Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
"कालम्मि कीरमाणं, किसिकम्मं बहुफलं जहा होई ।
ईय सव्वच्चिय किरिया, निय-निय-कालम्मि विन्नेया॥१॥ છાયા-બિયા, વર્ષ વદુર્દ અથા મત .
તિક્રિયા, નિન-નિના વિશે શા.
આ માટે સાધુનું કર્તવ્ય છે કે તેણે પિતાની સમસ્ત ક્રિયાઓ પ્રતિક્રમણ પ્રતિલેખનાદિક નિયત સમય ઉપર કરવી જોઈએ. ૩૧ છે
વિારિ–ઈત્યાદિ.
અન્વયાર્થ–fમવુ–મ સાધુ, પરિવાહી ન વિજ્ઞા–રિવહ્યાં 7 સિત્ત ગૃહસ્થનાઘરમાં ભજન કરતી જમણવારની જનપંક્તિમાં ઉભા ન રહે. વળ– જૈશનાં રત ગુહસ્થ દ્વારા પ્રત્ત દાનમાં શક્તિ, મક્ષિક આદિદની ગષણા રૂપ દૌષણ અર્થાત્ બહષણનું ધ્યાન રાખે. પરિવેબ-સિરળ પ્રતિરૂપથી-મુનિના વેશથી મેઢા ઉપર દેરાસહિત મુહપત્તિ બાંધવી, રજોહરણ તથા પાત્રોનું ધારણ કરવું તથા શુકલ વસ્ત્રોને ધારણ કરવાં એ મુનિવેશ છે. આ વેશને, સિત્ત-- જિત્વા ધારણ કરી, વાટેન–જાહેર આગમના કહેલા સમયમાં દેશકાળ સમય અનુસાર સમય ઉપર મળેલા અન્ન આદિને મિચ-મિતે પરિમિત મકવા–મક્ષચેતૂ આહાર કરે. વિત્તા–ષિા એ પદથી ઉગમ, ઉત્પાદન આદિ દેથી વજીત ગવેષણષણ તથા “ભુત” આ ક્રિયા પદ દ્વારા ગ્રાસેષણ પ્રગટ કરવામાં આવેલ છે. વિહી g વિજ્ઞ આ પદ દ્વારા અપ્રીતિ એવં રસમાં લાલુપતાને પરિહાર સૂચિત થયેલ છે. આ પદથી અદત્તાદાનની નિવૃત્તિ, સૂચિત કરવામાં આવી છે. ઘહિવે આ પદથી નિષ્કપટતા સૂચિત કરે છે. મિર એ પદથી અધિક ભેજનની નિવૃત્તિ સુચવવામાં આવેલ છે. (૩૨)
જે સમય સાધુ ભિક્ષા ચર્ચા કરતા હોય એ સમયે ગૃહસ્થને ઘેર કઈ બીજા ભિક્ષુ ભિક્ષાચર્યો માટે આવેલ હોય તે સાધુનું શું કર્તવ્ય છે. આ વિષયને આ સૂત્રદ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે–નારદૂર-ઈત્યાદિ
અન્વયાર્થ–ભિક્ષા માટે નિકળેલ સાધુ, નાદામાને-રાતિ જનારને એ જુએ કે જે ગૃહસ્થને ત્યાં પોતે જઈ રહેલ છે, ત્યાં તેની પહેલાં કોઈ બીજા ભિક્ષુ ભિક્ષા નિમિત્ત ગયેલ છે, અથવા ભિક્ષા ગ્રહણ કરી રહેલ છે, તે તે
એ સમયે ઘણે આઘે જઈ ઊભા ન રહે તેમ અતિ સમીપમાં પણ ઊભા ન રહે કેમ કે, અતિ દૂર ઊભા રહેવાથી ભિક્ષાર્થે ગયેલા ભિક્ષુનું નિર્ગમન જાણી શકાતું નથી તથા અતિ સમીપ રહેવાથી પહેલાં ભિક્ષા માટે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧