Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છવાયેલ એવા ઉપાશ્રય આદિમાં મંચે સચતઃ સાધુ ઊઁચ્ચતમાનઃ ચડે ચડ આદિ શબ્દ વગર અપરિણાકિય--અશિાદિતમ તથા હાથથી તથા માઢાથી એક પણ સૌથ અન્નને કણ નીચે ન પડે એ રીતે સમય-સમાં સલેાગી સાધુઓની સાથે મુઝે-મુન્નીત આહાર કરે. ॥ ૩૫ ॥
વચન કી યતના (નિયમન) કી વિધિ
હવે વચનની મૃતના કહેવામાં આવે છે. મુèત્તિ-ઇત્યાદિ.
અન્વયા—મુળીલાવલ્ક્ય યજ્ઞ--મુનિ સાવય વચન વયેત્ મુનિનું કર્તવ્ય છે કે તે આ પ્રકારના સાવદ્ય-સપાપ વચનને ખેલવાના પરિત્યાગ કરે તે વચન આ છે. મુત્તેત્તિ સુપત્તિ સુષ્ટિને મુદ્દે મટે યુનિટ્ઠિષ મુત્કૃત્તિसुकृतमिति, सुपक्वमिति, सुच्छिन्नं सुहतं मृतम् (सुमृतम् ) सुनिष्ठितम् सुलष्ठमिति આ દાળ વગેરે હિંગ જીરા વગેરેના વઘારથી ઘણી સારી બની છે, તથા મુ આ કચારી, ખાજા, માલપુવા, ઘેવર વગેરે ઘીમાં ઘણી સારી રીતે પકવવામાં આવેલ છે, તથા મુદ્ઘિન્ન આ શાક વગેરે ચાા છરીથી ઘણી ઉત્તમ રીતે સુધારવામાં આવેલ છે, તથા મુદ્દે આ કારેલાંનું શાક જુઓ તે ખરા કેવું સ્વાદિષ્ટ બન્યું છે કે એનું કડવાપણું પણ દૂર થયેલ છે. અર્થાત એમાં જરા પણ કડવાપણું રહેલ નથી. મઢે આ પારદાદિક ધાતુઓ કેવી સારી રીતે મારીને દવાના ઉપયાગ લાયક બનાવવામાં આવી છે. તથા મુનિત્ર આ આહાર ઘણેા જ સ્વાદિષ્ટ મનાવવામાં આવેલ છે. મુઠ્ઠું આ લેાજન જ્યારે જોવાથી જ મનાહર લાગે છે તેા પછી એને ખાવામાં કેટલા આન ંદ આવશે ? ઈત્યાદિ. આ સઘળાં સાવદ્ય વચત છે. સાધુએ આ પ્રકારનાં વચન ન ખેલવા જોઇએ. અથવા—આ પ્રકારનાં વચના પણ સાધુએ કદી ઉચ્ચારવાં ન જોઈ એ. કે જે મુક્તે આણે શત્રુને મારી ભગાડી દીધા છે, એ કામ ઘણું સારુ કર્યું. યુ. આ મિઠાઈ એ, અપૂપ-માલપુડા વગેરે સારા ઘીમાં ઘણી જ સારીરીતે પકાવવામાં આવેલ છે તેથી એ સુપ છે, ખાવામાં બહુ લીજ્જત આપે છે. સુષ્ઠિને આ વૃક્ષને એછી મહેનતે સારીરીતે કાપવામાં આવ્યું છે. ત્રુઅે સારૂં થયું કે, આ કંજુસનું ધન ચાર ઉપાડી ગયા મળે એ ઘણા દુષ્ટ હતા માઁ તે સારૂ થયું, સુનિટ્ટિ આ મકાન અગર કુવા પાડી અથવા બુરી નાખવામાં આવતાં સારૂ થયુ અથવા આ મકાન અગર કુવા ખૂબ સુંદર બનાવવામાં આવેલ છે. તથા આ દુષ્ટની સંપત્તિ લુંટાઈ ગઈ તે સારૂં' થયું યુદ્ધે આ હાથી અથવા ઘેાડા ખૂબ સારીરીતે પુષ્ટ બનેલ છે, આ રાજકન્યા ખૂમ સુંદર છે, આ મધાં વચને સાવદ્ય વચન છે આથી તે સાધુએ બાલવા ચાગ્યુ નથી,
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
८४