Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સર્વ સાધારણ શ્રોતાજન એ નથી સમજી શકતા કે, આ કાલિક છે કે ઉત્કાલીક છે. જે ઉચ્ચારણ સામાયિક પદમાં દસ વૈકાલિક ઉત્તરાધ્યયન આદિના અનેક પદોને મેળવી દે છે ત્યાં પણ આ દોષ થાય છે. (૨)
(૨) વ્યાવિદાક્ષરમૂ–જે ઉચ્ચારણમાં ઉલ્ટાવી ઉલ્ટાવીને અક્ષર બલવામાં આવે ત્યાં “વ્યાવિદ્ધાક્ષર” નામને દેષ બને છે. જેમ ધારું એવું ન બેલીને ઢામો એવું ઉચ્ચારણ કરવું.
(૩) હીનાક્ષરમૂ–જેવાં સૂત્ર હોય તે પ્રમાણે ઉચ્ચારણ ન કરવું અર્થાત ઓછા અક્ષરોથી ઉચ્ચારણ કરવું–“હીનાક્ષર દેષ છે, જેમ-“બો રિવાજ ની જગ્યાએ “નમો અરિહંતા” એવું બોલવું.
(૪) અધિકાક્ષર–જે ઉચ્ચારણુમાં વધુ અક્ષર ઉચ્ચારવામાં આવે ત્યાં અધિકાક્ષરી નામને દેષ જાણો જોઈએ. જેમ “ધો જંઇ ૪િ ” બેલતી વખતે “ઘો મં૪િ મુકિં ” એમ “” આ વધારાના અક્ષરનું ઉચ્ચારણ કરવું. હીનાક્ષર અને અધિકાક્ષર આ બંને દોષ ઉરચારણમાં એ માટે માનવામાં આવેલ છે કે સૂત્રમાં હીનાક્ષર અથવા અધિકાક્ષર ઉચ્ચારવાથી એના અર્થમાં વિસંવાદ થાય છે. વિપરીત અર્થમાં વિસંવાદ જ્યાં થયે કે, ચરણ-આચાર ચારિત્રમાં પણ વિસંવાદ થવા લાગે છે એથી મેલને લાભ થઈ શકતા નથી. મેક્ષના અભાવથી સમસ્ત દીક્ષા નિરર્થક થઈ જાય છે.
(૫) વ્યત્યાગ્રંડિત જુદા જુદા શાસ્ત્રોના પલ્લવનું જે ઉચ્ચારણમાં મિશ્રણ થાય છે ત્યાં “વ્યત્યાઍડિત ” દેષ માનવામાં આવે છે. જેમ સંવમૂક્વન્સ સમં મૂચારૂં વાસણો” “વિચારવરસ વંતરર વર્ષા ધંધ” અહિં એ પણ ઘટિત થાય છે એમ સમજી બીજા શાસ્ત્રનું વચન મેળવવું જેમ–
"श्रूयतां धर्म सर्वस्वं श्रुत्वा चैवावधार्यतां ॥
___ आत्मनः प्रति कूलानि परेषां न समाचरेत् ॥१॥ મહાભારતના આ વાક્યને મેળવવું, આ “વ્યત્યયાઍડિત " દોષ એ માટે માનવામાં આવેલ છે કે, ઉચ્ચારણ કરવાવાળા દ્રવ્ય અને ભાવથી જ્યારે સૂત્રમાં વ્યત્યાયાવિત થવાથી એના અર્થમાં સ્વભાવતઃ વિસંવાદ થવા લાગે છે અને એથી જે હાની થાય છે તે અધિકાક્ષર તથા હિનાક્ષરના દોષના નિરૂપણમાં બતાવવામાં આવેલ છે.
(૬) અપરિપૂણ જ્યાં માત્રાઓથી પદોથી, ચરણેથી, બિન્દુઓથી, વથી, અપરિપૂર્ણતા હોય છે ત્યાં “અપરિપૂર્ણ” દોષ માનવામાં આવે છે. “ધો મંત્ર મુ”િ ની જગ્યાએ મારમુક્તિ આ રીતે, ગોવાની માત્રા હીન કરી વાંચવું, “ઘમં ”િએમ મંગલ પદ હીન કરી વાંચવું, કેઈ વર્ણને હીન કરી વાંચવું તે ત્રાફિક માત્રા આદિથી અપરિપૂર્ણ દોષ માનવામાં આવેલ છે. આ પ્રકારનું ઉચ્ચારણ કરવાથી એક તે આગમની આશાતના થવાથી પ્રાયશ્ચિત્તના ભાગી થવું પડે છેબીજું વિસંવાદાદિ ઘણુ અનર્થ ઉત્પન્ન થાય છે, આથી જીવને મુક્તિને લાભ મળી શકતું નથી. આથી દીક્ષામાં નિરર્થકતાની પ્રક્તિને પ્રસંગ પ્રાપ્ત થાય છે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૫૯