Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગયેલા ભિક્ષુકના મનમાં દ્વેષ લાગવા જેવું અને છે. તેમ સમ્નેäિ વસ્તુ જાણો વિટ્રેગ્નનાન્યે† ચક્ષુઃ સ્વાંતઃ તિèત્ ગૃહસ્થની દૃષ્ટિ પડે એ રીતે પણ ઊભા ન રહે. શો-ઃ એક તથા રાગ દ્વેશ રહિત બનીને મત્ત-માર્થમ્ ભિક્ષા માટે વિટ્રેન ઊભા રહે અને જૈવિત્તા તે નામે-હયિાત જ્ઞાતિમંત્ પહેલા ભિક્ષા માટે ગયેલ ભિક્ષુ જ્યાં સુધી બહાર ન નીકળે ત્યાં સુધી મુનિએ તે ગૃહસ્થના ઘરમાં આહાર નિમિત્ત પ્રવેશ ન કરવા જોઇએ. પહેલાં ગયેલાં સાધુના સદ્ભાવમાં ગૃહસ્થને ત્યાં જવાથી ગૃહસ્થને તેના તરફ અપ્રીતિ થાય અને શાસનની લઘુતા આદિ દોષાની સભાવના થાય છે, ૫ ૩૩ ૫
ગૃહૈષણા સમિતિ કી વિધિ
હવે ગ્રહણૈષણાની વિધિ કહેવામાં આવે છે. નાફક ચેઈત્યાદિ. અન્વયા—સંગર્--સંચતા સાધુ, દામુચ્- પ્રાપુ પનક, નીલન, ફુલન, આદિ જીવાથી રહિત નિર્દોષ-નવ કેાટીથી વિશુદ્ધ તથા પાક-પરતં ગૃહસ્થને ત્યાં પેાતાના નિમિત્ત બનાવવામાં આવેલ ન કે સાધુના નિમિત્ત બનાવેલ એવા વિંક-વિજ્યું ચતુર્વિધ આહારને બાપુએ નહિ વિજ્ઞ--પ્રત્યુત્ત્વે ન પ્રતિવૃદ્દીચાત્ ઘરની ઉપરની ભૂમિ ઉપર વાંસ કે લાકડાની નિસરણી ઉપર ચડીને ન લે આ રીતે જે આહાર નીળુ-નીચે અત્યંત નીચે તળઘર આદિમાં હાય તેને પણ ન લે તથા નાલળે નાદૂરો—નાસને નાતિસૂરતઃ અતી નજીકથી ન લે તેમજ અતિ દૂરથી પણ ન લે.
અત્યુત્તે આ પદ દ્વારા સૂત્રકાર એવું સૂચિત કરે છે કે, ઉંચા સ્થાને ચડવા અગર ઉતરવામાં સ્વ અને પરની વિરાધના થવાની સંભાવના રહે છે, નીચે” આ પદથી પણ એ જ વાત એને લક્ષિત છે. “બાલને” આ પદ્મથી પશ્ચાત્કર્દિકની સ’ભવના રહે છે. તથા “અતિવૃત્તે ” આ પદથી એષણા શુદ્ધિની ઠીક ઠીક પાલના થતી નથી એ વાત પ્રદર્શિત કરવામાં આવી છે. ।। ૩૪
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
ગ્રાસૈષણા કી વિધિ
હવે ગ્રાસૈષણાની વિધી કહેવામાં આવે છે. બળવાને-ઈત્યાદિ.
અન્વયા—ગવાને ધ્વનીમ્મિ હિચ્છામ્મિ સંયુકે—ગવાને અવવીને પ્રતિચ્છન્ન સંવૃત્તે અવસ્થિત અને આંગતુક દ્વીન્દ્રિયાક્રિક થવાથી રહિત તથા શાલી આદિ ખીજાથી રહિત, એજ રીતે પૃથ્વી આદિ એકેન્દ્રિય જીવાથી વત અને સંપત્તિમય જીવ ન પડી શકે આ ખ્યાલથી ઉપરથી તથા ચારે બાજુથી
૮૩