Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२००
भगवतीसूत्रे रुद्रं वा, शिवं वा, वैश्रमणं वा, आयाँ वा, कुट्टनक्रियां वा, राजानं वा, यावत्सार्थवाहं वा, काकं वा, श्वानं वा, प्राणं वा, उच्च पश्यति, उच्चं प्रणामं करोति, नीचं पश्यति नीचं प्रणाम करोति यं यथा पश्यति तं तथा प्रणाम करोति, तत् तेनार्थेन गौतम ! एवम् उत्यते प्राणामी प्रव्रज्या ॥ सू० २० ॥ वा, कोकिरियं वा, रायं वा जाव सत्थवाहं वा काकं वा, साणं वा, पाणं वा, उच्च वो पासइ, उच्च पणामं करेइ) प्राणामी दीक्षा जिसने धारण करी होती है. उसके लिये यह कहा गया है कि वह जिसे देखे-इन्द्रको देखे, स्कन्दको देखे, रुद्रको देखे, शिवको देखे, वैश्रमणको देखे, आर्याको देखे, महिषासुरका मर्दन करनेवाली चंडिकाको देखे, राजाको देखे यावत् सार्थवाहको देखे, कौआ को देखे, कुत्ताको देखे, अथवा-प्राण-चाण्डालको देखे अथवा ऊँचे व्यक्तिको पूज्यश्रेष्ठ मनुष्यको, देखे तो उसे उसीरूप से वह सातिशय विनया. वनत होकर अच्छी तरह से प्रणाम करे । तात्पर्य यह है कि इस प्रव्रज्या को धारण किये मनुष्यका यह कर्त्तव्य हो जाता है कि वह जिसको भी देखता है-चाहे वह देव श्रेणिका हो चाहे मनुष्यश्रेणि का हो या पशुश्रेणिका हो-उत्तम हो या नीच हो कोई भी क्यों न हो उसे उसके लिये यथोचित आदरभावसे प्रणाम करता है। नीचे व्यक्तिको नीचे रूप में और उच्च व्यक्तिको ऊंचे रूप में प्रणाम करनेका इस प्रव्रज्या विधान है यही वात (नीयं पासइ नीयं पणामं करेइ-जं
सत्थवाहं वा, काकं वा, साणं वा, पाणं वा, उच्च वा पासइ, उच्च पणामं करेइ) પ્રાણાની દીક્ષા જેણે અંગીકાર કરી હોય છે, તેને માટે એ નિયમ બતાવ્યું છે કે તે જેને દેખે તેને તેણે વિનય પૂર્વક પ્રણામ કરવા જોઈએ. ઈન્દ્ર, છંદ, રુદ્ર, શિવ, वैश्रम, (२) आर्या, महिषासुरनु भईन ४२नारी (31, रात, सार्थवाड, 131, કૂતર, અથવા ચાંડાલ, જે કેઈને દેખે તેને તે અતિશય વિનય પૂર્વક પ્રણામ કરે છે કેઈ ઊંચી વ્યકિતને – પૂજ્યશ્રેષ્ઠ વ્યકિતને દેખે તે તે અતિશય વિનય પૂર્વક તેને પ્રણામ કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રાણામી દીક્ષા ગ્રહણ કરનાર વ્યકિતની એ ફરજ થઈ પડે છે કે તે જેને દેખે– ભલે તે દેવ શ્રેણિની વ્યકિત હોય, કે મનુષ્ય શ્રેણિની વ્યકિત હોય કે પશુણિની હોય, ઉત્તમ હોય કે નીચ હોય, ગમે તે શ્રેણિની હાય – પણ તેને આદરભાવથી પ્રણામ કરવા જોઈએ. નીચ વ્યકિતને નીચે રૂપે અને ઊચ્ચ વ્યક્તિને ઊંચે રૂપે પ્રણામ કરવાની વાત નીચેના સૂત્ર દ્વારા પ્રકટ ४। छे- नीथं पासइ नीयंपणामं करेइ - जं जहा पासइ तं तहा पणामं
શ્રી ભગવતી સૂત્ર : ૩