Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જળને ઉપગ કદી પણ ન કરવા જોઈએ. પ્રાસુક જળ એકવીસ પ્રકારનું હોય છે આ વાત આચારાંગસૂત્રમાં બીજા શ્રુતસ્કંધના નવમાં અધ્યયનમાં કહેવામાં આવેલ છે. उस्सेइम
૧ ભોજન બની ચુક્યા પછી આટાની થાળી વિગેરેનું ધાવણું. હાંરે- ૨ શાક પત્રાદિકને ઉકાળવાથી તેના કડવા પણા વગેરેને કાઢવા
માટે અથવા તેને ઠંડા કરાવવા માટે જે પાણી ઉપરથી નાખ
વામાં આવે છે તે. જાયો - ૩ ચેખાનું ધાવણ. तिलोदगं- ૪ તલનું ધાવણ. तुसोदगं- ૫ તુને ધોવાથી નિકળેલ પાણી. કવોલ- ૬ જવ આદિને તાં નિકળેલ પાણી. आयाम
૭ શાક અને ચેખાનું ઓસામણ. સવીરં– ૮ દહીં અને છાશનું પાણી જેમાં દહીંની નીચેનું પાણી અને
છાશની ઉપરની આછ. જ - ૯ કેરીનું ધોવણ. અંજાપાન- ૧૦ જે ફળને રસ ખાટે હેય તેનું ધાવણું. વિટાણાં- ૧૧ કપિત્થ-કઠાનું ધાવણ. માર્જિાવાળ– ૧૨ બીરાનું ધાવણ મુદિચાપાણ- ૧૩ દાખનું ધાવણ હિમા- ૧૪ દાડમનું ધાવણ. કૂવા- ૧૫ ખજુરીનું ધાવણ,
- ૧૬ નારીએળનું ધાવણુ. વરી પાળ- ૧૭ કેરનું ધાવણ. વોટરાણાં- ૧૮ બદરી ફળનું ધાવણ જામનપાન– ૧૯ આમળાનું ધાવણ. ર્વિવાપાળ - ૨૦ આમલીનું ધાવણ દ્ધવિચહે- ૨૧ ગરમ પાણી.
ઉપર બતાવવામાં આવેલા આ પ્રકારનાં પાણી સાધુઓ માટે કલ્પનીય બતાવેલ છે. આધાકર્મ આદિ દેષથી રહિત એવા પાણીની ગવેષણ સાધુએ કરવી જોઈએ. જે ગા. ૪
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૦ર