Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्रे वचननिर्देशे तिष्ठतः तत्र आज्ञा-इदं कर्तव्यमित्यादेशरूपायाम् आज्ञायाम् तथा 'उववाय' उपपाते सेवारूपे 'वयण' वचने अभियोगपूर्वकादेशरूपे वचने 'निदेसे' निर्देशे-प्रश्निते कार्ये नियतार्थोत्तररूपे निर्देशे तिष्ठतः। यत् आज्ञादिकमसौ वदति तत्राज्ञादिके तिष्ठतः ॥ मू० २८ ॥
___ मूलम्-'सणं कुमारे णं भंते ! देविदे, देवराया किं भवसिद्धिए ? अभवसिद्धिए ? सम्मदिट्री, मिच्छदिट्री ? परित्त संसारए, अणंत संसारए ? सुलभबोहिए, दुल्लभबोहिए ? आराहए, विराहए ? चरिमे, अचरिमे ? “गोयमा ! सगंकुमारे देविंदे देवराया भवसिद्धिए, नो अभवसिद्धिए एवं सम्महिटी, परित्त संसारए, सुलभ बोहिए, आराहए, चरिमे-पसत्थं नेयवं' । 'से केणट्रेणं भंते ! एवंवुच्चइ ? 'गोयमा ! सणंकुमारे
और जो वह इन्हें आज्ञा देते हैं कि तुम्हे यह करना होगा,उसे यह मानते हैं । क्यों कि ये उसकी सेवा में रहते हैं । वह इनसे जबर्दस्ती भी अपने आदेश का पालन करा सकते है । ऐसी उनमें शक्ति होती है। तथा-प्रनित कार्यमें ये उनके नियत अर्थोत्तररूप निर्देशमें रहते हैं। तात्पर्य कहनेका यह है कि जो भी आज्ञा आदि यह सनत्कुमार उन्हें देते है उस आज्ञादिकको ये दोनों मानते हैं। यह काम तुम्हें करना ही ऐसा आदेशरूप कहना इसका नाम आज्ञा है । उपपात नाम सेवा का हैं। आज्ञापूर्वक आदेश का नाम वचन है। पूछे गये कार्यके संबंध में नियमित उत्तर का नाम निर्देश है ॥सू०२८॥
તેઓ તેમની આજ્ઞાને માથે ચડાવે છે, કારણ કે તેઓ તેમને પૂજ્ય અને સેવા કરવાને ગ્ય માને છે. તેમનામાં એટલી શક્તિ છે કે તેઓ તેમની પાસે પિતાની આજ્ઞાનું પાલન કરાવી શકે છે તથા જે વિષયમાં તેમને પ્રશ્ન પૂછાયે હોય તે વિષે તેઓ જે નિયત ઉત્તર આપે કે જે અર્થ દર્શાવે તે અર્થોત્તર રૂપ નિર્દેશનું તે બને પાલન કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સનકુમાર જે આજ્ઞા આપે છે તેને તેઓ બને માન્ય કરે છે. “આ કામ તમારે કરવું જ પડશે, ” આ પ્રકારને આદેશ કરવી તેનું નામ આજ્ઞા છે. ઉપપાત એટલે સેવા. આજ્ઞાપૂર્વક આદેશનું નામ વચન છે. પૂછાયેલા કાર્યના વિષયના નિયત ઉત્તરને નિર્દેશ કહે છે. સૂત્ર ૨૮ !
શ્રી ભગવતી સૂત્ર : ૩