Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५४०
-
भगवतीसूत्रे मण्डितपुत्रः क्रिया जिज्ञासया श्रमणनिर्ग्रन्थस्य क्रियाधिकारित्वं पृच्छति'अस्थिणं भंते !' इत्यादि । हे भदन्त ! अस्ति खलु सम्भवत्येतत् 'समणाणं निग्गंथाणं' श्रमणानां निग्रंथानाम् ‘किरिया कज्जइ ' क्रिया क्रियते भवति ? अर्थात् श्रमणनिर्ग्रन्थस्य क्रिया संभवति नवा ? इति प्रश्नः। भगवानाहउस कर्म की वेदना होती है। कर्म के पहिले वेदना किसी तरह नहीं हो सकती है। क्यों कि वेदनात्मक अनुभव कर्मपूर्वक ही संभावित होता है । अतः विषयता के सम्बन्ध को लेकर वेदना के प्रति तादात्म्य भाव से विषय में ही-कर्म में ही-कारणता आती है क्योंकि कारणके विना कार्यकी असंभवता होने से कम के विना वेदनाका होना संभवित नहीं हो सकता हैं । इसलिये प्रथम कर्म ही होता है, पश्चात् उसकी वेदना होती है। इससे उल्टी बात नहीं होती है। इस प्रकार मंडितपुत्र को प्रभुने समझाया। ____ अब मंडितपुत्र क्रिया की जिज्ञासा से श्रमण निग्रन्थ श्री महावीर प्रभु से क्रिया के अधिकारी के विषय में पूछते है कि 'अत्थि णं भंते इत्यादि। 'अत्थि णं भंते ! समणाणं निग्गंथाणं किरिया कजई' हे भदन्त क्या यह बात संभवित है कि श्रमण निग्रन्थों के किया होती है अर्थात् श्रमण निग्रन्थों के क्रिया संभवती है? इसका उत्तर देते हुए શભ કર્મને જ લેવામાં આવ્યું છે. ત્યાર બાદ તે કર્મનું વદન થાય છે. કોઈપણ રીતે કર્મનાં પહેલાં કર્મનું વેદન સંભવી શકતું નથી, કારણ કે વેદનાત્મક અનુભવ કર્મપૂર્વક જ સંભવિત હોય છે. તેથી વિષયતાના સંબંધને અનુલક્ષીને વેદના પ્રત્યે તાદા
ભ્ય ભાવ હોવાથી વિષયમાં જ-કર્મમાં જ કારણતા આવી જાય છે, કારણ કે કેઈપણ કાર્ય કારણ વિના સંભવી શકતું જ નથી. આ રીતે કર્મનો અભાવ હોય તે કર્મવેદનને સદ્દભાવ સંભવી શકે જ નહીં. તે કારણે પહેલાં ક્રિયા (કર્મ) થાય છે અને ત્યાર બાદ કમનું વેદના થાય છે. એથી ઉલટી વાત બની શકતી નથી. આ રીતે ભગવાન મહાવીરે મંડિતપુત્ર અણગારના પ્રશ્નનનું સમાધાન કર્યું.
હવે મંડિતપુત્ર અણગાર ક્રિયાના અધિકારના વિષયમાં ભગવાન મહાવીરને આ प्रमाणे पूछे - अस्थि णं भंते ? समणाणं निग्गंथाणं किरिया कज्जइ ?' હે ભદત ! શ્રમણ નિગ્રન્થ દ્વારા ક્રિયા (કર્મ) થાય છે ખરી? એટલે કે શ્રમણ નિગ્રન્થ દ્વારા ક્રિયા સંભવે છે કે નથી સંભવતી ?
શ્રી ભગવતી સૂત્ર : ૩