Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી સુધર્માસ્વામી, શ્રી જખ્ખસ્વામીને કહે છે કે મારાં-નાયુમન “હે આયુષ્યન્ જખૂ! તે મારા પ્રમવાચં–તેને માનવતા પર્વ જ્ઞાનાદિ ગુણેથી યુક્ત એવા તીર્થકર ભગવાન શ્રી મહાવીર સ્વામીએ વક્ષ્યમાણ પ્રકારથી કહ્યું છે કે સુર્ઘમચા યુત-તે મેં સાંભળ્યું છે એ હું કહું છું. પ્રભુની ભાષા સર્વભાષામય હોય છે. કહ્યું પણ છે–તેવા તૈવી ઈત્યાદિ.
પ્રભુની વાણને દેવ, મનુષ્ય, આર્ય, અનાર્ય, તિર્યંચ, સઘળા પિત પિતાની ભાષામાં સમજે છે.
આ સૂત્રનું વિસ્તૃત વિવેચન આચારાંગસૂત્રની આચારચિંતામણી ટીકામાં કરેલ છે. માટે જીજ્ઞાસુએ ત્યાંથી જોઈ લેવું જોઈએ. “
એ પદની સંસ્કૃત છાયા “ગાયુમન્ સેન” એવી ન થતાં માતંતેન” “વહા” એ પ્રમાણે તૃતીયાન્ત વિભક્તિ પણ થઈ શકે છે. એને અર્થ શાઅમર્યાદા અનુસાર ગુરુકુલમાં રહેવાવાળા એ મુજબ થાય છે.
ભગવાને શું કહ્યું છે તે કહેવામાં આવે છે –“ વહુ” ઈત્યાદિ. આ જીનશાસનમાં નિશ્ચયથી વાલીસં સં બાવીસ ૨૨ પરિષહ સમો મારવા સવીર વાસ કથા શ્રમણ-કાશ્યપ શેત્રી શ્રી ભગવાન વર્ધમાન સ્વામીએ કેવલજ્ઞાન દ્વારા સાક્ષાત કરીને કહેલ છે. માર્ગથી પતન ન થાય તથા કર્મોની નિર્જરા બને તેવા હેતુથી તીર્થકર તેમજ ગણધર આદિ દ્વારા જે સહન કરવામાં આવે છે તેનું નામ પરીષહ છે. અને તે ૨૨ છે. તેને સહન કરવાનો ઉપદેશ કેવળ જીન શાસનમાં જ છે. અન્યત્ર નથી. શ્રમણનું લક્ષણ આ પ્રકારનું છે–
यः समः सर्वभूतेषु, त्रसेषु स्थावरेषु च
तपश्चरति शुद्धात्मा श्रमणोऽसौ प्रकीर्तितः ॥ જે સમસ્ત જીવનમાં ત્રસ અને સ્થાવરમાં-સમાન દષ્ટિ રાખવાવાળા હોય છે. અને જે ઘેર તપસ્યા કરે છે એનું નામ શ્રમણ છે. જે મિજવૂ સોજા नच्चा जिच्चा अभिभूय भिक्खायरियाए परिव्वयंतो पुट्ठो नो विनिहन्नेज्जा એવા પરિષહેને જે ભિક્ષુ રોકવા ગુરુની પાસે સાંભળીને તથા ના “જે ભિક્ષુ એ પરિષહથી પરાભૂત બને છે તે ચતુર્વિધ સંસારના ચકથી બચી શકતા નથી. તથા જે એને જીતી લે છે તેને મેક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે. અને તેના કર્મોની નિર્જરા પણ થાય છે. એવું જાણીને તથા નિજાપિતાના વિલાસથી તેને પરિચય કરીને, તથા અમિમૂળ હૈયતાથી એના સામર્થ્યને નષ્ટ કરીને, ભિક્ષાચાર્યા નિમિત્ત ભ્રમણ કરતાં કરતાં કદાચ પરિષહથી આકાંત થાય છે તે તે જ્ઞાન દર્શન ચારિત્રપ મોક્ષ માગથી પાછા ન રહે “મિત્તા રિયાએ આ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૯૫