Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
म.टीका श.३ उ.२ सू.१० देवानां पुद्गलप्रक्षेपप्रतिसंहरणादि निरूपणम् ४६९ 'महिडीए' महर्द्धिकः 'पुव्वं पिय' पूर्वमपि पिच्छावि' पश्चादपि उत्तरोत्तरक्रमेणापि 'सीग्धे' शीघ्रः वेगवान् स च शीघ्रगमनशक्तिमात्रापेक्षयाऽपिभवितुमर्हति अत आह -'सीहगईचेव' शीघ्रगतिश्चव भवति नाशीघ्रगतिरपि एवं 'तुरिए' त्वरितः अर्थात् जब पुद्गलको फेंका जाता है तब वह पहिले वेगकी प्रबलता होने के कारण एकदम शीघगतिवाला होता है और जैसे २ उसमें वेग की क्षीणता होने लगती है वैसे२ वह पीछे से मंदगति वाला हो जाता है यही कारण है कि ऊपर फेंका गया पुद्गल-लोष्ठादिक पदार्थ पीछे वापिस जमीन पर आकर गिरता है परन्तु 'देवेणं महिडीए पुचि पिय पच्छा वि सीहे मीग्घगईचेव' महर्द्धिक देवमें ऐसी बात नहीं है वह तो पहिले भी और पीछे भी उत्तरोत्तर क्रम से
भी शीघ्र वेगवाला होता है और शीघ्रगति वाला होता है । 'शीघ्रगति' यह पद इसलिये दिया गया है कि वह अशीनगतिवाला नहीं होता है । क्यों कि वेग से युक्तता तो शीघ्रगमन शक्तिमात्र की अपेक्षा से भी हो सकती है तात्पर्य कहने का यह है कि कोई वेगवाला पदार्थ ऐसा भी होता है कि जो शीघ्नगमन नहीं भी करता है उसमें केवल शीघ्रगमन करनेकी शक्तिमात्र ही रहती है अतःवह अशीघ्रगतिवाला भी होता है। सो ऐसी बात यहां न समझी जावे इसके लिये 'शीघ्र और शीघ्रगति' ये दो पद दिये गये જાય છે. એટલે કે જ્યારે પુદગલને ફેંકવામાં આવે છે ત્યારે શરૂઆતમાં તેને વેગ વધારે હોય તે પણ પછી ધીમે ધીમે તેને વેગ ઘટતું જાય છે. આ રીતે શરૂઆતમાં વેગની પ્રબળતાને લીધે તે મુગલ શીધ્રગતિવાળું હોય છે, પણ જેમ તે આગળ વધતું જાય છે તેમ તેમ તેના વેગની પ્રબળતા ઘટતી જાય છે, તેથી તે સદગતિવાળું થઈ જાય છે. એ જ કારણે ઉપર ફેંકવામાં આવેલ પથ્થર, દડો આદિ પદાર્થ નીચે આવીને ५ छ, ५४ हेवानी मतभा मे नथी. 'देवेणं महिड्ढाए पुचि पिय पच्छा वि सीहे सीग्धगई चेव' भद्धि हे तो ५३मातमा पy शी मने तिवा હોય છે. તેમના વેગમાં ઉત્તરોત્તર ઘટાડો થતો નથી. “શીઘ અને શીઘ્રગતિ” આ બે વિશેષણ આપવાનું કારણ નીચે પ્રમાણે છે-“શીઘગતિ પદ આપવાને ઉદ્દેશ એ છે કે તેઓ અશીધ્રગતિવાળા નથી. કેઈ વેગવાળે પદાર્થ એવો પણ હોય છે કે જે શીધ્રગમન નથી પણ કરતે-તેનામાં શીધ્ર ગમન કરવાની શક્તિ માત્ર જ હોય છે. તેથી તે અશીધ્રગતિવાળા પણ હોઈ શકે છે, અહીં એવું ન સમજવામાં આવે તે માટે “શીઘ અને શીધ્રગતિ પદ મૂક્યાં છે. મહદ્ધિક દેવે વેગવાન હોય છે અને શીઘગતિવાળા જ
શ્રી ભગવતી સૂત્ર : ૩