Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 884
________________ भगवतीसूत्रे नाम् उपरि 'दो देवा' द्वौ देवौ वक्ष्यमाणरूपो ‘आहे वच्चं नाव-विहरंति' आधिपत्यं कुर्वन्तौ यावत्-विहरतः; यावत्पदेन पौरपत्यादिकमुक्तं संग्राह्यम तावेवाह-'तं जहा' तद्यथा-'चंदेय सूरेय' चन्द्रश्च, सूर्यश्च । अत्रापि लोकपाला आहेवचं जाब विहरंति' ज्योतिष्क देवोंके ऊपर ये वक्ष्यमाण दो देव आधिपत्य आदि करते हैं। यहां पर भी यावत्पदसे ‘पूर्वोक्त पौरपत्य आदि पद गृहीत हुए हैं। 'तं जहा' वे इस प्रकारसे हैं-'चंदेय सूरेय' चंद्रमा और सूर्य । इस देवनिकाय में भी लोकपाल नहीं होते हैं । तात्पर्य यह है कि-' पूर्वयो द्वीन्द्राः' के अनुसार भवनवासियों में और व्यन्तर देवोंमें प्रत्येक भेद में दो दो इन्द्र होते है । भवनवासियों के असुरकुमार, नागकुमार, विद्युत्कुमार, सुवर्णकुमार, अग्निकुमार, वायुकुमार, स्तनितकुमार, उदधिकुमार, द्वीपकुमार, और दि. क्कुमार ये दश भेद हैं । असुरकुमारोंके चमर और बलि, नागकुमारों के धरण और भृतानन्दों विद्युत्कुमारों के हरि और हरिसह, सुवर्णकुमारों के वेणुदेव और वेणुदाली अग्निकुमारौ के अग्निशिख और अग्निमाणव, वायुकुमारों के वेलम्ब और प्रभंजन, स्तनितकुमारों के सुघोष और महाघोष, उदधिकुमारों के जलकान्त और जलप्रभ, द्वीप कुमारोंके पूर्ण और विशिष्ठ, दिक्कुमारों के अमितगति और अमित _ 'जोइसियाणं देवाणं दो देवा आहेवच्च जाव विहरंति' न्याति०४ हे। ઉપર બે દેવ અધિપતિત્વ, સ્વામિત્વ, ભવ, પાલકત્વ અને પિષકત્વ ભગવે છે. 'तंजहा-चंदे य सूरे य' ते वोना नाम- यन्द्र भने सूय छ. यातिमा पाडता नथी. ४३वानुं तापय नीये प्रभारी छ- 'पूर्वयो द्वीन्द्रा' આ કથન અનુસાર ભવનવાસી દે અને વ્યન્તર દેવેની પ્રત્યેક જાતિમાં બબ્બે ઈન્દ્રો હિય છે. ભવનવાસી દેવાના નીચે પ્રમાણે દસ પ્રકાર છે– [૧] અસુરકુમાર, રિ] नागभार, [3] सुव भा२, [४] विधुतभा२ [५] निमार [६] भार, [७] अधिभार, [८] शिभा२, [4] वायुमार सने [१०] स्तनितभा२. અસુરકુમારના બે ઈન્દ્રો ચમર અને બલિ છે. નાગકુમારના બે ઈન્દ્ર ધરણ અને ભૂતાનન્દ છે. વિદ્યુતકુમારના બે ઈદ્રો હરિ અને હરિસહ છે. સુવર્ણકુમારના બે ઈન્ડો વેણુદેવ અને વેણુદાલી છે. અગ્નિકુમારના બે ઈન્દ્રો અગ્નિશિષ અને અગ્નિમાણવ છે. વાયુકુમારના બે ઈન્દ્રો વેલમ્બ અને પ્રભંજન છે. સ્વનિતકુમારના બે ઈન્દો સુષ અને મહાદેષ છે. ઉદધિકુમારોના બે ઇન્દ્રો જલકાન્ત અને જલપ્રભ છે દ્વીપ કુમારના બે ઇન્દ્રો પૂર્ણ અને વિશિષ્ઠ છે. અને દિકકુમારના બે છો અમિતગતિ અને અમિતવાહન છે. તે દરેક ઇન્દ્રના ચાર ચાર લોકપાલ છે. જેમના શ્રી ભગવતી સૂત્ર : ૩

Loading...

Page Navigation
1 ... 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933