Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श.३ उ.४ म.१ क्रियायाचित्र्यज्ञानविशेषनिरूपणम् ६०३ उव्विा समुग्याएणं समोहयं' वैक्रियसमुद्घातेन समवहतम् 'जाणरूवेणं जायमाणं' यानरूपेण यान्तं शिविकाधाकारवता वैक्रियविमानरूपयानेन गच्छन्तं 'जाणई' जानाति ? सम्यग्ज्ञानेन, 'पासई' पश्यति ? सम्यग् दर्शनेन ! भगवानाह-गोयमा ! अत्थेगईए' इत्यादि । हे गौतम ! अस्ति एककः भीवितात्मा कतमश्चिद अनगारः 'देव' वैक्रियशरीरमधिष्ठाय शिबिकादियाना कारेण वैक्रियविमानेन गच्छन्तमपि देवरूपेणैव पासई' पश्यति ‘णो जाणं पासई' तरह भावितात्मा जो अनगार है वह हे भदन्त ! देवको विमानद्वारा जाते समय कि जिस विमानको वह अपनी उत्तर विक्रियाद्वारा निष्पन्न करता है और जिस विमानका आकार शिविका आदि के आकार जैसा होता है तथा जो स्वयं वैक्रिय समुदघात से समयहत युक्त होता है क्या अपने सम्यकज्ञान से जानता है ? और अपने सम्यक्दर्शन से देखता है ? पूछने का तात्पर्य ऐसा है कि जिस अनगार को अवधिज्ञान आदिकी प्राप्ति हो चुकी है ऐसा साधु वैक्रियसमुद्घात से युक्त हुए देवको शिविकादिक आकारवाले विमान से जाते हुए जान सकता और देख सकता है क्या? अवधिज्ञान का विषय मूर्तिक पदार्थको द्रव्यक्षेत्र काल और भावकी मर्यादा को लेकर जानने का कहा गया है-देव और विमान मूर्तिक पदार्थ है अतः गौतमने ऐसा प्रश्न किया है। इसका उत्तर देते हुए प्रभु गौतमसे कहते हैं कि 'अत्थेगईए देवं पासई' हे गौतम ! कोई एक अनगार वैक्रिय शरीरका निर्माण करके अर्थात् उत्तरविक्रिया करके, ભાવિતાત્મા અણગાર, ક્રિય સમુઘાતથી યુકત થયેલા અને યાનરૂપે ગમન કરતા દેવને શું જાણી શકે છે અને જોઈ શકે છે? ઉપર જે યાન (વિમાનોની વાત કરી છે. તેનું દેવ પિતાની ઉત્તરવિક્રિયા દ્વારા નિર્માણ કરે છે. તે વિમાનને આકાર શિબિકા (પાલખી) આદિના જે હોય છે. તે વિમાનમાં ગમન કરતો દેવ પિતે પણ વૈક્રિય સમુદુઘાતથી યુકત હોય છે. ગૌતમ સ્વામીના પ્રશ્નને ભાવાર્થ એ છે કે જેને અવધિજ્ઞાન આદિ લબ્ધિની પ્રાપ્તિ થઈ એ અણગાર, વૈદિય સમુઘાતથી યુક્ત બનેલા દેવને શિબિકા આદિ આકારવાળા વિમાનમાં ગમન કરેતે શું જાણી શકે છે (સમ્યક જ્ઞાનથી જાણી શકે છે?) અને દેખી શકે છે સમ્યક્ (દર્શનથી દેખે છે?) અવધિજ્ઞાન દ્વારા મતિક પદાર્થોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ અમુક મર્યાદામાં જાણી શકાય છે. દેવ અને વિમાન મૂર્તિક પદાર્થો છે. તે કારણે ગૌતમ સ્વામીએ ઉપરોકત પ્રશ્ન પૂછ છે. भावी२ प्रभु गौतमने मी प्रमाणे पाम आये छे–'अत्थेगईए देवं पासई' उत्तर વિડિયા કરીને, પિતાની વૈક્રિયા શકિતથી રચેલા વિમાન દ્વારા જતાં દેવને, કોઈક
શ્રી ભગવતી સૂત્ર : ૩