Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શિષ્યને જાસુદં વાજ્ઞિા -થાકૃતં ચર્ચાત્ ગુરુ મહારાજ એ બધાને શાસ્ત્ર વિહિત વિધિ અનુસાર પ્રતિપાદન કરે.
કાલિક ઉત્કાલિક આદિ સૂત્ર છે, સૂત્રને જે અભિપ્રાય છે તે જ અર્થ છે. કહ્યું પણ છે-કો સુત્તમિળો તો જત્યો ચ હૂ–સૂત્રના અભિપ્રાયને અર્થ કહેવામાં આવેલ છે. કેમ કે, આ અર્થ સૂત્રથી નિશ્રીત કરવામાં આવે છે. આ રીતે કેવળ સૂત્રને અથવા તેના અર્થને અથવા એ બનેને જ્યારે શિષ્ય પિતાના આચાર્ય મહારાજને પૂછે તે આચાર્ય મહારાજે તેને ગુરુ પરંપરાથી યથાજ્ઞાત સૂત્ર-અર્થ અને બંનેને સારી રીતે સમજાવે એવું ન કરે કે પોતાની જ કલ્પનાથી મિશ્રિત કરી તેને સમજાવે. સૂત્ર જ્ઞાનને માટે ઉપયોગી સમજીને સૂત્રને શબ્દાર્થ, તેનું લક્ષણ, તેને ભેદ, અને તેની વાચના આદિના વિષયમાં કાંઈક સ્પષ્ટિકરણ કરવામાં આવે છે સૂરતીતિ સૂત્ર –
સૂત્ર શબ્દનો અર્થ –જે રીતે સોય સંલગ્ન સૂત્ર સેયને પ્રબોધક બને છે તેવી રીતે અર્થ સંબદ્ધ સૂત્ર વાચ્ય વાચક ભાવ સંબંધથી જેટલા જેટલા અર્થ તેનામાં વિદ્યમાન હોય છે, એટલા એટલા અર્થને સૂચક હોય છે. “સૂરતીતિ સૂત્રમ્ ” અર્થને સૂચક હોવાથી જ સૂત્ર કહેવામાં આવેલ છે. આ વ્યુત્પત્તિલભ્ય અર્થ છે. અથવા સીવ્યતીતિ સૂત્રમ્ જે રીતે દોરે અંગનું રક્ષણ કરનાર કુર્તા આદિ વને સીવે છે, પરસ્પરથી જેડી દે છે. એવી જ રીતે સૂત્ર પણ અર્થને જનાર હોય છે. અથવા ત્રાતીતિસૂત્ર જે રીતે ચંદ્રકાન્ત મણી ચંદ્રકિરણોના સંપર્કથી દ્રવિત બને છે. પાણી છોડે છે–તે પ્રકારે સૂત્ર પણ આચાર્યના સંનિધનથી અને કે જે પિતાનામાં સમાયેલ છે તે પ્રગટ કરી દે છે અથવા સરતીતિ નૃત્ર જેના સેવનથી–ઉપાસના કરવાથી તેના દ્વારા પ્રતિપાદિત માર્ગનું અનુસરણ કરવાથી આઠ પ્રકારના કર્મોનું આત્માથી નિગમન થઈ જાય તેનું નામ સૂત્ર છે. જે ૧.
સૂત્રપદ નિક્ષેપ નામનું બીજું દ્વાર કહે છે – સૂત્રના બે ભેદ છે—-૧ દ્રવ્યસૂત્ર, ૨ ભાવસૂત્ર કપાસ વગેરેથી બનેલ દ્રવ્યસૂત્ર છે, ભાવકૃતનું નામ ભાવસૂત્ર છે. આનાથી જ સ્વ સ્વરૂપ અને પરસ્વરૂપનું સૂચન–અર્થાત્ બંધ થાય છે. જે સાંભળી શકાય તે મૃત અને જેનાથી જાણી શકાય તે જ્ઞાન છે. ધૃતરૂપ જે જ્ઞાન છે. એનું નામ શ્રુતજ્ઞાન છે. ૧૧ અંગ પ્રકિર્ણક (પઈન્ના) અને દુષ્ટીવાદ એ બધા શ્રુતજ્ઞાન સ્વરૂપ છે. કહ્યું પણ છે કે-રમંડું પન્ના વિસ્ટિવાળો ય
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૫૧