Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઢા હોવં-વેસ્ટ મવિશ્વામિ નવીન વસ્ત્રોથી “તે વધુ પ્રમાણમાં હોવાથી” સલક વસ્ત્ર સહિત થઈ જઈશ આ પ્રકારને પણ “મજq” સાધુ નચિંતા-ત્ર રિંતુ વિચાર ન કરે.
આને ભાવ કેવળ એ જ છે કે, સાધુ જે સમયે જીર્ણ વસ્ત્રો પરિધાન કરે એ સમયે આ ફાટ્યાં તૂટયાં વસ્ત્રો કેટલા દિવસ ચાલશે, આના ફાટી જવા પછી હું વસ્ત્ર વગરને બની જઈશ. આ પ્રકારને વિષાદ કદી પણ પિતાના આત્મામાં ન કરે. આ નવાં વસ્ત્ર છે, ઘણુ સમય સુધી ચાલતાં રહેશે, અને આથી હું સવસજ રહીશ. આ પ્રકારને હર્ષભાવ પણ કદી ન લાવે. અથવા હવે મને નવાં વસ્ત્રની પ્રાપ્તિ થશે આ વાતની સંભાવનાથી પણ સાધુ કદી હર્ષિત ન થાય (૧૨)
“જયા સ્ટા' ઈત્યાદિ.
અન્વયાર્થ–ણયા-ા કેઈ વખત કલ્પનીય જીર્ણ ખંડિત મલિન અને અલ્પવસ્ત્રોના સદ્દભાવમાં મુનિ ઋણ હો સ્ટ મવતિ વ રહિત જે જ હોય છે, કેમ કે, જે જીણું એવાં વસ્ત્ર તેની પાસે હોય છે તેનાથી યથાવત્ શરીરની રક્ષા થતી નથી યા કોઈ વખત નવા વસ્ત્રોના સદૂભાવમાં છે ચાવિ ફોરેસ્ટોકરિ મવતિ સચેલ પણું-નવીન વસ્ત્રવાળા પણ હોય છે. -ઉતર્ આવી બને અવસ્થાએ સાધુની ધર્મણિચં-ઘહિત કૃતચારિત્ર રૂપ ધર્મમાં ઉપકારક છે એવું જોવા-જ્ઞાત્વા જાણીને તાળી નો પરિવા-જ્ઞાનિ નો રિલે જ્ઞાની કેઈ પણ અવસ્થામાં ચાહે વસ્ત્રસહિત અવસ્થા હોય, ચાહે વસ્ત્રરહિત અવસ્થા હોય તેમાં હર્ષ-વિષાદ ન કરે.
ભાવાર્થ–સાધુએ “આ વસ્ત્ર જે મારી પાસે છે તે ઘણું જીર્ણશીર્ણ છે, તથા હલકા પિતનાં છે અને ખૂબ ડાં છે, સુંદર પણ નથી, એનાથી ઠંડી વગેરેથી રક્ષા કેમ થશે” આ પ્રકારને વિષાદુભાવ કદી ન કરવો જોઈએ. આ નવીન વસ્ત્ર છે, તેનાથી ઠંડી વગેરેની રક્ષા સારી રીતે થશે, આ પ્રકારે કદી હર્ષિત પણ ન થવું જોઈએ. ઠંડીના સ્પર્શથી પીડિત થવાથી અધિક વની આકાંક્ષા કરવી તે સાધુ માર્ગમાં નિષેધ છે. આચારાંગસૂત્ર (૧ શ્ર. ૮. અ. ૪ ઉ) માં એવી વાત બતાવવામાં આવેલ છે કે, જે મિવ નિહિંવત્યેઠ્ઠિ પરિણા જાય વાસ્થહિં તરસ ? પર્વ મવ વર્ચે ગામ જે ભિક્ષુ ત્રણ વસ્ત્ર અને ચોથા પાત્રથી વ્યવસ્થિત રહે છે. તેને ચેથા વસ્ત્રની યાચના કરવાની આવશ્યકતા થતી નથી. એના ચિત્તમાં એ વાત આવતી નથી કે હું ચોથા વસ્ત્રની યાચના કરૂં. આ કથનથી સ્થવિરક૯પી સાધુને ચેથા વસ્ત્રને પ્રતિષેધ સિદ્ધ થાય છે.
બીજું પણ આચરાંગ સૂત્ર (૧. શ્રુ. ૮. અ. ૪. ઉ.) માં કહ્યું છે –
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૧૪