Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श.३ उ.१ इशानेन्द्रऋद्धिविषये वायुभूतेः प्रश्नः १२१ मध्ये भागे पश्चाऽवतंसकाः सन्ति ईशानाऽवतंसकस्य पूर्वे अङ्कावतंसकः, दक्षिणे स्फटिकावतंसकः, पश्चिमे रत्नावतंसकः उत्तरे जातरूपावतंसकः, एते चत्वारोऽवतंसकाः सन्ति, तन्मध्ये सर्वजातीयरत्नमयः प्रासादीयः दर्शनीयः अभिरूपः प्रतिरूपः ईशानावतंसकोऽस्ति यावद् दिव्यान् भोगान् भुञ्जानो विहरति, एतस्य सर्ववर्णनं सौधर्मवत् विज्ञेयम् , पुनः कीदृशः- धृतत्रिशूलहस्तः वृषभवाहनः उत्तरार्धलोकाधिपतिः अष्टाविंशतिलक्षविमानस्वामी निर्मलदिव्यवस्त्रधरः शेषं लोक के निवासियोंका इन्द्र रहता है। प्रज्ञापनासूत्र में भी कहा हैउनके ठीक मध्य भाग में पांच अवतंसक हैं। ईशानावतंसक के पूर्व में अडावतंसक है। दक्षिण में स्फटिकावतंसक है। पश्चिम में रत्नावतंसक है। उत्तर में जातरूपावतंसक है। इस प्रकार ये चार अवतंसक सर्वजाति के रत्नोंके बने हुए हैं। इनके बीच में सर्वजातीय रत्नमय एक ईशानावतंसक हैं। यह अवतंसक प्रासादीय है, दर्शनीय है, अभिरूप है, और प्रतिरूप है, यहां पर्याप्त और अपर्याप्त ईशानवासी देवोंके स्थान हैं। ये लोक के असंख्यातवे भाग में हैं। बाकी का 'यावत विहरति' तक का वर्णन सौधर्मवासी देवों के समान है। इसी जगह ईशानेन्द्र रहता हैं। यावत् वह दिव्यभोगोंको भोगता हुआ वहां अपना समय आनन्दोल्लास के साथ व्यतीत करता रहता हैं। इसका समस्त वर्णन सौधर्म देवलोक की तरह जानना चाहिये। यह ईशानेन्द्र अपने हाथ में त्रिशूल धारण किये रहता है। बलद-बैल पर इसकी सवारी हैं। यह उत्तઈન્દ્ર રહે છે. પ્રજ્ઞાપના સૂત્રમાં પણ કહ્યું છે કે ઈશાન દેવલેકની બરાબર મધ્યમાં પાંચ અવતંસકે (શ્રેષ્ઠ મહેલ) છે. ઈશાનાવાંસકની પૂર્વમાં અંકાલતંસક છે, દક્ષિણમાં સ્ફટિકાવતુંસક છે, પશ્ચિમમાં રત્નાવલંસક છે, અને ઉત્તરમાં જાતરૂપવતંસક છે. તે ચારે મહાલયે (અવતંસકે) સવે જાતિનાં રત્નનાં બનેલાં છે. તે ચારેની વચ્ચે વચ્ચે બધી જાતનાં રત્નને બનેલે ઈશાનાવાંસક છે. તે અવતંસક પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. ત્યાં પર્યાપ્ત અને અપર્યાપ્ત ઈશાનકલ્પવાસી દેવોનાં સ્થાને छे. ते स्थानी सोना मसच्यातमा मागमा मासा छ. माडर्नु “यावत विहरति" સુધીનું વર્ણન સૌધર્મક૫વાસી દેવોના જેવું જ છે. ત્યાં ઈશાને રહે છે. તે ત્યાં દિવ્ય ભેગો ભગવતે થકે પોતાને સમય આનંદ અને ઉલ્લાસથી પસાર કરે છે. તે ઈશાનેન્દ્ર તેના હાથમાં ત્રિશૂળરાખે છે અને વૃષભ (બળદ)પર સવારી કરે છે. ઉત્તરાર્ધલકને
શ્રી ભગવતી સૂત્ર : ૩