમ ક્ષમા આદિ ધર્મોથી અજીત કર
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧