Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અધ્યયનકે અર્થ કા ઉપસંહાર ઔર આચાર્યદિ કોં કા પ્રસન્ન હોને પર
ફિલ
હવે અધ્યયનના અર્થને ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે–ત્તા ફત્યાર–
અન્વયાર્થ–મેડ્ડાવી-મેધાવીમર્યાદાવતી શિષ્ય નગ્વ-વ અનન્તરેક્ત આ સમસ્ત અધ્યયનના અર્થને જાણીને રમ-નમતિ અવશ્ય વિનયી બને છે. અર્થાત્ પિતાના કર્તવ્યને નિભાવવા માટે સાદર ઉદ્યત રહે છે. એ ટોણ વિશ્વત્તિ કાચાજો વોર્તિ નાચતે જે સાધુ પિતાના કર્તવ્યને નિભાવે છે અને તેનું એ ફળ મળે છે કે, તેમની તિી આ લેકમાં ફેલાઈ જાય છે, લોકે કહેવા લાગે છે કે, આણે પોતાના જન્મને સફળ બનાવી લીધો છે. કર્મના બંધનને એણે તેડી નાખ્યાં છે, દુસ્તર સંસાર સાગર એણે પાર કરી લીધો છે. ગીથા જેમના-જ્ઞાતી પૃથ્વી મૂયાi સાં હૃવ-મૂતામાં ફાળ મવતિ પ્રાણીઓને માટે આધારભૂત હોય છે, એ જ રીતે તે શિષ્ય પણ પિતાના આચાર્ય મહારાજને આશ્રય બની જાય છે. તે ૪૫ છે.
પુજા-ત્યાર
અન્વયાર્થ–સંદા-સંવુદા પહેલાં શ્રુતદાનના પહેલાં-વિનયગુણથી અનુરંજીત બનેલ એવા પુજ્ઞ-ધૂળ્યા. પૂજ્ય આચાર્ય મહારાજ આદિ નરણपसीयंति-यस्यप्रसीदति ? शिष्य ५२ प्रसन्न 25 14 छ प्रसन्ना विउलं अट्ठिय सुयं --પ્રસાદ તિપુરું કર્થ ભૂતં એને માટે પ્રસન્ન થયા તે વિસ્તીર્ણ અને મોક્ષ જનક કૃતની જામફëિતિ–ઢામરૂધ્યન્તિ પ્રાપ્તિ કરાવવાવાળા હોય છે. મતલબ આને એ છે કે, જ્યારે આચાર્ય મહારાજ શિષ્યના વિનયગુણથી તેના ઉપર પ્રસન્ન થઈ જાય છે ત્યારે એ શિષ્યને એમની પ્રસન્નતાને લાભ એ મળે છે કે, તે અંગ ઉપાંગ આદિ ભેદ વિશિષ્ટ શ્રુતજ્ઞાનને પ્રાપ્ત કરનાર બને છે. એ તેમની પ્રસન્નતાનું સાક્ષાત ફળ છે, અને પરંપરા ફળ એ છે કે તેને મુક્તિને લાભ મળે છે.
આ ગાથાના “સુ આ વિશેષણથી શ્રુતજ્ઞાન આપવાની યોગ્યતા સૂચિત થાય છે. પૂર્વલંતુના આ વિશેષણથી સૂત્રકાર એવું સૂચિત કરે છે કે, શિષ્ય વાંચનકાળથી પહેલાં તથા વાંચનકાળના સમયમાં તેમજ વાંચનકાળ બાદ વિનયગુણથી વિભૂષિત બની રહે. આ સ્વાભાવિક વિનયગુણ આચાર્ય આદિની પ્રસન્નતાને હેતુ મનાય છે. ! ૪૬ છે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
2: ૧