Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीमत्रे तान्त देवेन्द्राणां प्रत्येक तिस्रः पर्षदो भवन्ति नामतः, देवादिमानतः, स्थितिमानतश्च किश्चिद्मेदवत्यो जीवाभिगमसूत्राद् विज्ञेयाः । अन्ते च गौतमो भगवद्वाक्यं प्रमाणयन्नाह-' सेवं भंते ! सेवं भंते ! ति । तदेवं भदन्त ! तदेवं भदन्त ! इति' हे भदन्त ! भवदुक्तं सर्व सत्यमेवेति ॥सू०१।। इति-श्री-विश्वविख्यात-जगदल्लभ-प्रसिद्धवाचक पञ्चदशभाषाकलित ललितकलापालापक-प्रविशुद्ध गधपद्यनैकग्रंथनिर्मापक वादिमानमर्दक श्री शाहूच्छत्रपति कोल्हापुरराज प्रदत्त "जैनशास्त्राचार्य" पदभूषित कोल्हापुरराज गुरु-बालब्रह्मचारी-जैनशास्त्राचार्य-जैनधर्मदिवाकर-पूज्य श्री घासीलालबतिविरचितायां
"श्री भगवतीमूत्रस्य" प्रमेयचन्द्रिकाख्यायां व्याख्यायां तृतीयशतकं सम्पूर्णम् ॥३-१०॥
इन सभाओंके नाम, इनके सभासद देव और देवियोंकी संख्या तथा इन सबकी आयुका प्रमाण इन सबमें कहीं२ भिन्नता है यह सब विषय जीवाभिगमसूत्रसे जाना जा सकता है। यहां जो 'जहाणुपुव्वीए जाव' पद आया है उससे यही बात समझाई गई है, कि इस सूत्र द्वारा केवल चमरका ही वर्णन किया है सो इस वर्णन के अतिरिक्त जो भवन पतिके इन्द्र, वानव्यन्तरीके इन्द्र, ज्योतिष्कदेवों के इन्द्र, तथा सौधर्मकल्पसे लेकर अच्युतकल्पतकके इन्द्र हैं उन सबकी प्रत्येककी तीन तीन सभाएँ । इन सबके नाममें, देवादिकों के प्रमाणमें और स्थितिके प्रमाण में और स्थिति के प्रमाणमें जो कुछ२ अन्तर है वह सबजीवाभिगम सूत्रसे जानलेना चाहिये । अन्त ત્રણ સભાઓ સમજવી. તે સભાઓનાં નામ, તેમના સભાસદ દેવોની અને દેવીઓની સંખ્યા, તથા તેમના આયુના પ્રમાણમાં જે કંઈ ભિન્નતા છે, તે જીવાભિગમસૂત્રની महथी one राय छे. महीने 'जहाणुपुवीए जाव' ५६ माव्यु छ, मेना દ્વારા એ જ વાત સમજાવવામાં આવી છે કે આ સૂત્રમાં તે ચમરની ત્રણ સભાઓનું વર્ણન કરવામાં આવ્યું છે, પણ તે સિવાયના ભવનપતિના ઈન્દ્ર, વાતવ્યન્તરેના ઈન્દ્ર,
જ્યોતિષ્ક દેવોના ઇન્દ્ર અને સૌધર્મકલ્પથી અશ્રુત પર્યનતના કલપના ઈન્દ્ર–એ પ્રત્યેકની ત્રણ ત્રણ સભાઓ હોય છે. તેમનાં નામમાં, દેવ દેવીઓની સંખ્યામાં અને આયુ પ્રમાણમાં જે કંઈ ફેરફાર છે, તે જીવાભિગમ સૂત્રની મદદથી જાણી લેવું જોઈએ.
શ્રી ભગવતી સૂત્ર : ૩