Book Title: Vishvamangal Granthmala Part 02
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan
Catalog link: https://jainqq.org/explore/005614/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ विश्वमंगल ग्रंथभाना વેણીશંકર મુરારજી વાસુ २) Jainationernational Sonal Cene Use Only ~ি annelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ વિશ્વમંગલ ગ્રન્થમાલા S૫૦, ૦ ભાગ-૨ BE : વેણીશંકર મુરારજી વાસુ wwwwwwwwwwwwwwwww૫www ૦૦ vraccaravane wળ કમલ પ્રકાશન ટ્રસ્ટ સ્કwwwwwwww૫wwwwww For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : કમલ પ્રાશન કેટ જીવંતલાલ પ્રતાપથી સંસ્કૃતિભવન, નિશાપોળ રિલીફ રોડ, અમદાવાદ ફોન : ૩૩૫૭૨૩ C/o૩૮૦૧૪૩ લેખક વેણીશ કર મુરારજી વાસુ પ્રથમ સંસ્કરણ : નક્લ ૧૦૦૦ દ્વિતીય સ ́રણુ : નકલ ૨૦૦૦ તૃતીય સંસ્કરણ : નકલ ૨૦૦૦ તા. ૧૫-૨-૧૯૮૯ વિ. સં. ૨૦૪૫ મૂલ્ય : રૂ. ૧૫૦૦ મુદ્રક : ભીખાભાઈ એસ. પટેલ ભગવતી મુદ્રણાલય, દૂધેશ્વર રોડ અમદાવાદ-૩૮૦૦૦૪ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ પેાતાના હાથે પેાતાના નાશ અંગ્રેજો તો આ દેશમાંથી ઉચાળા ભરી ગયા પણ તે પહેલાં યુનિવર્સિટીના શિક્ષણુ દ્વારા હજારા દેશી અંગ્રેજો તેમણે તૈયાર કરી દીધા હતા. આ દેશની ધરતીને કાયમી કબજો કરવા આ એક જ ઉપાય હતા કે દેશની પ્રજાને બધી રીતે બરબાદ કરી નાંખવી. આ માટે તેની સ ંસ્કૃતિના સર્વાંનાશ કરવો.” આ કાય` પરદેશીઓ કરવા જાય તેા પ્રજા વીફરે અને બળવા કરી બેસે એટલે દેશના જ લોકોના હાથે આ સર્વનાશને કાર્યક્રમ અમલી ખનાવવાનું અનિવાય` હતું. એ માટે જ દેશી અંગ્રેજોને તૈયાર કરવામાં આવ્યા. આજે તો એ ડીગ્રીધારી, પશ્ચિમપરસ્ત દેશી અંગ્રેજોની સંખ્યા લાખા સુધી પહોંચી ગઈ છે. આ દેશી અંગ્રેજોએ જાણે કે અજાણે એમને મળેલા શૈક્ષણિક પશ્ચિમી વારસાને કારણે સંસ્કૃતિનાં તમામ ક્ષેત્રોના મૂળમાં ધા મારી દીધા છે. મેાક્ષલક્ષી સંસ્કૃતિના વૃક્ષનાં તમામ અંગાને હચમચાવી નાંખ્યાં છે. આ શિક્ષિતાને શિક્ષિત કહેવા કે કેમ ? એ પણ એક સવાલ થઈ પડે તેવી તેમની પશ્ચિમ-પરસ્ત નીતિરીતિએ જોવા મળે છે. શ્રી વેણીશંકર મુરારજી વાસુ આ વિષયમાં સારી એવી જાણકારી ધરાવે છે. તેમના પ્રત્યેક વિચાર જુદા જુદા વિષયા ઉપર વેધ પ્રકાશ ફેંકે છે દાખલા, લીલા અને આંકડા એ દરેક લેખ પાછળનુ` એમનુ બળ છે. બેશક, આ લેખા સથા આધ્યાત્મિક ભૂમિકા પર નથી પરન્તુ આધ્યાત્મિક જીવન જીવવાના જન્મસિદ્ધ હક્ક ધરાવતી આર્યાવત ની મહાપ્રજાના સવનાશનાં ઘાતકી અને ભેદી શસ્ત્રો તે ખુલ્લાં પાડે છે. અને એ રીતે આય` મહાપ્રજાની મહાસા દીધી ધર્મપ્રધાન ચાર પુરુષાની સંસ્કૃતિની પુનઃસ્થાપના કરીને મહાપ્રજાના આધ્યાત્મિક સ્તરને મજબૂત કરવાના પ્રયત્નમાં આ લેખા પોતાના વિશિષ્ટ ફાળા નોંધાવે છે. શ્રી વાસુ જણાવે છે કે સાંસ્કૃતિક તત્ત્વને પશ્ચિમ-પરસ્ત ભેદી અને અણુડ નીતિરીતિના હાલના વેગથી પણુ નષ્ટ કરવાનું ચાલુ રાખવાનું આવશે તે ભારતીય પ્રજાનુ આયુષ્ય કદાચ સા-મસા વર્ષથી ઝાઝું નહિ હોય ! શ્રી વાસુની વિચારધારા ભારતીય પ્રજા સુધી પહોંચે તે તેમના મગજમાં પરદેશી એજન્ટોએ. જે ખાટા ખ્યાલા ભરી દીધા છે–જેના દ્વારા પ્રજાના તમામ જીવન સ્તરે હચમચી ઉઠષા છે-તે બધા જળમૂળથી ઉખડી જાય. અબજો રૂા.ના વ્યય, અવાર હિંસા અને વ્યાપક દુરાચારને પોષતી તમામ પ્રગતિવાદી વિચારસરણીઆને જોરદાર લપડાકા મારતી શ્રી વાસુની વિચારણા અલ્પતમ ધનવ્યય, અહિંસક પ્રણાલિ અને વિશુદ્ધ સદાચારાના નિર્માણુની બહુમુખી યોજનાથી ખીચાખીચ ભરેલી હાય તેમ દેખાય છે. જેના દ્વારા આત્મા મેક્ષભાવ તરફ્ ચેસષણે આગળ વધે તે વિચાર : તે પ્રચાર કે તે આચારને જ મારુ' અનુમેાદન હોય તે સહજ છે. શ્રી શ્રીપાળનગર વાલકેશ્વર, મુંબઈ – ૬ ગુરુપાદપદ્મરણ વિ. સ. ૨૦૩૩ દશેરા. પ'. શ્રીચન્દ્રશેખરવિજય For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ કમલ પ્રકાશન ટ્રસ્ટનું નિવેદન , ભારતીય પ્રાચીન પરંપરાઓને પુનર્જીવિત કરતી શ્રી વેણીશંકર મુરારજી વાસની ચિંતનધારાને અમે પ્રકાશિત કરી રહ્યા છીએ. લેખકશ્રીએ આર્યાવર્તની મોક્ષલક્ષી સંસ્કૃતિના એક અંગ-અર્થવ્યવસ્થાને પ્રધાનપણે આત્મસાત કર્યું છે. આ વિષયમાં તેમણે આશ્ચર્યજનક ખેડાણ કર્યું છે એમ તેમના વિચારે ઉપરથી સહજ રીતે કહી શકાય તેમ છે. ભારતની અર્થવ્યવસ્થામાં ગાયપ્રધાન તમામ પશુની અહિંસા પ્રધાનપણે ભાગ ભજવે છે એમ લેખક મક્કમપણે માને છે. .. • જો વિશિષ્ટ કેટિને પ્રતિભાવ આ પુસ્તકા દ્વારા પ્રજામાં પ્રગટ થાય તે લેખકના વિચારને વ્યવસ્થિત આકાર આપીને પ્રગટ કરતા રહેવાની અમારી ભાવના છે. વધુ પ્રમાણમાં પ્રચાર થાય તે હેતુથી જ ખોટ ખાઈને પણ આ ટ્રસ્ટ આ પુસ્તિકાનું પ્રાશન કરે છે. પિતાના વિચારોનું પ્રકાશન કરવા બદલ શ્રી વાસુને અમે અંતઃકરણથી આભાર વ્યક્ત કરીએ છીએ. લિ. ટ્રસ્ટી મંડળ, કમલ પ્રકાશન ટ્રસ્ટ પાન, અનુક્રમ અનં. પુસ્તકનું નામ ૧૧. યંત્ર-આધારિત છેષક અર્થવ્યવસ્થા ૧૨. ભારતની સંરક્ષણ છત્રી યંત્રો કે પશુઓ? ... ૧૩. અંગ્રેજોએ પ્રચારેલે ભારતને જુઠે ઇતિહાસ .... ૧૪. દૂધ ૧૫. હરિજન ૧૬. ભારતમાં માંસાહાર–પ્રચારની ભેદી ચાલ ૧૭. માતા અન્નશુદ્ધ; તે બાળક સત્ત્વશુદ્ધ ૧૮. શબ્દછળથી સંસ્કૃતિનાશ ૧૯ ફર્ટિલાઈઝર મતને વરસાદ ૧૧૧ ... ૧૩૮ ૧૬૯ ૨૦૧ .. ૨૩૦ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ [૧૧] યત્ર-આધારિત છેષક અર્થવ્યવસ્થા ૦ ભારતમાં મકાન બાંધવાની કળા ૦ સિમેન્ટ અને સ્ટીલનાં મકાને કેટલાં વર્ષ ટકશે? ૦ મકાનની તંગી પૂરી થશે ખરી? - ભારતમાં મકાન બાંધવાની કળા ભારતમાં છેક વેદકાળથી મકાન બાંધવાની કળા વિકસી છે. આર્યો પાંચ પ્રકારનાં મકાને બાંધતા એ ઉલ્લેખ મળે છે. તેઓઃ (૧) પથ્થરનાં (૨) ઈટોનાં (૩) લાકડાનાં (૪) ગારમાટીનાં અને (૫) પર્ણકુટી– ઝાડનાં પાનનાં મકાને બાંધતા. આ મકાને કોઈ પણ પ્રકાર એ. નથી, જે આપણાં દેશમાં બાંધી ન શકાય, અથવા તે એ બાંધવાનાં સાધને ઉપલબ્ધ ન હોય. કઈ સ્થિતિના માણસોએ કયા પ્રકારનાં મકાને બાંધવાં, મકાને બાંધવા માટેના સ્થળની પસંદગી અને શિલ્પકળા વિષે અનેક પુસ્તક લખાયાં હતાં. - દરેક માણસ પિતાના જીવનકાળ દરમિયાન નવું મકાન બાંધી શકતું નથી. નવાં મકાને બાંધે એવા ભાગ્યશાળી બહુ ઓછા હોય છે. દક્ષિણ ભારતમાં લગ્ન કરતાં પણ મકાનના વાસ્તુનું મહત્વ વધારે છે, કારણ કે દરેક મનુષ્યના જીવન દરમિયાન ઘરમાં લગ્ન-પ્રસંગે તે ઘણા આવે છે, પણું નવું મકાન બાંધવાને પ્રસંગ તે ત્રણ-ચાર કે તેથી પણ વધારે પેઢી સુધી આવતું નથી. કોઈક જ ભાગ્યશાળી પિતાનું નવું મકાન બાંધે છે અને પછી તેના વંશજો ચાર-પાંચ કે છ પેઢી સુધી તેનો ઉપયોગ કરે છે. મકાન ૧૦૦ થી ૩૦૦ વરસ કે તેથી પણ વધુ સમય સુધી ચાલે તેવું મજબૂત હેવું જોઈએ. આપણું દેશમાં મકાન બાંધવાની પ્રથા ગામડાઓમાં અને ભા. ૨-૧ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ શહેરમાં એકબીજાથી જુદી છે, કારણ કે બન્ને સ્થળોએ લેકની રહેણીકરણીમાં તફાવત છે. - રહેઠાણે બાંધવાં, ખેતી કરવી, જીવનજરૂરિયાતની ચીજોનું ઉત્પાદન તેમજ બીજા ઉદ્યોગ, કેળવણી વગેરે આર્થિક અને સામાજિક વ્યવસ્થાનાં અંગે છે અને જે પ્રકારની આર્થિક વ્યવસ્થા આપણે અપનાવીએ તે પ્રકારનાં ઉપર મુજબનાં તમામ અંગેના અને સામાજિક ઘાટ ઘટાય છે. આ દુનિયામાં બે પ્રકારની અર્થવ્યવસ્થા (૧) ભારતીય અર્થવ્યવસ્થા અને (ર) પશ્ચિમની શેષણર જીવશત્રુ અર્થવ્યવસ્થા. ભારતીય અર્થવ્યવસ્થાના પાયામાં ગેરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષા કરવાને સિદ્ધાંત રહે છે. રાષ્ટ્રના અને સંસ્કૃતિના પાયા રૂપ એ. ચારે બાબતે અતિ મહત્વની છે, એકબીજાના આશ્રયે રહેલી છે, અને એકબીજાથી સંકલિત છે આ ચારમાંથી એક પણ પાયે નાશ પામે કે નબળે પડે તે બાકીના ત્રણ પાયા પણ નાશ પામે. ' એક રક્ષક - ભારતીય અર્થવ્યવસ્થા જીવસૃષ્ટિનું રક્ષણ અને પિષણ કરવામાં માને છે. ક્યાંય કેઈનું શોષણ કરવાની ભાવના તેમાં દેખાતી નથી. શેષણ થઈ શકે તેવી શક્યતા સામે પણ તેમાં સાવધાની રાખવામાં આવી છે. એટલે તે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું ઉત્પાદન કઈ શ્રીમંત કે લાગવગવાળી વ્યક્તિઓ કે સંસ્થાઓના હાથમાં અથવા તે ખુદ રાજસત્તાના પણ હાથમાં રહેવા દેવાને બદલે તેનું વિકેન્દ્રીકરણ કરી ગામડાં. એના કારીગરને સોંપ્યું અને ચૂલે, ચરખે, ઘટી, વલેણું અને ખાંડણિયું એ પાંચેયને ઘરઘરને ઉદ્યોગ બનાવી દૈનિક યજ્ઞ રૂપે સ્વીકાર્યા. આ પાંચેય દૈનિક ગૃહ-યની સાથે મોટા આર્થિક સિદ્ધાંતે સંકળાએલા છે. For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ બીજે ભક્ષક પશ્ચિમની શેષણર અર્થવ્યવસ્થા યંત્ર, શોષણ, હિંસા અને દંભ કે છેતરપિંડી વડે ચાલે છે, આ દૂષણે આચર્યા વિના તેની હસ્તી રહી શકે નહિ. દુનિયામાં સંસ્થાની સ્થાપના, ૨૦૦ વરસ સુધી સંસ્થાનેનું શેષણ, બે વિશ્વવિગ્રહે, વિશ્વયુદ્ધોને પગલે પગલે એશીઆફ્રિકાના દેશમાં યુદ્ધો, બળવા, રાજદ્વારી હિંસાએ, અછતની સ્થિતિ, દુકાળે, ભૂખમરો, કુગા અને નેવેદિત રાષ્ટ્રનું પશ્ચિમની સત્તાઓ દ્વારા સહાયના નામે થતું કલ્પનાતીત શેષણ એ તમામ પશ્ચિમની શેષક જીવેશત્રુ અર્થવ્યવસ્થાનાં પરિણમે છે, એ અર્થવ્યવસ્થા માત્ર માનવીઓનું નહિ, માનવતા અને સંસ્કૃતિનું પણ પતન કરનારી છે. ભારતમાં લાગુ કરાએલી પશ્ચિમી અર્થવ્યવસ્થા: તેનાં પરિણામો આપણે ત્યાં એ અર્થવ્યવસ્થા અંગ્રેજોએ શરૂ કરી, અને આપણને એ વારસામાં આપતા ગયા. પરિણામે આપણા સમાજજીવનમાંથી જીવ સૃષ્ટિનું રક્ષણ અને પિષણ કરવાની ભાવને નષ્ટ પામી છે અને જીવન સુષ્ટિને એક યા બીજા બહાના નીચે સંહાર કરવાની આસુરી વૃત્તિ વિકસી રહી છે આ ઉપરાંત, આ અર્થવ્યવસ્થા શેષણ વિના ટકી શક્તી નથી અને આપણી પાસે શેષણ કરવા માટે સંસ્થાને નથી. પરિણામે એ અર્થ. વ્યવસ્થાને જીવતી રાખવા સમગ્ર પ્રજાનું એક યા બીજી રીતે શેષણ થઈ રહ્યું છે. આ સ્થિતિ આપણને વર્ગવિગ્રહમાં કે પડેશી સાથેના યુદ્ધમાં હોમી દે. . કુદરતે આપેલી અણમોલ સંપત્તિઓ સમૃદ્ધ પશુધન, ગીચ વિસ્તૃત જંગલ, જમીનની શ્રેષ્ઠ ફળદ્રુપતા અને વિશાળ જળરાશિએ એ આપણને કુદરતે આપેલી અણમેલ સંપત્તિ છે. શેષક અર્થવ્યવસ્થાને વારસો જાળવી રાખીને આપણે એ ચારે પ્રકારની સંપત્તિને નાશ કરી નાખે છે... એ અર્થવ્યવસ્થા વડે માલેતુજાર થએલી વ્યક્તિઓ કે સંસ્થાઓ દ્વારા દરેક ક્ષેત્રમાં શેષણને ભેગ બન્યા છીએ. રહેઠાણ ક્ષેત્રે તે For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Àાષણખારીએ ભયંકર સ્થિતિ સર્જી છે અને શહેરાની ફૂટપાથા ઉપર માનવભ’ગારાના ગંજ ખડકથા છે, જ્યાં માનવતા અને સંસ્કૃતિ એ ભંગારાના ગંજ નીચે છૂંદાઈ રહી છે. બન્ને વચ્ચેના તફાવત તમે આપણાં જૂનાં શહેરા અને અંગ્રેજોએ બાંધેલા મુંબઈ શહેરને જુએ તે બન્ને વચ્ચે બહુ માટે તફાવત જણાશે. જૂનાં શહેરનાં મકાના સદી સુધી સારી હાલતમાં રહી શકે તેવાં મજબૂત અને આપણા ધાર્મિક, સામાજિક અને પ્રણાલિકાગત રીતરિવાજો પાળવાની દરેક સગવડવાળાં છે. માટા ભાગનાં મકાને પેાતાની માલિકીનાં અને પેાતાને રહેવા માટે જ બંધાતાં. દરેક કુટુંબને રહેવા માટે તેની પેાતાની માલિકીનું મકાન હોવું જોઈએ, એવું લેાકમાનસ હતું. પછી ભલે તે એક મોટું મકાન હાય કે નાનું ઝુંપડું. મુંબઇમાં જે મકાન બંધાયાં તે લેાકની ગરજને લાભ લઇને તેમનું શાષણ કરવાના ઇરાદાથી આપણા ધાર્મિક કે સામાજિક રીતરિવાજો પાળવાની કોઈ જાતની સગવડ વિનાનાં માનવજીવનની તંદુરસ્તી કે સલામતીની વ્યવસ્થા વિનાનાં બંધાયાં. શેષક અર્થવ્યવસ્થાના વિકાસ થતાં જે નવાં શહેર બંધાયાં તેમાં શેાષક અર્થવ્યવસ્થાના અંગરૂપ બનેલા રહેઠાણ ક્ષેત્રે લેાકાનું શેષણ શરૂ થયું. લેકની કમાણીના મોટા ભાગ ભાડાં અને તંદુરસ્તી જોખમાવે એવાં અંધારીઆ, ગંધ મારતાં રહેઠાણેામાં રહેવાથી થતા રાગે માટેની સારવારના ખર્ચમાં તણાઈ જવા લાગ્યા. મુંબઈમાં જે બને છે તેના પ્રત્યાધાત આખા દેશમા પડે છે. ધીમે ધીમે સમગ્ર દેશમાં મેધવારી અને શેાષણખારી શરૂ થઇ. ગરીબીના પંજામાં પ્રજા ભીંસાવા લાગી.. અંગ્રેસની ભારત-વિરોધી નીતિને લીધે પ્રજાની આવક ઓછી થતી જતી હતી અને ખર્ચ વધતા જતા હતા. લેાકેાની પેાતાની માલિકીનાં પેાતાને રહેવા માટે મકાના બાંધવાની સ્થિતિ નબળી પડતી. જતી હતી. જેમની પાસે સમૃદ્ધિ હતી તે મુંબઈનાં મકાનામાંથી For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ ભાડાની મબલખ આવક થતી જોઈને ભાડું ખાવા માટે મકાને બાંધવા લાગ્યા. પ્રજા ધીમે ધીમે ગરીબી અને મેઘવારીની ભીંસમાં આવતી ગઈ. એટલે મકાનમાલિક મટી લેકે ભાડાના મકાનમાં રહેવા લાગ્યા એ રીતે તેઓને માસિક ખર્ચ વધે અને ધીમું શેષણ શરૂ થયું. પથ્થરનાં ને ઈંટનાં મકાને પ્રથમ વિશ્વવિગ્રહ પહેલાં શહેરમાં પથ્થર કે ઈંટનાં મકાને બંધાતાં. તેમાં સ્ટીલ કે સિમેન્ટને કશે વપરાશ ન હતે. ચૂને અને રેતી મેળવી, તેમાંથી બળદ કે પાડા વડે ખેંચાતા વજનદાર પથ્થરના ઘાણા વડે ગાર કરી તેના વડે મકાનનું ચણતર કરતા. ઘાણામાં ગાર ઉપર બળદ એક સો વખત પથ્થર ફેરવે, પછી તેને ર૪ કલાક રાખી * મૂકે, એટલે એ ગારે સિમેન્ટ એટલે મજબૂત થાય, અને ત્રણ દિવસ સુધી એ ઘાણે ફેરવે તે સિમેન્ટ કરતાં સાત ગણે મજબૂત થાય. આવાં મકાને ઘણુ મજબૂત થતાં અને સસ્તાં પણ પડતાં. બહુમાળી કે એકમાળી મકાને દેશના અતિશય મોટા વર્ગને ખપનાં નથી. તેમને માત્ર છાપરાં કે અગાશીવાળાં બે થી પાંચ રૂમનાં મકાને, તેમના કુટુંબની વિશાળતાના પ્રમાણમાં મળી શકે તે ઘણું છે. આવાં મકાને માટે સ્ટીલ કે સિમેન્ટની બિલકુલ જરૂર નથી. એટલે સિમેન્ટની તંગીને મકાનની તંગી સાથે સાંકળી લેવી એ માત્ર લેકેને છેતરવાનું કાર્ય છે. સિમેન્ટ અને સ્ટીલનાં મકાનેથી કોને લાભ થશે? " શોષક અર્થવ્યવસ્થાએ પિતાને પંજે પસાર્યો. દેશમાં પહેલવહેલી - સિમેન્ટ-ફેરી કદાચ પહેલા વિશ્વવિગ્રહ દરમિયાન કે તેની પહેલાં શરૂ થઈ. એ ફેકટરીને પગલે બીજી પણ આઠ દશ સિમેન્ટ-ફેક્ટરીઓ ચાલુ થઈ. - પરંતુ લોકોને સિમેન્ટનું ખાસ કંઈ આકર્ષણ નહોતું. લેકે ઈટ કે પથ્થરનાં મકાને રેતી-ચૂનાના ગારા વડે બાંધી લેતાં અને આવાં મકાને ૧૦૦ થી ૩૦૦ વરસ સુધી ખૂબ સારી હાલતમાં રાખી શકતાં. For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ તેનાથી પણ વધુ જૂનાં મકાના, ૫૦૦-૭૦૦ વરસના જૂના કિલ્લા, દિલ્હીના કુતુબમિનાર અને એવી ખીજી ઇમારતા માજે પણ મજબૂત હાલતમાં જોવા મળે છે, કે જેમાં સ્ટૌલને એક ટુકડા કે સિમેન્ટની એક કાંકરી પણુ વપરાઈ નથી. સિમેન્ટની ફેકટરીએ સ્થપાઈ પણ તે લેાકેાને આકષી શકી નહીં. પરિણામે એ ઉદ્યોગ પડી ભાંગવાની સ્થિતિમાં આવી પડયો. શેરબજારમાં સિમેન્ટ કંપનીના ૧૦૦ રૂપિયાના શેરના ભાવ માત્ર ૩૦-૩૫ રૂપિયા થઈ ગય.. પણ ઉદ્યોગપતિઓની સ્કોલરશીપ લઈને તૈયાર થયેલા એન્જિ નિયરોએ મકાનાના બાંધકામમાં સિમેન્ટ વાપરવાનું શરૂ કર્યું. વળી પરદેશમાં, ખાસ કરીને મધ્યપૂર્વના પ્રદેશમાં સિમેન્ટની નિફાસનું ક્ષેત્ર ખૂલ્યું. નવા તૈયાર થતા એન્જિનિયરા જ મકાને બાંધી શકે એવા કાયદા થયા. રેતી—ચૂનાના ગારા વડે ઇટ—પથ્થરતાં મકાના બાંધી આપનાર મિસ્ત્રીએને પાછળ હડસેલીને આગળ આવેલા ઇજનેરોએ સિમેન્ટના વપરાશને વેગ આપ્યા, અને પછી તેા સિમેન્ટ ઉદ્યોગ એવેદ તા સમૃદ્ધ થઈ ગયા કે તેના ૧૦૦ રૂપિયાના શેરના ભાવ જે ૩૦૩૫ રૂપિયા થઈ ગયા હતા, તે ૬૦૦-૭૦૦ રૂપિયા સુધી પહેાંચી ગયા. સિમેન્ટના વપરાશ વધવાથી નદી કે દરિયાકિનારેથી રતી લઈ આવતા અને ચૂના બનાવતા લાખા મજૂરા અને કારીગરો બેકાર બન્યા. પથ્થર ઘડનારા લાખા કારીગરી એકાર અન્યા. લાભ માત્ર સ્ટીલ અને સિમેન્ટ ઉદ્યોગને અને તેમના જૂજ વેપારીઆને જ થયેા. પથ્થર અને રેતી—ચૂનાના ગારામાંથી મકાના માંધનાર હરીફાઈમાંથી દૂર થયા, એટલે સિમેન્ટ અને સ્ટૌલ ઉદ્યોગેાએ ભાવ વધારી મૂકયા. હવે મકાના મોંઘાં થવા લાગ્યાં. એના વળતર રૂપે ભાડું લેવાની વૃત્તિ જાગી. તેમાંથી શેાષણ કરવાની વૃત્તિએ જોર પકડયુ.. એટલે વધુ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ ને વધુ ભાડું લેવાની, પાઘડી લેવાની, નબળું બાંધકામ કરવાની વૃત્તિ જાગી. નબળાં બાંધકામને કારણે મકાને જલદી જર્જરિત થવા લાગ્યાં. તેમની મરામત ખૂબ મેંઘી પડવા લાગી. જર્જરિત મકાનની સંખ્યા વધતી ગઈ, તેમ તેમ મકાનની અછત વધતી ગઈ, જેના પરિણામે વધુ ભાડું, મોટી રકમની પાઘડી; અને જુદાં જુદાં બહાનાં નીચે લેકનું શેષણ અને સતામણ વધી પડ્યાં. શેષક અર્થવ્યવસ્થાને ભોગ બનેલાં ગામડાં શોષક અર્થવ્યવસ્થાએ પકડ જમાવી તે પહેલાં ગામડાં સ્વાવલંબી અને સમૃદ્ધ હતાં, પણ એ અર્થવ્યવસ્થા જેમ જેમ પકડ જમાવતી ગઈ તેમ તેમ ગામડાંઓ શેષણને ભેગ બની બેકારી, ગરીબી અને બિમારીઓનાં વમળમાં સપડાયાં. સાધનસંપન્ન, શ્રીમંત અને ભારે લાગવગવાળા અને સરકારથી રક્ષિત એવા ઉદ્યોગોની સામે હારી જઈને ગામડાઓને કારીગરે પિતાનાં ગામડાંઓમાંના ધંધા સંકેલી લઈ, સદીઓ જૂનાં ઘરબાર છોડી, રોજીરોટી માટે સ્થળાંતર કરી શહેરમાં આવવા લાગ્યા. એટલે શહેરમાં મકાનની તંગી શરૂ થઈ અને મકાનના તેમ જ જમીનના ભાવ વધવા લાગ્યા. આ સ્થિતિને લાભ લઈ વધુ ને વધુ મજલાના મકાને બાંધવાનું શરૂ થયું અને જમીનના ભાવમાં કલ્પનાતીત ઉછાળો આવ્યો. મેંધી જમીનના બહાના નીચે મકાનની કિંમત પણ ચારથી પાંચ ગણું વધી ગઈ.. ગામડાઓમાંથી સ્થળાંતર કરીને આવેલા કારીગરે કે શહેરમાં બે-ત્રણ પિઢીથી વસતા અને પડવાને વાંકે ઊભેલાં જર્જરિત મકામાં . - મોતના મુખમાં રહેતાં ગરીબ કે મધ્યમ વર્ગનાં કુટુંબે આ નવાં અંધાતાં બહુમાળી મકાનમાં વસી શક્યા નહિ પણ દાણચેરી, કરચેરી, કાળાબજાર, લાંચરૂશવત વગેરે રસ્તે મબલખ કમાણી કરનાર For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ વેપારીઓ કે અમલદારને એમની છૂપી આવક છુપાવવા અને તેમાંથી કરમુક્ત વધુ કમાણી કરવા આવાં મોટાં મકાને આશીર્વાદરૂપ થઈ પડયાં. જ્યારે બીજી તરફ સેંકડો જર્જરિત મકાને મરામત ન થવાથી પડતાં જાય છે, અનેક માનવીઓ એમના કાટમાળ નીચે દબાઈને મૃત્યુ પામે છે. હજારે કુટુંબે બેઘર બનીને ઝુંપડપટ્ટીઓનાં કાચાં, કેઈ જાતની સગવડ વિનાનાં મકાનમાં ભારે ભાડું અને પાઘડી આપીને આશ્રય મેળવે છે. મકાનની તંગી પૂરી થશે ખરી? - “ઇન્ડિયાઃ ૧૯૬૬માં પ્રસિદ્ધ થએલા આંકડાઓ મુજબ ૯૩ . લાખ મકાનની શહેરમાં અને પ૬૭ લાખ રહેઠાણની ગામડાંઓમાં મળી દેશમાં કુલ ૬ કરોડ ૬૦ લાખ મકાનની તંગી છે. મકાનની આ અછતને પહોંચી વળવા અબજો રૂપિયાની રોજનાઓ થઈ. એ જનાઓમાં ૨૫ વરસમાં ઘણાં નવાં મકાને બંધાયાં, છતાં મકાની અછત, કિંમત અને ખાલી જમીનના ભાવ વધતા જ જાય છે. ' લાખે કે ફૂટપાથ ઉપર ગંદી ઝુંપડપટ્ટીઓમાં કઈ પણ જાતની સગવડ વિના, હવામાન સામે રક્ષણ વિના અને ઘણી વખત તે ઉઘાડા આકાશ નીચે જીવન ગુજારે છે. ત્રણ ત્રણ પેઢીથી એક કે ડબલ રૂમમાં રહેતાં કુટુંબે પણ જીર્ણ-જર્જરિત થએલી જૂની જગાએ છોડી ઝૂંપડપટ્ટીઓમાં રહેવા જવા લાગ્યા છે. રહેણાક મકાને કરતાં ઝૂંપડપટ્ટીઓની અને ઝૂંપડપટ્ટીઓ કરતાં તેમાં વસનારા દુર્ભાગીઓની સંખ્યા ઝડપભેર વધતી જાય છે. પાછા ગામડાંઓમાં મોકલે શહેરમાં મકાનોની ખેંચ પડવાનાં બે કારણ છેઃ (૧) ગામડાંએના લેકેનું શહેરોમાં સ્થળાંતર અને (૨) સ્ટીલ તેમ જ સિમેન્ટ ઉદ્યોગોએ વધારી મૂકેલા ભાવને કારણે જૂનાં મકાનોની મરામતનું અટકી પડવું. For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ગામડાઓના ગ્રામ્ય-ઉદ્યોગને મેટા યંત્ર-ઉદ્યોગ સામે રક્ષણ આપીને આવેલા લાખો કારીગરોને પાછા ગામડાંઓમાં મોકલવામાં આવે તે શહેરોમાં મકાને અને જમીન ઉપરનું દબાણ ખૂબ ઘટી જાય અને માનવ-જરૂરિયાતને પ્રથમ પસંદગી આપીને ઉદ્યોગની મોટર અને મોટરલેરીઓ માટે સિમેન્ટના રસ્તા બાંધવાનું થડે સમય મેકૂફ રાખીને શહેરનાં જૂનાં મકાનની મરામત માટે સિમેન્ટ છૂટે કરવામાં ન આવે તે શહેરમાં મકાનની તંગી હળવી થઈ શકે. ગોવધબંધી સાથે જોડાએલા અનેક ફાયદા ગામડાઓમાં પાછા ફરેલા લોકોને નવા મકાન બાંધવા અથવા જૂનાં મકાનની મરામત કરવાનું સુગમ બને, તેમને જીવન જરૂરિયાતની ચીજે સહેલાઈથી મળી શકે તેમ જ ખેતીનું ઉત્પાદન વધે અને ઉત્પાદનખર્ચ ઘટે તે માટે સંપૂર્ણ ગોવધબંધી કરવી જોઈએ. સંપૂર્ણ વધબંધી કરવામાં આવે તે દેશમાં પહેલે જ વરસે દસ કરોડ ટન છાણને પુરવઠો વધે અને પાંચ વરસમાં ગામડાંઓનાં મનની, બળતણની અને ખાતરની તંગીને પહોંચી વળાય. ' 'સંપૂર્ણ વધબંધી કરીને ખાતર તેમ જ બળદને પુરવઠો વધારવામાં આવે તે જ ખેતી સમૃદ્ધ થાય, ઉત્પાદનખર્ચ ઘટે અને લોકોનું ખર્ચનું ધોરણ નીચે આવી તેઓ બચત કરી શકે. એટલું જ નહિ, ખેતી સાથે સંકળાએલા ગ્રામ-ઉદ્યોગ અને ગૃડ-ઉદ્યોગ ફરી. પગભર થાય અને બેકારીને અંત આવે. " અનાજના ભાવ નીચા આવે તે શહેરમાં મજૂરીના દર સસ્તા થાય, અને જૂની ઢબનાં એટલે કે રેતી-ચૂનાના ગાર વડે ઈટ કે પથ્થરનાં સસ્તાં અને ટકાઉ (સે વરસથી વધુ ચાલે એવાં) મકાને બાંધી શકાય. એ રીતે શહેરમાં મકાનની તંગીને, વધતા ભાડાને અને ભાવને. કાબૂમાં રાખી શકાય. સ્ટીલ અને સિમેન્ટનાં મકાને બંધવાનું બંધ કરો પણ જે સ્ટીલ અને સિમેન્ટનાં જ મકાન બાંધવાને આગ્રહુ. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૦. રાખવામાં આવે તે આપણે કદી મકાનની તંગીને નિવારી શકશું નહિક કારણ કે આપણું સિમેન્ટનું વાર્ષિક ઉત્પાદન ૧ કરોડ ૪૪ લાખ ટનનું છે. તેમાંથી મોટા ભાગ રસ્તા બાંધવામાં અને લશ્કરી વપરાશમાં જાય છે. સિમેન્ટનું ઉત્પાદન અપૂરતું છે. આધુનિક મકાને બાંધવામાં ખર- ચાએલા પૈસાને મોટો ભાગ સ્ટીલ અને સિમેન્ટના ઉદ્યોગે, અને બાધકામના મેટા ઈજનેરોના હાથમાં જાય છે. મજૂરોને ભાગે બહુ ઓછા પૈસા આવે છે. વળી, મજૂરે જીવના જોખમે આવાં બહુમાળી મકાને બાંધે છે તેમણે તે ઉઘાડા આકાશ નીચે ગંદી ઝુંપડપટ્ટીઓમાં જ રહેવું પડે છે. મોટી આલિશાન ઈમારતે બાંધી આપનારા આ. મજૂરના પૌત્રોના પ્રપૌત્રોને પણ પિતાનું સારું એવું નાનકડું મકાન રહેવા માટે મળી શકશે કે કેમ તે પણ શંકાસ્પદ છે. ) જે પથ્થર કે ઇંટનાં મકાને રેતી-ચૂનાના ગારા વડે બંધાય તે તે મકાને પાછળ ખરચાએલા પૈસા બાંધકામના કારીગરે, તેમ જ ઈટ, પથ્થર અને રેતી–ચૂનાના વેપારીઓમાં લગભગ સરખે ભાગે વહેંચાઈ જાય. સિમેન્ટ અને સ્ટીલને મકાન બાંધવામાં ન વાપરીએ તે તે બને ચીની નિકાસ કરીને દેશ ઉપરના દેવાને બેજને ગજ કંઈક એ છે. કરી શકીએ. ઈસવીસનની સાતમી સદીમાં જ્યારે કેઈએ સિમેન્ટનું નામ પણ. નહેાતું સાંભળ્યું ત્યારે નેપાલના રાજા અંશુ વર્માએ “કલાસકુટ ભવન” નામને સાત મજલાને વિશાળ મહેલ બાંધે હતે. તેનું છાપરું તાંબાનું હતું અને તેના સહુથી ઉપરના મજલાના હેલમાં દશ હજાર માણસે બેસી શક્તા. ચાઈનીઝ મુસાફર વાંગ-હુમ-ચે આ ભવ્ય મહેલ. -જોઈને આશ્ચર્યચક્તિ થઈ ગયું હતું. સંપૂર્ણ ગોવધબંધીની પાછળ સબળ આર્થિક કારણે શહેરોમાં અને ગામડાઓમાં મકાનની ખેંચ પડવાનું કઈ વાજબી કારણ નથી. એ તે આપણે સ્વીકારેલી શેષક અર્થવ્યવસ્થાનું જ સીધું પરિણામ છે. છેલ્લાં ૧૧૮ વરસથી આપણા દેશમાં ગાયે. For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ કપાતી રહી છે. પરિણામે અનાજ, પાણી, વાહનવહેવાર, બળતણુકેળવણું, રહેઠાણે, પિષણ વગેરે અનેક ક્ષેત્રોમાં મુશ્કેલીઓને ગુણાકાર થયા કરે છે. આપણે આપણું બંધારણમાં મફત કેળવણીને આદર્શ રાખે છે, છતાં ૩૦ વરસમાં છ લાખ ગામડાંઓમાં છ લાખ નિશાળે. બધી શક્યા નથી, અને અમુક વર્ગની લાગવગને લીધે કેળવણનું . માળખું એવું વિકૃત બનાવી નાખ્યું છે કે કેળવણી બ્રિટિશ રાજયમાં હતી તેના કરતાં દશ ગણ મેંઘી થઈ ગઈ છે. સ્ટીલ-સિમેન્ટ વડે છે લાખ નિશાળે બાંધવાનું આપણું ગજું નથી. એની જરૂર પણ નથી. માત્ર સંપૂર્ણ ગેવધબંધી કરીએ તે ત્રણ જ વરસમાં દરેક ગામડે. નિશાળ બાંધી શકીએ. ગામડાંઓમાં નિશાળે ગારમાટીની જ બાંધવી. જોઈએ. આમ સંપૂર્ણ ગોવધબંધીની માંગણી પાછળ જે અનેક આર્થિક કારણે છે, તેમાં ગામડાંઓમાં નિશાળે અને કરોડે માનવીઓ માટે રહેઠાણે બાંધવાનાં કારણોને સમાવેશ થાય છે. - પંચવર્ષીય યોજનાઓઃ પ્રજાને યોજનાબદ્ધ રીતે મારી, નાખવાનાં કાવતરાંઓ સિવાય શું છે? ૦ વ્યવસ્થિત રીતે બેકારીને અપાયેલો જન્મ ૦ ગરીબના નિસાસા અણુરજ કરતાં ભયંકર નીવડશે ૦ ઓ પ્રજાજનો જાગે! ભારતની કુદરતી મૂડી. મનુષ્ય જનમે તે જ સ્થળે તેને રેજી, રેટી અને રહેઠાણ મળવા જોઈએ. ભારતીય અર્થવ્યવસ્થામાં બેકારી અને બેઘરપણાને કેઈ સ્થાન નથી. એ અર્થવ્યવસ્થામાં માનવશક્તિ અને પશુશક્તિ એની સાચી. મૂડી છે. એ મૂડી સ્વયં ઉત્પન્ન થાય છે. એને મેળવવા શેરબજારમાં જવું પડતું નથી. નવા કરના બેજા નીચે પ્રજાને પીસવી પડતી નથી કેપરદેશનું કરજ કરવું પડતું નથી. For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વિનાશ નોતરતા યંત્રોને બેફામ ઉપયોગ પશ્ચિમની શેષક અર્થવ્યવસ્થા યંત્ર ઉપર આધારિત છે. એટલે માનવજીવન તેમ જ પશુવન ગૌણ બની જાય છે. ગૌણ બનેલા માનવી બેકાર બને છે, પશુઓ મોતને ઘાટ ઊતરે છે. એ અર્થવ્યવ સ્થાની મૂડી રૂપિયામાં અંકાય છે. એ ચાલુ રાખવા વારંવાર નવી મૂડી ઊભી કરવી પડે છે, જાતજાતના પ્રપંચ કરવા પડે છે અને આંકડાની ઇન્દ્રજાળથી લેકોને છેતરવા પડે છે. * * યંત્ર-આધારિત અર્થવ્યવસ્થામાં યંત્ર ઘસાઈ જાય ત્યારે તેમાં "રેકેલી મૂડી નાશ પામે છે. નવાં યંત્રો માટે નવી મૂડી ઊભી કરવી પડે છે. દશ વરસે એ યંત્રો ઘસાઈ જાય ત્યારે નવાં યંત્રો ખરીદવા -મૂડી જોઈએ. તે માટે કમાણીમાંથી ઘસારાકુંડ ખાતે અમુક રકમ જમા. કર્યા કરવી પડે છે. નફામાંથી આ ઘસારાકુંડને હિસ્સ મેળવવા ઉત્પાદિત માલના નફાને ગળે વધારે પડે છે. એટલે એ બે વાપરનાર - ઉપર પડે છે. - મનુષ્ય અને પશુને બાજુએ હડસેલી યંત્રોને બેફામ ઉપયોગ કરીને પ્રજાઓનું શોષણ કરવાના દુષ્ટ ઈરાદા પાર પાડવા માટે કુદરતે આપેલી : અમૂલ્ય ખનિજસંપત્તિને બેફામ દુર્વ્યય થાય છે. યંત્રો ઉપર કબજે - જમાવી બેઠેલે એક અતિશય નાને વર્ગ સમસ્ત માનવજાત, તેમ જ કુદરતી સંપત્તિઓનું બેફામ શોષણ કરે છે અને એક યા બીજા બહાના નીચે પશુઓને મોતને ઘાટ ઉતારે છે. છતાં આ બધાં પાપી કૃત્ય કરતાં તે વિશ્વશાંતિની, ગરીબી હટાવવાની વાત કરતાં કે ભૂખમરે - નાબૂદ કરવાનાં દાંભિક પ્રવચને કરતાં એ કદી થાકને નથી. સ્વયંસંચાલિત ભારતીય અર્થવ્યવસ્થા માનવશક્તિ અને પશુશક્તિ સંચાલિત તેમ જ કુદરત સાથે તાલ 'મિલાવતી ભારતીય અર્થવ્યવસ્થા, ગોરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષાના ચતુર્વિધ કાર્યક્રમ સાથે એક વખત અમલમાં મૂકે, પછી એ સ્વયંસંચાલિત બની જાય છે. એને ચાલુ રાખવા નિત નવા કરવેરા, પરદેશી કરજ કે આંકડાની ઈન્દ્રજળની જરૂર પડતી નથી. માનવ અને For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ પશુરૂપ તેની મૂડીને પુરવઠો વણથંભ્ય ચાલુ જ રહે છે, અને એના ઉત્પાદન તેમ જ નફાની સમાન વહેંચણના નામે કઈ જાતનાં નિયંત્રણ લાદવાની જરૂર પડતી નથી. ઉત્પન્ન થએલી ચીજવસ્તુઓ અને નફે સહુની કાર્યક્ષમતા અને મજૂરીના પ્રમાણમાં વહેંચાઈ જાય છે. ભારતીય અર્થવ્યવસ્થામાં લાઈસન્સ, ફટા, ભાવનિયંત્રણ, માલની હેરફેર ઉપર નિયંત્રણ વગેરે દૂષણેને પણ સ્થાન નથી. ભારતીય અર્થવ્યવસ્થામાં માનવી જન્મે છે તે જ ઘરમાં એ રહે છે. ધધ કરે છે. રેજીરેટી પેદા કરે છે અને પિતાનાં વંશવારને એ ધંધે શીખવે છે. કુદરતે બક્ષેલી અમૂલ્ય સંપત્તિને, માનવજાતનું શેષણ કરવા અને જીવસૃષ્ટિને સંહાર કરવા તે દુરુપગ નથી કરતે પણ સમસ્ત જીવસૃષ્ટિનું પિષણ કરવા તે તેને કુશળતાથી સદુપયોગ કરે છે. બેકારી કયાંથી ટપકી પડી? આવી અર્થવ્યવસ્થા પેદા કરનારા આ દેશમાં બેકારી કક્યાંથી પડી? બેકારીનાં જોડાપૂર ક્યાંથી ફરી વળ્યાં? એ વિચાર કરવા જેવું વિષય છે. પણ પશ્ચિમી અર્થવ્યવસ્થાના ધારદાર પ્રચારના ષડયંત્ર અને અંગ્રેજી ભાષાના જ્ઞાનની ભભકે લેકેની વિચાર કરવાની શક્તિ જ હણ નાખી છે અને બેકારીને વસ્તીવધારાના પ્રચાર સાથે સાંકળી લઈને ખરી સ્થિતિ ઉપર પડદે પાડી એ પડદા ઉપર “વસતીવધારા”નું લેબલ લગાડી દીધું છે. . . મૂળમાં ગેવધ. . આ દેશમાં ફેલાએલ ગરીબી, બિમારી, બેકારી અને બેઘરપણાની આફતનાં મૂળ વધની નીતિમાં રહેલાં છે. આ બાબત લોકોની નજરે ન ચડે માટે આપણું ગાની દેશપરદેશમાં બદનામી કરવાની, તેમને વખોડવાની અને લેકની નજરે ન ચડે એવાં પગલાંઓ દ્વારા તેમને ખતમ કરવાનાં પગલાંને અમલ કરવાની કોઈ જ તક, શેષક અર્થવ્યવસ્થામાંથી લાભ ઉઠાવનારા માણસે જતી કરતા નથી. - રોજી, રોટી અને રહેઠાણ મેળવવા માટેનાં મુખ્ય સાધને ભારતે ગેરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષા દ્વારા વિકસાવ્યાં હતાં. સરકારથી. For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ રક્ષાયેલી શોષક અર્થવ્યવસ્થાના ધુરંધરો દ્વારા ઉપરનાં ચારે સાધનેને જેમ જેમ નાશ થતે ગમે તેમ તેમ દેશમાં ગરીબી, બેકારી, બિમારી - અને બેઘરાણાનાં ઘોડાપૂર ફરી વળ્યાં, * હરિજન કેમ બેકાર કેમ બની? મેં વારંવાર જણાવ્યું છે તેમ ૧૮૫૯ થી ૧૨ સુધીનાં ૪૩ -વરસમાં અંગ્રેજોએ આપણા દેશનાં ૩૦૦ કરોડ ગાયે, બળદે કાપીને તેમનું ચામડું નિકાસ કરી નાખ્યું. પરિણામે એકીસાથે લાખે હરિજન કુટુંબો બેકાર બની ગયાં, કારણ કે કુદરતી મોતે મરતાં તમામ પશુઓ તેમને મફત મળતાં અને તેમનાં ચામડાં કમાવીને અને તેમાંથી સમાજને ઉપયોગી વિવિધ વસ્તુઓ બનાવીને એ આખી કેમ પિતાને ગુજાર કરતી. નાની બચતે દ્વારા સમૃદ્ધિ પણ ભેગી કરતી, અને સમગ્ર હિન્દુ સમાજ સાથે આથિક-સામાજિક સંબંધે પણ પાંગર્યા કરતા, પરંતુ પશુએને નિર્દયતાથી કાપી નાખીને તેમનાં ચામડાં નિકાસ કરી નાખવાથી -હરિજને માટેના કાચા માલને પુરવઠો કપાઈ ગયે. જેથી તેમને ધંધે બંધ થઈ ગયું અને આખી કોમ બેકારી, ગરીબીમાં ધકેલાઈ ગઈ. પરિણામે બાકીના ત્રણ વણે સાથે તેમને સંબંધ પણ કપાઈ ગયે. બીજો શિકાર ક્ષત્રિય ગૌહત્યાના આ દૂષણને બીજો શિકાર ક્ષત્રિયે બન્યા. ૧૮૫૭ના નિષ્ફળ બળવા પછી અંગ્રેજોએ દેશી રજવાડાઓ સામે કરેલા નવા કરાર -અનુસાર તેમનાં લશ્કરેને વિખેરી નાખવામાં આવ્યાં. અંગ્રેજોએ પણ પિતાનું લશ્કર ઘટાડી નાખ્યું, અને લશ્કરમાંથી છૂટા થયેલા ક્ષત્રિય પિતાની નેકરી ગુમાવીને માત્ર જમીન ઉપર આધાર રાખતા થઈ ગયા. પણ હવે ગોવધની નીતિને કારણે બળદ અને ખાતરની ખેંચ પડવા - લાગી હતી. જમીન અને પશુઓ નબળાં પડતાં જતાં હતાં. તેની વિપરીત અસર ખેતી ઉપર પડતી હતી. ક્ષત્રિયેની જમીનની પિદાશ વધી શકી નહિ, પણ તેમની આવક ઉપર કાપ પડ્યો અને સમગ્ર કેમ ગરીબીના ચકકરમાં સપડાઈ ગઈ. For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ 15. જે હરિજનનાં લાખ કુટુંબોને નવા ધંધામાં જોડાઈ જવું મુશ્કેલ હતું, તે ક્ષત્રિયે માટે તે વધુ મુશ્કેલ હતું. નબળી ખેતી અને ઘટેલા ઉત્પાદન તેમ જ અંગ્રેજોની ભારત વિરોધી આર્થિક નીતિથી દેશમાં મોંઘવારીનું વિષચક્ર શરૂ થઈ ગયું હતું. જેમાં એક ઝપાટે ક્ષત્રિય અને હરિજને એટલે કે દેશના અર્ધા ભાગની વસ્તી ઝડપાઈ ગઈ હતી. વળી પશુઉછેર કરીને બળદો તેમ જ શુદ્ધ ઘીનું ઉત્પાદન કરીને ગુજારે કરનારા માલધારી વર્ગના પણ લાખ લાખ માનવીએ દર વરસે - પિતાનાં પશુઓ ગુમાવીને બેકાર બનતા હતા. આદિવાસીઓ પણ ઝડપાયા દેશમાં વિશાળ જંગલ હતાં. એ કાપવા માટે ન હતાં પણ તેમાંથી પેદા થતાં ફળ, ફૂલ અને સમૃદ્ધિને સદુપયોગ કરવા માટે હતાં અને જે વૃક્ષે સુકાઈ જાય તે પૂરક બળતણ માટે કે મકાન બાંધવાના કે ઘર-ઉપગી ચીજવસ્તુઓ બનાવવા માટે વપરાતાં. જંગલમાં વસતા લાખે કે તેમાંથી પિતાની રોજીરોટી મેળવી લેતા. : ગેવધની નીતિએ છાણના બળતણની ખેંચ તીવ્ર થવા લાગી. એટલે બેકાર બનેલા હરિજને જંગલે કાપી લોકેને બળતણ માટે લાકડાં વેચી પિતાને ગુજારો કરવા લાગ્યા. થોડો સમય હરિજનેને આ. વ્યવસાયમાં પેટ ભરવાનું એક સાધન મળ્યું, પણ કતલખાનામાં ગાયે, અને જંગલમાં વૃક્ષની આ ઘેર કતલે વળી નવી સ્થિતિ પેદા કરી. જંગલે ઘસાતાં ગયાં એટલે વૃક્ષનાં ફળ, ફૂલ, છાલ, મૂળ વગેરે વેચીને. આજીવિકા મેળવનારા લાખે જંગલવાસીઓના ધંધા ઉપર કાપ પડ્યો. એક તરફથી દેશમાં ધીમી ગતિએ ભાવે વધતા હતા. બીજી તરફથી પૂરઝડપે ધંધા તૂટતા હતા. એટલે લાખ જંગલવાસીઓ પહેલાં ઓછી આવકે ગરીબીમાં સપડાયા અને પછી જગલેના નિકંદને વેગ પકડતાં એકારીમાં સપડાયા. પછી આવ્યા બ્રાહ્મણે પછી વારે આ બ્રાહ્મણે દેશમાં દર 400 માણસની વસ્તી For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ માટે એક નિશાળ હતી, જ્યાં મફત વિદ્યાદાન મળતું. વિદ્વાન બ્રાહ્મણે એ વિદ્યામંદિર ચલાવતા અને વિધાથીઓને તેમની ગ્યતા પ્રમાણે, દરેક વિષયનું જ્ઞાન આપતા. તેમાં ધાર્મિક ઉપરાંત ઈતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, વેપારવણજ, યુદ્ધવિદ્યા, જ્યોતિષ, શિલ્પ વગેરે અનેક વિષયે. શીખવતા. વિદ્વાન બ્રાહ્મણની આ વિદ્યાપીઠો માટે ક્ષત્રિય અને વૈ પાસેથી. દાનને પ્રવાહ ચાલ્યા આવતે, પણ ક્ષત્રિય ઉપર વધથી પિદા થયેલું. વિષચક્ર ફરી વળ્યું, વૈશ્યવર્ગ જેણે અંગ્રેજોને વેપારમાં સામને કર્યો હતે તેને અંગ્રેજોએ કાવાદાવા અને સત્તાના જોરે ગુંગળાવી નાખે અને પિતાની કઠપૂતળી બની રહે એવી નવી આસામીઓ તૈયાર કરી. એટલે બ્રાહ્મણની વિદ્યાપીઠ તરફ વહેતે દાનને પુરવઠે કપાઈ ગયે. દેશમાં બેકારીનાં પૂર ચારે દિશામાં ફેલાતાં હતાં. ભારતીય ધરણે. ચાલતા ઉદ્યોગો બંધ પડતા જતા હતા. નવા ધંધા મળવાની કઈ શક્યતા હતી નહિ, પણ અંગ્રેજોએ પિતાને વહીવટ ભારતીયો દ્વારા ચલાવવા નિર્ણય કર્યો; કારણ કે તેમની પાસે માનવશક્તિની ખેંચ હતી અને ઈલેંડથી લાખે માણસને અહીં લાવવામાં ભારે ખરચ વેઠવું પડે તેમ હતું, જ્યારે અહીં બેકાર બનેલા લાખે હિંદીઓ ટૂંકામાં ટૂંકા પગારે પણ નોકરી કરવા તૈયાર હતા બીજો વિકલ્પ ન રહેવા દીધે. સરકારે બ્રાહ્મણે દ્વારા ચાલતી તમામ નિશાળે અમાન્ય કરી. પિતે નવી નિશાળ શરૂ કરી; જ્યાં અંગ્રેજી ભાષાનું શિક્ષણ લેનારાને. સરકારી નેકરી મળવા લાગી. એટલે ગણતરીના સમયમાં જ બ્રાહ્મણની તમામ નિશાળે બંધ પડી ગઈ. સમગ્ર કેમ સામે બેકારી અને ગરીબીનું, તાંડવ આવી પડયું. બ્રાહ્મણ કામ માટે નવા ધંધાને અવકાશ ન હતે. તેમને નોકરી પણ મળે તેમ ન હતી. ગૌરવથી અયાચક જીવન જીવીને વિદ્યાનો પ્રવાહ રેલાવતી બ્રાહ્મણ કેમને જીવવું હોય તે ભિક્ષા માગવા સિવાય બીજે રસ્તે રહ્યો નહિ. For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ કારીગરો ઉપર પણ આકાણ પછી વારો આવ્યો કારીગરે. લુહાર, સુથાર, કુંભાર, હરિજન, વણકર એ તમામ વર્ગો દેશની અર્થવ્યવસ્થા અને સલામતીની કરોડરજજુ જેવા કારીગર હતા. તેઓ ગામડાઓમાં પથરાયેલા હતા. ખેતી અને ખેડૂતના એ મહાન સહાય કે, ખેતીને લગતાં તમામ એજા પિતાના ઘરમાં બેસીને બનાવી આપતા. વાવણી અને કાપણીની મોસમમાં તેમના ઘરનાં સ્ત્રી–બાળકો ખેતરમાં નિંદામણ અને કાપણીનું કામ કરીને કુટુંબને પૂરક આવકની કમાણી કરી આપતાં; અને એ રીતે ખેતની ખેત-પેદાશનું ઉત્પન્નખર્ચ નીચું રાખીને સમગ્ર માનવજાતને સસ્તુ અનાજ આપવાનું શક્ય બનાવતાં. * રેંટિયોઃ પૂરક આવકનું સાધન - મનુષ્યની જીવન જરૂરિયાતની મુખ્ય ત્રણ વસ્તુઓ અનાજ, કપડાં અને મકાન. ખેડૂતે અનાજ પકવી આપતા તે વણકર કપડું બનાવી આપતા. વણકરને સૂતરને પુરવઠો અતૂટ ચાલુ રહે માટે ઘેર ઘેર દરેક વર્ગની અને દરેક કોમની સ્ત્રીઓ રંટિયો કાંતતી. એ રીતે કુટુંબની સમૃદ્ધિમાં રેટિયા દ્વારા પૂરક આવક મેળવીને વધારે કરતી એટલું . જ નહિ, કરોડો ગરીબેનાં અંગ ઢાંકવા કપડું બનાવવામાં પિતાને ફાળો આપતી. માટે તે ગાંધીજી કાંતવાની ક્રિયાને “કાંતણયજ્ઞ” કહેતા અંગ્રેજોએ હિંસક અને શેષક અર્થવ્યવસ્થા દ્વારા આ દેશનું શોષણ કરવા કરેલા જુવમેને કારણે લાખો વણકરેની હાથવણાટની શાળે બંધ પડી. લાખ કુટુંબ સંપૂર્ણ બેકાર બન્યાં. કરાડે કાંતનારી બાઈઓની પૂરક આવક ગઈ અને કરડે કુટુંબની સમૃદ્ધિ ઉપર કાળચક્ર ફરી વળ્યું. પછી કાપડની મિલે આવી; પણ મિલ એ તે શેષક અર્થવ્યવસ્થાનું જ એક અંગ છે. તેમાંથી તમે શેષણ અને બેકારી સિવાય બીજી શેની અપેક્ષા રાખી શકે? લાખ બેકાર વણકરમાંથી માત્ર * હજારેને જ મિલમાં મજુરી મળી અને તે પણ પોતાના રહેઠાણથી ભા. ૨-૨ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૮ દૂર-સુદર જગાએ. અધભૂખ્યાં માનવીઓનાં ટેળાં હવે અર્ધનગ્ન પણ બન્યાં. લખંડનાં કારખાનાંઓનું ફરી વળેલું કાળચકું - પછી લેખંડનાં કારખાનાં આવ્યાં. ગામડાંના લુહાર, સુથાર અને કુંભાર એ ત્રણે કારીગરે ઉપર લેઢાનાં કારખાનાંનું આ કાળચક્ર ફરી વળ્યું. આ કારખાનાંઓએ ખેતીનાં ઓજાર અને ઘરવપરાશની ચીજો બનાવીને ગામડાંના કારીગરોને ભાંગી નાખ્યા અને ખેતી, ખેડૂત અને . સમગ્ર પ્રજા આ કારખાનાંઓની દયા ઉપર જે નભે, એ યુગ શરૂ થયે. પાકશાસ્ત્રીઓ પણ બેકાર બન્યા ગેવધના કારણે દૂધને પુરવઠો તૂટ્યો. એટલે દુધની માવાની મીઠાઈઓ બનાવનારા લાખે પાકશાસ્ત્રીઓના ધંધા પડી ભાંગ્યા. પાકશાસ્ત્ર એ હિંદુ-સંસ્કૃતિનું એક ઉત્તમ અંગ છે. સંસ્કૃતિના એ ઉત્તમ અંગને શેવધ દ્વારા ઉચ્છેદ થતાં લાખો લકે બેકારીમાં ધકેલાઈ ગયા. લેકે માત્ર બેકાર જ નથી થતા, લાખે-કરોડો લેક બેકાર થાય છે ત્યારે તેમના દ્વારા પેદા થતી સંપત્તિ અને સમૃદ્ધિના ગંજ પણ નાશ પામે છે. ભૂમિપુત્રો મજર બન્યા ગયેના નાશની અસરથી જંગલે નાશ પામ્યાં તે જગલેના નાશથી જમીનની ફળદ્રુપતા નાશ પામી. વૃક્ષ, પવન અને વરસાદ સામે હમેશાં જમીનને રક્ષણ આપે છે. એ રક્ષણ ચાલ્યું જતાં જમીનનું વાણ થવા લાગ્યું. એથી એની ફળદ્રુપતા ઘટવા લાગી. ખાતર પૂરું મળતું ન હતું. બળદે મેંઘા અને નબળા થતા જતા હતા. મેંઘવારી વધતી હતી અને ખેતીને ઉત્પાદનખર્ચ પણ વધતું હતું. એટલે કરડે ખેડૂતે ઉપર ગરીબીએ પિતાને સપાટો ચલાવ્યું. ખેડૂત-કુટુંબોને બજ ઉપાડવા માટે જમીન અશક્ત બની. એટલે ભૂમિપુત્રે પણ મજુરીની શોધમાં શહેર તરફ આવવા લાગ્યા, અને પિતાનાં બાળકોને ખેતીને ઉત્તમ ધધ છેડાવીને સરકારી નિશાળમાં બે–ચાર ધારણ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૯ સુધી ભણાવીને પોલીસ, કારકુન, પટાવાળા તરીકે કાઈ કારખાનાંમાં મજુર તરીકે ધકેલી દેવા લાગ્યા. રણપ્રદેશમાં ફેરવાયેલાં જળાશયે ગાયા, જંગલ અને જમીન પર ફરી વળેલું વિનાશનું સ્ટીમરેલર હવે જળાશયા તરફ વળ્યું. જમીનના ધોવાણથી જળાશયેા માટીથી પુરાઇને છીછરાં થવા લાગ્યાં અને પછી સુકાઈ જવા લાગ્યાં. જમીનના ધોવાણની માટીથી પુરાઈ જતી નદીએ એ માટીને સમુદ્રમાં પશુ ફે'કવા લાગી. પરિણામે ખ'ભાતને આખાત જે એક સમયે ૫૦ ફૂટ ઊંડા હતા, તેમાં ૪૪ ફૂટ માટી સરાઈ ગઈ અને એક વખતનાં દુનિયાભરમાં પ્રખ્યાત એવાં સુરત, ભરૂચ, ખંભાત જેવાં મહાન અંતરા અને બીજા અનેક નાનાં-મોટાં મંદરો નકામાં પડથાં અને ત્યાં ગુજારો કરતા લાખા માણસા એકાર બન્યા. લાખા મનુષ્ય નદી, તળાવ, કૂવામાંથી પાણી ભરીને ગામનાં સમૃદ્ધ કુટુંખાને પહાંચાડતા અને એ રીતે ગુજરાન ચલાવતા. કેટલાક પાણીની માટીની ટાંકીઓ ગાડામાં લઈ જતા તે હજારો-લાખા પાણિચારીએ માથે પાણીનાં ખેડાં લઈને ગામમાં સમૃદ્ધ કુટુ ખાને પાણી પહેાંચાડતી અને એ રીતે પૂરક અથવા કોઈ વાર સંપૂર્ણ આવક પણ મેળવતી. નદી અને તળાવના કિનારા ઉપર આવેલા ખેતરાના માલિકો વરસમાં બેથી ત્રણ પાક લઈ શકતા. જેમના ખેતરામાં કૂવા હતા એ ખેડૂતે પણ .બેથી ત્રણ પાક લેતા. પણ જળાશય ઉપર વિનાશનું ચક્ર ફરી વળ્યું. નદીએ અને તળાવા પુરાઇને સુકાઈ ગયાં. એટલે કૂવા પણ સુકાવા લાગ્યા. ખેડૂતાના એક મોટો વર્ગ પેાતાની આવકના ૫૦ થી ૭૦ ટકા ગુમાવી બેઠો. આમ ગોવંશના નાશનું સ્ટીમરોલર *માજના દરેક ભાગ ઉપર દેશના દરેક ખૂણે કરી વળ્યું અને બેકારી તેમ જ ગરીબીનાં ઘેાડાપૂરના વમળમાં દેશ સપડાઇ ગયા. For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ པ શાષક અવ્યવસ્થાએ સ્થળાંતર પણ કરાવ્યુ ઉપર જણાવ્યું છે તેમ ભારતીય અર્થવ્યવસ્થામાં માણસ જ્યાં જન્મે છે ત્યાં જ પેાતાના ઘરમાં રહે છે અને ધયા કરે છે. એ અ-વ્યવસ્થા ાજી, રોટી અને રહેઠાણુ એક જ ઠેકાણે હોય એવા નિયમ પર મહદ'શે રચાએલી છે. પણ શેષક, ર્હિ ંસક અથવ્યવસ્થાનું કાળચક્ર પ્રજાની રોજી ઉપર ફરી વળ્યું. એટલે તેની રેટી પણ ગઈ. એટલે ટી મેળવવા રેજીડી શેાધતાં માનવીઓને સ્થળાંતર કરવાની ફરજ પડી. પાંચવર્ષીય યેજનાના ઘડવૈયા શેષક અને હિંસક અથવ્યવસ્થાના પ્રતિનિધિઓ હતા. અ ંગ્રેજે તેા પરદેશી હતા. એટલે આપણા ધર્મ, સંસ્કૃતિ અને સમાજવ્યવસ્થા ઉપરના તેમને હુમલે ગંભીર છતાં, ધીમી ગતિના હતા, પણ તેમના વારસદારેની ધનલાલસા એટલી બધી ઉગ્ર હતી કે તેમણે પવનવેગી ગતિએ દેશનું નિકંદન કરવાનું કાર્ય વિના-રાકટોક શરૂ કરી દીધું. એ ૨ાજનાના અમલે ગામડાંના તમામ કારીગરને ભાંગી નાખ્યા. એટલું જ નહિ, પણ ગામડાંઓમાં અનાજ-પાણીની પણ તીવ્ર અછત ઊભી કરી. એટલે લાખો લોકોનાં ટાળાં ગામડાંઓનાં પાતાનાં રહેઠાણેા છેડી છોડીને શહેરો તરફ હિજરત કરવા લાગ્યાં. માટા ઉદ્યોગાને મજુરાની જરૂર હતી. લેકે જો ગામડાંઓમાં પેાતાનાં ઘરમાં અડધા રેટલે પણ ખાઈ શકતા હાય. તેા પાતાનાં ઘર છેડીને શહેરમાં આવવા રાજી ન થાય, પણ યાજનાઓએ તે તેમના આખા લે ઝૂટવી લીધા અને એ રીતે તેમને શહેરમાં આવવાની ફરજ પાડી. શહેરમાં તેમને રહેવા માટે ન હતાં મકાન, ન હતી કોઈ જાતની સગવડ. એટલે ગામડાના હિજરતીએ શહેરની ફૂટપાથા ઉપર માનવભંગારના ગંજ મનીને ખડકાવા લાગ્યા અને રહેઠાણેાની વિકરાળ સમસ્યા ઉપસ્થિત થઈ. માનવજિત કૌભાંડાએ જૂનાં મકાનની મરામત મુશ્કેલ બનાવી. એટલે જૂના મકાન પડી જવા લાગ્યાં. યાજનામાંથી મબલખ કમાણી For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૧ કરતા થઈ ગયેલા એક વર્ગને જમીનમાં અને મકાન માં પિતાની કાળી આવક છુપાવવાનું સલામત લાગ્યું. એટલે જમીન અને મકાન બન્નેના ભાવ વધવા લાગ્યા. સરકારને કે જનાના ઘડવૈયાઓને આ માનવી એની સાંસ્કૃતિક કતલ અટકાવવામાં રસ ન હતું. તેમને પણ આ ક્ષેત્રમાંથી વધુ ને વધુ ધન કમાઈ લેવાન અને ધનને આ જમીન અને મકાનમાં જ સલામતિથી સંતાડવામાં રસ હતે. એટલે રહેઠાણને આ પ્રશ્ન ખૂબ જ ગૂઢ બની ગયું અને ભવિષ્યમાં હજી પણ કલ્પના બહારનાં દુષ્પરિણામ લાવે તેમાં આશ્ચર્ય નહિ હોય. પ્રજામાં દાખલ થયેલી વિવિધ બિમારીઓ ગેવધમાંથી જન્મેલી ગરીબી, બેકારી અને બેઘપણાની સ્થિતિએ પ્રજામાં વિવિધ બિમારીઓ પેદા કરીને પ્રજાનાં સ્વાસ્થ, સમૃદ્ધિ અને સંસ્કૃતિને હણી નાખ્યાં છે. પ્રજામાં ફેલાયેલાં મોટા ભાગનાં દરદો અપષણમાંથી પેદા થતાં દરદ છે. પાણીના અભાવથી પેદા થતા ચામડીના રેગે, નુકસાનકારક છે રાકથી થતા દાંતના રોગ અને હવા તેમ જ પાણીના પ્રદુષણથી થતા રોગે પણ મોટા પ્રમાણમાં ફેલાતા જાય છે. સરકાર અને પ્રજા બન્ને રેગને ફેલાવો અટકાવવાને બદલે પ્રથમ તેમના ફેલાવાને ઉત્તેજન આપે છે. પછી રેગમાં સપડાએલા માનવીઓને રોગમુક્ત કરવા માટે કરડે, અબજો રૂપિયાને વ્યય કરે છે. આ અબજો રૂપિયાને લાભ ગરીબ દર્દીઓને તે નામને જ મળે છે. મોટા ભાગની રકમ હોસ્પિટલનાં બાંધકામમાં, સ્ટાફના નિભાવ માટે ફર્નિચર ખરીદવામાં અને સર્જિકલ સાધને ખરીદવામાં અને મોટી ફાર્મસીઓના ખિસ્સામાં જાય છે. આ પંચવર્ષીય યોજનાઓએ ગામડાઓના કારીગરોના ઘરમાં બેસીને કામ કરી રેટી મેળવવાના ધંધા ભાંગી નાખી તેમને બેકાર બનાવ્યા અને પછી બેકારી નાબૂદીની ચેજના નીચે અબજો રૂપિયાના કરવેરા ઝીંકી નવાં મેટાં કારખાનાંઓ નાખ્યાં.. એ કારખાનાઓની આજુબાજુના ફરતા ૨૦-૩૦ માઈલ સુધીમાંથી મજૂરી માટે લેકે આવી શકે તે માટે સિમેન્ટના રસ્તા બનાવ્યા. For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ મેટરબસો બનાવી. લેકે સામે એ દેખાવ કર્યો કે સરકાર પ્રજાને રોજગારી મળે માટે ભારે જહેમત ઉઠાવે છે. એમાં લાભ સિમેન્ટ અને મેટરબસ ઉદ્યોગને થયે. . હજારે લેકે સવારના વહેલા પિતાના કુટુંબને છેડી ૨૦-૩૦ માઈલ દૂર મેટરબસમાં મુસાફરી કરતા દોડે. રોજ ચાર કલાક મેટરબસની ધડધડાટી સહન કરવાથી અને કુદરતના નિયમ વિરુદ્ધ ખાવાપીવાના સમયમાં ફેરફાર કરવાથી લેકેની શક્તિ હણાઈ જાય છે. આ રજની મુસાફરીમાં તેમને એકબીજાના ચેપી રોગ લાગુ પડે છે, પેટમાં દૂર થાય છે, જ્ઞાનતંતુઓ નબળા પડી જાય છે. રોજની આ ધડધડાટી તેમનાં આંખ, હૃદય, કીડની વગેરેને અચૂક નુકસાન પહોંચાડે છે. તેમને જે રેજી મળે છે તેમાંથી ઘણી વખત ૩૩ ટકા તે બસ ભાડામાં જ ખરચાઈ જાય છે. આમ આ શેષક અર્થવ્યવસ્થા પ્રથમ કારીગરોને બેકાર બનાવે છે, પછી તેમાંના ડાકને રોજી આપી શકાય તેવી ફેક્ટરીઓમાં તેમને રજી આપે છે. જેમને ૨૫-૩૦ ટકા ભાગ તે આવવા-જવાના ભાડામાં પાછો આંચકી લે છે અને આ જાતના ઉદ્યોગેના પરિણામે જ્યારે લેકે માંદા પડે છે, ત્યારે બિમારી-નિવારણના નામે પણ પ્રજાના અબજો. રૂપિયા ખેંચી લઈને ફાર્મસી ઉધોગ, સર્જિકલ હથિયારોની ફેકટરીએ વગેરે ચલાવે છે. શેષિક અર્થવ્યવસ્થા નીચે પ્રજા કયાં સુધી કચડાયા કરશે? મેટા ભાગનાં દરદીને સંપૂર્ણ ગવર્ધબંધી કરીને, દૂધ અને શુદ્ધ ધીને પુરવઠો વધારીને તેમ જ ફર્ટિલાઈઝર, જંતુનાશક દવાઓ અને સંકર-બિયારણને દૂર કરીને છાણીઆ ખાતર વડે શુદ્ધ અનાજ ઉગાડવાથી દૂર કરી શકાય. ચામડીનાં દરદો ઉપર જે લાખો નદી-તળા સુકાઈ ગયાં છે તેમને પુનર્જીવન આપીને કાબૂમાં લઈ શકાય. પાણીને પ્રદુપણથી બચાવવું મુશ્કેલ નથી. પાણીમાં કારખાનાને કચરે ફેકવાથી અને ખેતરમાં જંતુનાશક દવાઓ છાંટવાથી પાણીમાં પ્રદુષણ થાય છે. આ બને ક્રિયાઓ અટકાવવી એ ભારોભાર માનવતાનું કાર્ય છે. પણ શોષક For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ૩ અર્થવ્યવસ્થા માનવતાની અને જીવસૃષ્ટિના શાષણુ અને કતલ વડે જ પાંગરે છે. એટલે સરકાર જ્યાં સુધી ભારતીય અર્થવ્યવસ્થાના સ્વીકાર ન કરે ત્યાં સુધી ઔદ્યોગિક વિકાસની પ્રગતિના સ્ટૌમરોલર નીચે માનવતા અને સંસ્કૃતિ કચડાયા જ કરશે. પ્રજાજના જાગા ! પ્રજાએ જો આ સતત શોષણ, માંદગી, બેકારી, ભ્રષ્ટાચાર અને માનવતાની કતલમાંથી છુટકારો મેળવવા હાય તા એવી સરકાર લાવવી પડશે કે જે શાષણ અને હિંસા ઉપર જ જીવી શકતી પશ્ચિમી અર્થવ્યવસ્થાને કમરમાં દફનાવી દેવાની સૂઝ અને હિ'મત ધરાવતી હાય. આવી સરકારને દેશની અંદરના બળવાન ઉદ્યોગપતિઓને, તેમ જ સામ્યવાદી મહાસત્તાઓના પ્રબળ સામના કરવા પડશે. છતાં પ્રજા જાગૃત થાય, તેની સામેનાં સેન્રી કાવતરાંએ સમજતી થઇ જાય તા આ કાળચક્રને ખતમ કરી ભારતીય અર્થ વ્યવસ્થા દ્વારા ભારતનું ભારતીયકરણ કરી સંસ્કૃતિ અને માનવતા ખચાવી લેવાનું મુશ્કેલ તે નથી જ. For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ આવેશમાં ગમે તેમ બેલી નાંખવાનાં કટુ પરિણામ આખી ભારતીય પ્રજાને શોષવા પડે છે એ વાત ન ભૂલે. કેટલીક વાતે - અપરાધીને ક્ષમા - ધર્મસ્થાને ખૂબ શેભે છે, પણ રાજકારણમાં તે જ સર્વત્ર ચાલી શકતી નથી. જેમ ક્ષમાને સ્થાનભ્રષ્ટ ન કરી શકાય તેમ અહિંસા વગેરેને પણ સ્થાનભ્રષ્ટ ન કરી શકાય. એમ કરવા જતાં પ્રજા પિતાનું હીર ગુમાવે. ઊંડાણથી વિચાર્યા વિના આ વાત સમજાય તેવી નથી. આ આર્ષવાક્યને આજના તમામ ભણતા યુવાને નજરમાં રા તે કેટલા શાન્ત થઈ જાય? - વિદ્યાર્થીને સુખ શેનું? સુખાથીને વિદ્યા શેની?—વિદ્યાર્થીનાં કુતઃ સુખં, સુખાર્થિન કુતે વિદ્યા! વિદ્યાને અને વાસનાપ્રેરિત રખડપટ્ટીના જીવનને કદી મેળ આવી શકે જ નહિ. આ બે સાથે રહી શકતાં જ નથી. I પુરાતન વસ્તુઓની ખૂબ મોટા પ્રમાણમાં ચેરીઓ કેમ થાય છે તે જાણે છે. મને લાગે છે કે આ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી પ્રક્રિયા છે. સે વર્ષ બાદ હિન્દુસ્તાનને આદમી પિતાનાં પ્રાચીન ગૌરવને સાબિત કરી આપવા માટે દેખાડવા માટે એક પણ પુરા ધરાવતે નહિ હેય. કઈ શિલ્પ નહિ, કોઈ સિક્કો નહિ; કઈ પ્રતિમા નહિકોઈ પણ અવશેષ નહિ બધું નામશેષ બધું પરદેશમાં સાફ ૫. શ્રી ચન્દ્રશેખરવિજયજી I 1 For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ [૧૨ ] ભારતની સંરક્ષણ છત્રી : યન્ત્રો કે પશુ ? ∞ ઉપલબ્ધ સાધનાના સદુપયોગ કરવાની સુઝ ચીનને કાં દારી ગઈ! અને....પદેરશી સાધનેા ઉપરનું પરાવલંબન ભારતને કયાં ઘસડી ગયું! • ભારતની પ્રજાની દુર્દશાની સંપૂર્ણતયા જવાબદારી ભારતના દેશી અંગ્રેજોના શિરે છે. • તેમના અક્ષમ્ય અપરાધો માટે આકરામાં આકરી સજા પણ ઓછી પડે તેમ છે. ભારત : પરદેશી શાસને તાડેલું ખમીર ભારત અને ચીન પડશી દેશે છે. બન્નેને કુદરતે અફાટ સંપત્તિ આપી છે. પણ ભારત ઉપર ૧૫૦ વરસ સુધી પરદેશી શાસન ચાલ્યુ : તે દરમિયાન તે પોતાની શક્તિ, સ્વતંત્ર વિચારશ્રેણી અને આત્મશ્રદ્ધા શુમાવી બેઠુ’. પાતાના ધર્મ, રીતરિવાજો, આચારવિચાર, સંસ્કૃતિ, પાતાના ઇતિહાસ વગેરે પ્રત્યે શકા અને આશ્ચયથી જેવાનું અંગ્રેજી કેળવણી દ્વારા હિંદીઓને શીખવવામાં આવ્યું. ભારતની અંગ્રેજી કેળવણી લેનારી જુવાન પેઢીને પાતાની આંખના પ્રકાશમાં અંધકાર દેખાયા. અંગ્રેજોની આંખેાના અંધકારમાં તેમને ઝળહળતા પ્રકાશ દેખાયા. જુવાને જેમ જેમ ઉચ્ચ અંગ્રેજી કેળવણી લેતા ગયા તેમ તેમ સ્વતંત્ર રીતે વિચારવાનું છેડીને અંગ્રેજોએ આપેલા વિચાર ગ્રહણ કરવા લાગ્યા. ચીન : મુશ્કેલીઓ વચ્ચે પણ ટકાવેલ ખમીર એથી ઊલટુ· ચીન પરદેશીઓ સામે હાર્યુ. આંતરિક ઝઘડાએમાં સપડાય. દુકાળ, વિનાશક પૂર, આંતરવિગ્રહો અનુભવ્યા, પણ. For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૬ કદી પરદેશી શાસન નીચે આવ્યું નહિ. તેથી ચીનાએ પાતાની સ્વતંત્ર વિચારશ્રેણી, કલ્પનાશક્તિ, સંસ્કૃતિ, આત્મવિશ્વાસ વગે૨ે જાળવી શકયા. તેમનાં પાતાનાં વિદ્યા, આચાર-વિચાર વગેરે પરદેશી વિચારસરણીની છાયાથી અલિપ્ત રહ્યાં, અને ચીનાએ તેમના પ્રત્યે શ્રદ્ધા અને આદર રાખી શકયા. પરિસ્થિતિના સામના કરવાની સૂઝ અને ખુમારી. માએ સે તુંગે ચીનના વહીવટ સંભાળ્યે ત્યારે ચીન ભાંગીને ભુક્કો થઈ ગયું હતું. તેને કોઈ મિત્ર ન હતા. મહાસત્તાએ તેની દુશ્મન હતી, પણ તેમને પેાતાનાં શક્તિ અને સૂઝમાં વિશ્વાસ હતેા. ઉપલબ્ધ સાધનાના સદુપયોગ કરીને પરિસ્થિતિનેા સામના કરવાનાં સૂઝ અને ખુમારી હતાં. એ સૂઝ અને ખુમારીને કારણે જ તે આજે મહાસત્તાઓને ડરાવી શકે છે. ચીનના સર્વોચ્ચ રાજપુરુષએ કહ્યું કે, “અમારી પાસે પૂરતું અનાજ નથી. જમીન ખેડવા માટે ખળદા, ઘેાડા, કે ટ્રેકટરે પણ નથી. તેમ છતાં અમે ઋષિ-ખેતી કરીને (ઋષિ-ખેતી એટલે જમીન કોદાળીથી ખેડવી ) અમને જોઇતું અનાજ પકીશું. અમારી પાસે છાણિયું ખાતર: નથી, ફર્ટિલાઇઝર અમને કોઈ આપે તેમ નથી. અમને તેની જરૂર પણ. નથી. અમે ૭૦. કરાડ છીએ. અમારા મળમૂત્રનું ખાતર બનાવીને અમારી જમીનને સમૃદ્ધ કરશું. અમારી પાસે પેટ્રોલ નથી, અમને તે. કોઈ આપે એમ પણ નથી, છતાં અમે ગભરાતા નથી. અમે મેટરોને બદલે ઘેાડા અને સાઈકલથી ચલાવીશું, અમારી પાસે સ્લવે નથી, પણુ, અમારા માણસો માથા ઉપર જો ઊંચકીને વાહનવહેવાર જાળવી રાખશે. અમારી પાસે અમારી વિશાળ વસતિને પૂરા પડે એટલા ડોક્ટરા નથી, એટલા ડેટા તૈયાર કરવા જેટલા પૈસા પણ નથી. છતાં અમારી પાસે અમારું પેાતાનું સદીઓ જૂનું વૈકીય જ્ઞાન છે, અને ગામડે ગામડે તેના જાણકારી પણ છે, અમે તેમને ઉત્તેજન આપશું.” A ઉપલબ્ધ સાધનાના ઉપયાગ કરવાની તેમની આ સૂત્ર અને ખુમારીએ આજે તેમને વિશ્વની પ્રથમ હરોળની કક્ષામાં મૂકયા છે. For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૭ . ચીનની સરખામણીમાં આપણું પામરતા. એની સરખામણીમાં આપણે આપણું દશા જોઈએ. કુદરતે આપણને ઊંચી જાતનું પશુધન, સમૃદ્ધ જંગલ, ફળદ્રુપ જમીન અને વિશાળ જળરાશીઓ રૂપી ચાર શક્તિ કેન્દ્રો આપ્યાં હતાં. પણ આપણા . રાજકર્તાઓને તેમાં શ્રદ્ધા કે તેમને સદુપયેગ કરવાની સૂઝ નથી. તેમણે એ ચારે શક્તિ કેન્દ્રોને નાશ આરંભે. પશુધનને સંહાર કરીને ખેતી માટે બળદ અને ખાતરને પુરવઠે તેમજ પિષણ માટે અનિવાર્ય એવા દૂધને પુરવઠો ઘટાડવા લાગ્યા. શરમ શેમાં નેહરુએ એક વખત ઉકળાટમાં કહેલું કે, “મારા દેશના ખેડૂતોને - જનાપુરાણા હળ અને બળદ વડે ખેતી કરતા જોઉં છું ત્યારે મારું માથું શરમથી નીચું ઢળે છે.” - માઓ ત્સ તુંગને જે વિશ્વાસ તેના ખેડૂતોમાં છે તે વિશ્વાસ આપણુ રાજકર્તાઓને આપણા ખેડૂત અને પશુધનમાં નથી, અને ર૭ વરસથી પરદેશીઓની દયા વડે પરદેશી અનાજ, ફર્ટિલાઈઝર, દૂધને. પાઉડર વગેરે આયાત કર્યા કરવામાં શરમ અનુભવતા નથી. આપણા ખેડૂતમાં વિશ્વાસ રાખતા નથી અને અમેરિકન, રશીઅન કે ઈઝરાઈલી નિષ્ણાતની સલાહ લઈને આપણા ખેતીવિષયક નિર્ણ લઈએ છીએ. રાજકર્તાઓના અક્ષમ્ય અપરાધે. - આપણા રાજ્યકર્તાઓ પશુહત્યા દ્વારા દર વરસે ૭૫ લાખ હળ - બળદોને અભાવે નકામા પડવા દે છે. અઢી કરોડ એકર જમીનને ખેડ અને ખતરવિહોણી રાખે છે. દર વરસે નવા દોઢ કરોડ કુટુંબોને બળતણ પૂરું પડે એટલું છાણ પશુહત્યા દ્વારા ગુમાવીને તેમને કેરેસીનની . લાઈનમાં ઊભા રહેવાની ફરજ પાડે છે. આ પહેલા વિશ્વયુદ્ધ પૂર્વેના સમયમાં ગામડાંઓ અને નાનાં શહેરના. લોકોને છાણરૂપી બળતણ મફત મળતું, કારણ કે પશુધન કંઈક અંશે. સંચવાઈ રહ્યું હતું. જે અંગ્રેજી ભણેલા લેકેએ અંગ્રેજને ઈલેક્ટ્રિક કે - For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ગેસથી રાંધતા જોયા તે તિરસ્કારથી કહેતા કે, “આ અધÖજંગલી હિંદીઓને છાણાં ખાળવા માટે ફાંસીએ ચડાવવા જોઇએ !” છાણુનું સ્થાન લાકડાંએ અને પછી ઇલેક્ટ્રિક, ગેસ અને કેરોસીને લીધું ત્યારે તેના વાર્ષિક ખરચ કુટુંબદીઠ પાંચથી છ રૂપીઆ આવતા. પણ જ‘ગલા કપાઇને મળી ગયાં. પશુધન કપાતું ચાલ્યું એટલે કેરીન, ઇલેક્ટ્રિક, ગેસની માંગ વધી; એથી એના માગ અને પુરવઠાની સમતુલા ખારવાઈ અને તેમના ભાવે વધતા ચાલ્યા. ત્રણ વરસ પહેલાં એક કુટુંબને બળતણના વાર્ષિક ખર્ચ ૩૦૦ રૂપિયા થઈ ગયા, અને આજે આજના ભાવની ગણતરીએ વાર્ષિક ૧,૦૦૦ રૂપિયા ખરચ થશે. અને છતાં તે માલ મેળવવા માટે લાકોની હાડમારી વધતી જશે. કારણ કે કેસીન આપણે પરદેશાની · ક્રયા વડે જ મેળવી શકીએ. ભાવેા કેમ વધે છે ? એ જ પ્રમાણે પશુહત્યા દ્વારા ૨૫૦૦૦ કરોડ રૂપિયાની કિંમતનું • છાણિયું ખાતર ગુમાવીને એટલી કિંમતનું ફર્ટિલાઇઝર આયાત કરીએ છીએ, અને તે છતાં દર વરસે નવી અઢી કરોડ એકર જમીન ખેડ અને ખાતરવિહાણી રહે છે, તેને પહેાંચી વળાતું નથી; પણ ખેતીના ખર્ચ વધે છે, તેને લીધે અનાજના ભાવા, તેની પાછળ ઔદ્યોગિક ચીજોના ભાવ, માંઘવારી ભથ્થાં, તેને પહેાંચી વળવા નવા કરવેરા, તેમાંથી કરચેરીની ભાવના, કાળું નાણું, ભ્રષ્ટાચાર, અસહા માંઘવારી, ફુગાવા, એમ એક પછી એક વિટંબણાઓ અને દૂષણેાનું વિષચક્ર વિસ્તર્યાં જ કરે છે. કારણ કે આપણે આપણાં ઉપલબ્ધ સાધનાના · વહેવારું ઉપયાગ કરવાને બદલે તેમને નાશ કરીએ છીએ. દરિયાઈ વાહનવહેવારને નાશ આપણે સ્વતંત્ર થયા ત્યારે આપણી પાસે આશરે એક લાખ દેશી વહાણા અને ૨૨૫ વહાણવટાથી ધમધમતાં મંદરા હતાં. આ વહાણા આશરે ચારથી પાંચ કરોડ ટન માલની હેરફેર કરતાં અને લાખા માણસાને રોજી આપતાં. For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ખીજા વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજોને સ્ટીમરોની ખેંચ પડી ત્યારે તેમણે આ વહાણાના ઉપયેગ કરી આફ્રિકામાં ખેલેલા લડાઇના મારચાના પુરવઠો જાળવી રાખ્યું. પશુ આપણા રાજકર્તાઓએ દેશી વડ્ડાણવટાને કાયદા દ્વારા.. ગુંગળાવી નાખ્યું, અને નાનાં બંદરો તથા સાગરકાંઠા નકામાં થવા લાગ્યાં. ૫૬૮૯ કિલીમીટરના વિસ્તાર ઉપર માત્ર આઠ મેટાં અંદરો વિકસાવીને સ્ટીમરો બાંધવાનું શરૂ કર્યું. પણ વધતા જતા ઉત્પાદનની હેરફેર માટે સ્ટીમરો પૂરી પડી નહિ,. નાનાં ખંદા ઉપર સ્ટીમ। નકામી નીવડી. પરિણામે લાખા ટન માલની હેરફેર અટકી પડે છે. કચ્છમાં લાખા ટન મીઠું પડી રહે છે. ત્યાં ત્રણ પૈસે કિલા મીઠું લેનાર મળે નહિ, અને મુંબઇમાં ત્રણ રૂપિયે કિલો મીઠું' મળી શકે નહિ એવી સ્થિતિ થઈ. જો વહાણા હાત તે એ કે ત્રણ દિવસમાં જ મુંબઈમાં કચ્છના મીઠાના ઢગલે થઇ જાત.. રાણાસાહેબના રાજ્યમાં પારમંદરમાં ૬૫૦ વહાણુ હતાં; અને હારા બીજા વહાણાની અવરજવર હતી. આજે માત્ર છ વહાણુ બાકી રહ્યાં છે. વહાણવટું સંપૂર્ણ રીતે નાશ પામ્યું છે, અને માટી સ્ટીમરા ત્યાં લાંગરી શકાય તે માટે કરોડો રૂપિયા ખરચાય છે. આપણા દરિયાઈ વહેવારનું મુખ્ય સાધન દેશી વહાણા હતાં અને જેમ જમીન ઉપરના વાહનવહેવારના મુખ્ય મેજો આજે પણ બળદ- - ગાડાં ઉપાડે છે, તેમ દેશી વહાણેાન જો વહેવારું ઉપયાગ કરવામાં ગાગ્યે ડાંત તા .આજે સ્ટીમર કે વેગનાને અભાવે વેપારીઓના હજારો-લાખા ટન માલ ખસેડાયા વિનાના પડયો રહે છે કે નાશ પામે . છે એ સ્થિતિ નિવારાઈ શકી હાત અને વેગનાના અભાવે રેલવેમાં ભ્રષ્ટાચાર વધ્યા ન હાત. ટૂંકા ગાળામાં ગાડાં અને લાંબા અંતરે રેલવે. ગ્રુપથી માલની હેરફેર કરી શકતાં હાત. પદ્મહત્યા બંધ કરીને જે ગાડાં-વહેવાર સુધારીએ અને દરિયામાં દેશી વહાણાને ઉત્તેજન આપીએ તે આ ક્ષેત્રમાં આપણે એક કરોડ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૦ માણસાને રાજી આપી શકીએ અને વાહનવહેવાર ઝડપી તેમ જ સસ્તા · બનાવી શકીએ. ઉત્પાદન વણકરો વધારે છે, સગવડા મિલાને મળે છે ૧૯૫૦ થી ૧૯૭૦ સુધીના ગાળામાં મિલેએ માત્ર ૬૧ કરોડ વાર કાપડનું ઉત્પાદન વધાર્યું. પણ એ જ સમયના ગાળામાં હાથવણાટના વણકરોએ ૨૭૩ કરોડ મીટર કાપડનું ઉત્પાદન વધારી આપ્યું. અને છતાં તમામ સગવડો અને સાધના માટે પહેલી પસંદગી મિલને મળે છે. પરદેશી હિતાના ઘેરો સ્વાધીનતા મળ્યા પછી, વિવિધ ક્ષેત્રાની ઔદ્યોગિક પેઢીએએ, પરદેશી હિતેાએ અને અંગ્રેજોએ પેાતાના હિતમાં તૈયાર કરેલા વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોએ શ્રી નેહરુની આસપાસ ઘેરા ઘાલ્યે, અને દેશનાં ઉપલબ્ધ સાધના અને કારીગરાના ઉપયોગ કરવાને બદલે પાત પેાતાનાં ક્ષેત્રની ચીજવસ્તુએ)ના ઉત્પાદન માટે, અને એ ઉત્પાદન માટે મેટા પાયા ઉપર સહાયના નામે વિદેશી કરજ મેળવવાની ચેાજનાએ “ઘડી કાઢી. સહાયના નામે આપવામાં આવેલા કરજની પાછળ શી માંયધરીએ પરદેશીઓએ મેળવી હશે તે આપણે કદી પણ જાણી શકશું નહિ. પણ આ રાષ્ટ્રહિત અવગણનાર તત્ત્વાએ આપણાં ઉપલબ્ધ સાધના અને કુદરતી સંપત્તિના નાશ કરી નાખ્યા. અણુક્તિ કરતાં પણ વધુ શક્તિશાળી પશુધન, જ’ગલા, ફળદ્રુપ જમીન અને વિશાળ જળાશયા એ આપણાં અણુશક્તિ કેન્દ્રો કરતાં પણ વધુ શક્તિશાળી કેન્દ્રો હતાં. તેમાંથી સમૃદ્ધિને જે ધોધ વહેતા તે પ્રજાના તમામ સ્તર સુધી પહેાંચતા અને તેને પોષતા. અણુશક્તિ કેન્દ્રો ઊભાં કરવા પાછળ અખો રૂપિયા ખર્ચાયા છે. તેમાંથી જે શક્તિ પેદા થશે તેના લાભ અમુક એક નાના વર્ગને ચૂસવા માટે જ કરશે. અણુશક્તિ એ માત્ર For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ હિંસક શક્તિ છે અને શાંતિમય ઉપગના નામે એને ઉપયોગ સમાજનું સીધું કે આડકતરું શેષણ કરવામાં થાય એ હિંસાને જ એક પ્રકાર છે. પીવાના પાણીને દુકાળ સજાશે? છે. આપણે કુદરતે આપણને બક્ષેલા ચારે શક્તિ કેન્દ્રો પશુહત્યા દ્વારા ગુમાવી દઈને વિવિધ પ્રકારની આપત્તિઓ વહોરી લઈને આખરે પાણીને દુકાળ વહેરી લીધું છે. સંભવ છે કે પીવાના પાણીને આ દુકાળ કોઈ સમયે લાખે મનુષ્યને ભેગ લેશે. કુદરતે આપેલી બક્ષિસને ઉપયોગ કરવાને બદલે હજી પણ એને નાશ કરવાનું ચાલુ રાખવામાં આવે છે. પાણી–વિહીન જમીનમાં નાશ પામેલાં નદી, નાળાં, તળાવ વગેરેને પુનર્જીવન આપીને જમીનના તળમાં ફરીથી પાણી ભરી લેવાને બદલે વધુ ને વધુ પાતાળકૂવાઓ દ્વારા જમીન નીચેના પાણીની સપાટીને વધુ ને વધુ નીચે ધકેલીએ છીએ. ધરતી ઉપર બળાત્કાર પૂર્વ બંગાલમાં પાકિસ્તાની બુદ્ધિશાળી બંગાળીઓને સીરીંજ દ્વારા તેમના શરીરનું લેહીનું છેલ્લું ટીપું ખેંચી લઈને મારી નાખતા, તેમ ટયુબવેલ દ્વારા પાણીનું છેલ્લું ટીપું ખેંચી લેવું એ ધરતી ઉપર નિય બળાત્કાર કરવા જેવું નથી? અને એટલેથી પણ ન અટકતાં હવે અણુશક્તિ દ્વારા જમીન ફેડીને કાઢવાના અથવા મોટી નદીઓના પ્રવાહ બદલવાના કે અણુશક્તિ વડે દરીઆના પાણીને પીવા લાયક બનાવવાનાં કારખાનાં ચાલુ કરવા માટે હિત ધરાવતા વર્ગ તરફથી પ્રચાર અને દબાણ કરવામાં આવે છે. શું પાણી દારૂ કરતાં મધું થશે? - જે આવું કાંઈ થશે તે જે કુદરતે આપેલી અમૂલ્ય બક્ષિસ છે, તે પાણુ ઉદ્યોગના હાથમાં પડીને વેપારવિનિમયની ચીજ (Commercial ડિommodity) બની જશે, અને દારૂ કરતાં પણ વધુ મધું વેચાશે. કઈ તો જાગે આપણે આમ છેક છેલ્લે તળીએ જઈને બેસીએ તે પહેલાં For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ કર સમાજના ડાહ્યા માણસેાએ ઉપલબ્ધ સાધના અને કુદરતે આપેલી સંપત્તિના ચેગ્ય ઉપયોગ કરવાની હવા પેઢા કરવી જોઈએ. વર્તમાન-પત્રા, અઠવાડિકા અને માસિક પત્ર આ વિષયમાં ઘણું કરી શકે અને યુવાન પેઢીને આ રસ્તે વાળી શકે. - દેશની સંરક્ષણ-વ્યવસ્થા પણ ખામી ભરેલી છે? ૦ સંરક્ષણ-વ્યવસ્થાને ભારતીય અર્થાતંત્રના આધાર ઉપર યાજો. ૦ એટમબેાંબ વિરુદ્ધ ગાય ૦ ય-આધારિત અર્થવ્યવસ્થા = આપણા વિનાશ. પશુ–આધારિત અર્થવ્યવસ્થા = આપણે! વિકાસ ૦ ચીન સાથે યુદ્ધ કરવામાં મહાસત્તાઓને ભારે ડર શાથી છે? ‘ સંરક્ષણ ની પણ ઉપેક્ષા આપણી તમામ પંચવર્ષીય યાજના દેશની માત્ર અમુક ઔદ્યોગિક પેઢીઓના હિત માટે જ ઘડાઈ છે. ચેાજનાએમાં ખેતીના નામે જે પૈસા ફાળવવામાં આવ્યા તે પણ હકીકતમાં તા, એક યા બીજા રસ્તે સ્ટીલ, સિમેન્ટ, ટિલાઈઝર અને એન્જિનિયરિંગ કંપનીના હિતમાં જ એટલે કે ઔદ્યોગિક પેઢીએના હિતમાં જ વપરાય. એવી એ યાજનાઓના ઢાંચા હતા. એ યાજનાઓમાં ગામડાંઓ ખેતી, બેકારી, માંદગી, વગેરે તમામ ક્ષેત્રે પ્રત્યે ઓરમાયું વર્તન રાખીને માત્ર મોટા ઉદ્યોગો માટે જ તમામ યાજના તૈયાર થઈ. સહુથી મહત્ત્વનું કાર્ય સંરક્ષણનું ગણાય; પરંતુ એની ય પંચવર્ષીય યેજનામાં ઉપેક્ષા કરાઈ છે. આપણું સંરક્ષણુ ગાયની મદદ વિના તદ્ન નબળુ જ રહ્યું છે. અને સંરક્ષણની મજબૂત કડી સમી ગાયને કતલ દ્વારા યા નિકાસ દ્વારા, આ ધરતી પરથી અદૃશ્ય કરાઈ રહી છે. આ દેશમાં સિં વાઘ, For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૩ અને મગર માટે અભયારણ્ય વિસ્તારાય છે, પણ ગાયની કતલ માટે કતલ ખાના વધારવામાં આવે છે! અણુબોંબને ભય કોઈ પણ દેશ માટે આજે સહુથી મોટો ભય અણુબોંબને છે. અમેરિકા અને રશીઆ જેવી મહાસત્તાઓ પણ અણબના નામે ચિંતા સેવે છે. હજી સુધી અણુબ સામે કોઈ સચેટ રક્ષણ તેઓ શોધી શક્યા નથી. આપણે યુદ્ધના સમયમાં અણુબથી બચવા માટે મહાસત્તાઓ પાસેથી આછત્રની અપેક્ષા રાખીએ છીએ, એ અપેક્ષા અવહેવારું અને હાસ્યાસ્પદ છે. અમુક વર્ગ એવું પણ દબાણ કરે છે કે આપણે અણુબ બનાવે જોઈએ. આપણે એ બનાવીએ તે પણ અણુબેબના હુમલાથી થનારી મહાવિનાશક ખુવારીમાંથી કદી બચી શકીએ નહિ. અને બેબ વડે વિનાશ સામે વિનાશ કરી શકાય પણ આપણે વિનાશ રેકી શકાય નહિ. વળી જ્યારે પવનના પ્રવાહો દુશ્મન દેશ તરફથી આપણું દેશ તરફ આવતા હોય ત્યારે તે દુશમન ઉપર ફેંકાએલા અણુબેબની. મહાવિનાશક અસર આપણું દેશ ઉપર જ વધુ વ્યાપક વિસ્તારમાં ફરી વળે. - વિકાસની ખામીભરેલી રીત આપણે વિકાસની જે રીતે અપનાવી છે તે સમજણ અને સંરક્ષણની દષ્ટિએ વિચારીએ તે ઘણી ખામી ભરેલી છે; અને ચિંતાજનક પણ છે. આપણે આપણા તમામ ઉદ્યોગને–મોટી ઔદ્યોગિક પેઢીઓના માત્ર આર્થિક લાભે નજર સામે રાખીને–જ્યાં ત્યાં ખડકલે કર્યો છે. જે જે પ્રદેશોમાં આ ખડકલે થયે છે ત્યાં લોકોને રહેઠાણ, પાણી અને અવરજવરનાં સાધનોની ભારે મુશ્કેલી વેઠવી પડે છે, અને તેમાંથી પેદા થતાં હવા અને પાણી અને પ્રકારનાં દૂષણને કારણે વિવિધ રેગે ફેલાતા જાય છે. છે છતાં દરેક રાજ્ય પિતાને ત્યાં મોટા યંત્રોદ્યોગે સ્થાપવાની માંગણી - ભા. ૨-૩ For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૪ કરે છે, અને તે ન અપાય તે આંદેલને, બંધ, આત્મવિલેપનની ધમકીઓ પણ અપાય છે. પંચવર્ષીય યાજનાએની અદર દરેક રાજ્ય ભારે યંત્રોદ્યોગોની જ વધુમાં વધુ માંગણી કરે છે. મોટા ભાગનાં રાજ્યમાં હજાર ગામડાંઓ કાયમી પાણીના દુષ્કાળગ્રસ્ત છે, અને બહારથી પાણી લાવીને રેશનના ધેારણે વહેચવું પડે છે. આ બધી બાબતે ગૌણ ગણાવા લાગી છે. ખેતી–વિકાસના નામે પણ ખાતરનાં કારખાનાં, ખાતરની આયાત અને મેાટા વિશાળ જળખાને જ મહત્ત્વ આપવામાં આવે છે. જેના લાભ મેટા ઔદ્યોગિક એકમો અને તેમની સાથે જોડાએલી વ્યક્તિઓને મળે છે. * થોડા ખેડૂને જે મામુલી લાભ મળે છે તેના કરતાં ઘણી વધારે સખ્યાના લેાકે કાં તે બેઘર અને બેકાર બને છે. અને આ યાજનાએના ખર્ચના પહાડ જેવડા મેાજ સમસ્ત પ્રજાને વેઠવા પડે છે. આ તમામ મહત્ત્વના વિષયે। તરફ આંખ મી`ચી રાખીને રાજ્યે અને તમામ રાજદ્વારી પક્ષા પણ આ ભારે યદ્યોગા પેાતાના રાજ્યમાં જ શરૂ થાય અને માટા જળબધા પણ પેાતાની હદમાં જ બધાય તે માટે એકબીજા સામે ઘરકી કરે છે; અને જુદી જુદી ભાષા ખેલતી પ્રજા વચ્ચે ઝેરી પ્રચાર વડે ઇર્ષ્યા જન્માવીને રાષ્ટ્રની ભાવાત્મક એકતાના ભુક્કા ખેલાવે છે. કારાખાનાંના આવા ખડકલા પાછળ રાષ્ટ્રની આર્થિક કે સલામતીની વિચારણા નથી, પણ વ્યક્તિ કે અમુક જૂથની ભૌતિક લાલસાએ, અને શેષણખોરીની ભાવના મુખ્ય ભાગ ભજવતી હાય છે. આવા ખડકલા ઉપર એખમારો કરીને-અને હવે તે અણુઆંખ ફૂંકીને આપણી કમર તાડી નાંખવાની દુશ્મન દેશની લાલસાને કોઈ રાકી શકે નહિ. કેન્દ્રિત કરાયેલા ઉદ્યોગો પર એબવર્ષા થાય તેા ? ધારા કે દુશ્મન દેશેાએ આપણા ઉપર હુમલા કર્યાં હોય, આપણી For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૫ સરહદની પેલે પાર આપણાં સને તેમને માર મારતાં હોય તે સમયે દુશ્મન વિમાને આપણું ઔદ્યોગિક એકમોના ઢગલા ઉપર બેબ. મારો કરીને તેમને નાશ કરી નાખે તે આપણી પુરવઠા–લાઈને કપાઈ જાય. દેશભરમાં અછત અને અવ્યવસ્થા ફાટી નીકળે, અને આપણાં સૈન્યને પરાજય સ્વીકારવું પડે. જર્મની આવા કારણે જ બન્ને વિશ્વયુદ્ધોમાં હાર્યું હતું. પહેલા વિશ્વયુદ્ધમાં જર્મન સૈન્ય, ફ્રાન્સને ડારતાં ફ્રેન્ચભૂમિ પર પથરાએલાં હતાં. હિન્ડનબર્ગ અને લ્યુડનડે જેવા જગતના સર્વશ્રેષ્ઠ સેનાપતિએથી તેમને પરાજય સ્વીકાર પડ્યો. બીજા વિશ્વયુદ્ધમાં જર્મન સૈન્ય અકબંધ હતાં, પણ મિત્રરાજનાં વિમાનેએ તેમનાં ઔદ્યોગિક મથકે અને રેલવે લાઈનને નાશ કરી નાખે. આથી પુરવઠા-લાઈને કપાઈ ગઈ. અંધાધૂંધી અને અવ્યવસ્થા ફેલાઈ ગયાં અને જર્મનીને પરાજય સ્વીકાર પડ્યો. વિકેન્દ્રિત કરવાથી લાભે : આ બનાવમાંથી આપણે બોધપાઠ લેવો જોઈએ. આપણો દેશ એટલે વિશાળ છે કે પ્રજાની જીવન જરૂરિયાતની ચીજ વપરાશના સ્થળે જ પિદા કરવાને બદલે અમુક ચોક્કસ વ્યક્તિઓ કે સંસ્થાઓ દ્વારા પેદા કરવાની આપણી નીતિ દેશમાં વારંવાર અકુદરતી અછત, ભાવવધારે વગેરે સજે છે. . જે આપણે ભારતીય અર્થવ્યસ્થા (ગાય અને ચરખા આધારિત વિકેન્દ્રિત અર્થતંત્ર ફરીથી સ્થાપીએ તે લડાઈને મોખરે ગમે તે બનતું હેય પણ દેશની આંતરિક વ્યવસ્થા અને જીવન-જરૂરિયાતની ચીજવસ્તુઓનું ઉત્પાદન અને વહેંચણી સતત રીતે જળવાઈ રહે, તેને કારણે “પ્રજાનું ખમીર પણ જળવાઈ રહે અને લશ્કરને પ્રજા તરફથી મોટું નૈતિક બળ મળતું રહે. આપણા લશ્કરના પુરવઠાની જવાબદારી રેલવે અને લેરીએ સંભાળ અને આંતરિક પુરવઠાની જવાબદારી બળદ–ગાડું સંભાળે તથા For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ - ૩૬ ગામડાનાં ઉત્પાદકકેન્દ્રો બૅબમારીથી બચતાં રહીને શહેરનાં વેપાર કેન્દ્રો સાથે તમામ વહેવાર બળદગાડા મારફત ચાલુ રાખી શકે. ' બળદગાડાના વહેવારને વિકસાવે રાષ્ટ્રના વાહનવહેવારની જીવાદેરીસમા અને સંરક્ષણની મહત્વની કડીમા બળદગાડાને વહેવારને વિકસાવવાનાં, વધુ મજબૂત અને વધુ ઝડપી બનાવવામાં કઈ પણ પગલાં આપણે લીધાં નથી. એથી ઊલટું, ઔદ્યોગિક પેઢીઓની જરૂરિયાતે ખાતર પશુઓના ખેરાકની આડેધડ નિકાસ કરીને આપણા બળદોના પુરવઠાને અને તેમની શ્રમશક્તિને ભાંગી નાખીને સંરક્ષણની આ મહત્વની કડીને નિર્બળ બનાવી નાખી છે. અજેય આંતરિક શક્તિ પેદા થશે આ મ્બના હુમલા સામે બચાવની વ્યવસ્થા કરવી હોય તે તે માટે ગાય-આધારિત ભારતીય અર્થવ્યવસ્થા એક મહત્વની બાબત છે. ગાય અને ચરખા-આધારિત ભારતીય અર્થવ્યવસ્થામાં દરેક ગામડું અને કસબ સ્વાવલંબી બનીને ઊભા રહે એ એક અતિ મહત્વની બાબત છે. એમ થવાથી દેશમાં એક એવી આંતરિક શક્તિ પિદા થાય, જેને અ મ્બથી નાશ થઈ શકે નહિ. . કારણ કે ગામડાંઓ સ્વાવલંબી હતાં, હજાર વરસેને ભારતને ઇતિહાસ તપાસ. સિકંદર આવ્યું. હૂણ, શક, સિથિયને આવ્યા. આરબ, મહમદ ગઝની, ઘેરી, અને ચંગીઝખાન. તૈમુર, નાદિરશાહ એને અબ્દુલ્લી આ દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને વંટોળીઆની માફક વિનાશ વેરતા આવ્યા અને ગયા, તેમણે મોટાં શહેરે લૂટયાં, બાળ્યાં, કતલે ચલાવી અને ગાડાં ભરીને ધન લઈ ગયા. પણ ભારતની સમૃદ્ધિ ઘટી નહિ. એને સામને કરવાની તાકાત હણાઈ નહિ. કારણ કે ભારતનું હૃદય એનાં ગામડાંઓમાં ધબકતું હતું. ગામડાંઓનાં ઘરઘરમાં તેના ઉદ્યોગો ચાલતા હતા. એનાં શક્તિ, સંસ્કૃતિ અને ગૌરવસમું અર્થતંત્ર ગાય અને ચરખાની આસપાસ ગુંથાએલું હતું. ગાય દરેક ઝુંપડે બંધાઈ હતી. દરેક ગામડે અને દરેક ઝુંપડે ભાસતી, એ શક્તિને હણવા પરદેશીએ સમર્થ ન હતા. • " " For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૭ અંગ્રેજોએ ગાય-આધારિત અર્થતંત્ર તોડયું, અને પણ અંગ્રેજો આપણી તાકાતનું મૂળ પારખી ગયા. તેમણે ગાયને મારી, ગોવધ સામેના લકેના ઉગ્ર વિરોધને શાન્ત કરવા ગોવધની જરૂરિયાતને અને માંસાહારને પ્રચાર કર્યો. ગાય-આધારિત ભારતીય અર્થતંત્ર તેવું. ગામડાં ભાંગીને શહેરે વિકસાવ્યાં. ગામડાંઓ સ્વાવલંબી હતાં અને ત્યાંથી નીકળતાં સમૃદ્ધિનાં ઝરણું શહેરમાં મળીને શહેરોને સમૃદ્ધિથી છલકાવતાં. ગામડાંઓની સમૃદ્ધિનાં ઝરણું સૂકવી નાખીને તેમને વેરાન, નિર્ધન, બેકાર બનાવીને શહેરની દયા ઉપર જ જીવે એવી સ્થિતિ નિર્માણ કરી. ગામડાઓનું શોષણ કરવા શહેરમાં યંત્રો સ્થાપ્યાં, અંગ્રેજી ભણેલાઓને રાજ્યમાં પ્રતિષ્ઠા આપી, તેમના દ્વારા લેકેને ભારતીય સંસ્કૃતિ, રીતરિવાજ અને ધર્મ તરફ ઉદાસીન બનાવ્યા. પરિણામે આપણે સમૃદ્ધિ ગઈ, ગરીબાઈનાં પગરણ થયાં. ચીજવસ્તુઓની અછત વધતી ગઈ, મોંઘવારી અને લેકેનું શોષણ વધતાં ગયાં. શહેરોએ તેમને માલેતુજાર બનાવનાર ગામડાઓને જ ભાંગ્યાં અને શહેરોમાં સ્થાપિત હિતેએ શહેરીઓને ચૂસ્યા. આપણું આખું સામાજિક માળખું અસ્તવ્યસ્ત થઈ ગયું. ઔરંગઝેબના લશ્કરમાં ઘોડેસવારને પગાર મહિનાના બે રૂપિયા હતું. જેમાંથી તેના ઘડા અને કુટુંબના નિર્વાહને ખરચ માત્ર એક રૂપિયે આવતે, અને એક રૂપિયાની તેની બચત રહેતી. આજે બે રૂપિયામાં માણસ એક ટંક પણ પિટ ભરીને ખાઈ શકતું નથી. ગાયની કતલે પરિસ્થિતિ કેવી વસાવી છે તેને આ સચોટ દાખલ છે. છતાં ગરીબી વધી છે ( ઈ. સ. ૧૭૬૦ થી ૧૯૭૮ સુધીના ૨૧૮ વરસમાં કઈ પરદેશી- એ આ દેશ ઉપર ચડાઈ કરી નથી. અને ઈ. સ. ૧૮૫૭ પછી તે આ દેશમાં સંપૂર્ણ શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહ્યાં છે, છતાં આપણી સુશ્કેલીઓ અને ગરીબી વધતાં જાય છે કારણ કે ગાયની અને બીજા For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પશુઓની વધતી જતી કતલે આ દેશની ઉત્પાદક અને આંતરિક શક્તિને તેમજ સામાજિક વ્યવસ્થાને તેડી નાખ્યાં છે. ' હજાર વરસના ચાલુ યુદ્ધકાળમાં પણ ગાય આધારિત અર્થતંત્ર દેશને સમૃદ્ધ અને શક્તિશાળી રાખી શકર્યું. જ્યારે સંપૂર્ણ શાન્તિ કાળનાં એક વરસમાં યંત્ર-આધારિત છેષક અર્થતંત્ર દેશને કંગાળ બનાવીને જગાલિયતમાં ધકેલી દીધા છે. ચીન અણુબોંબથી કેમ ડરતું નથી ? મુંબઈ, મદ્રાસ કે કલકત્તા ઉપર અણુબોમ્બ ફેંકવાની લાલચ રોકવાનું દુશમને માટે બહુ મુશ્કેલ છે. પણ પાંચસોથી પણ ઓછી વસ્તી ધરાવતાં ગામડાંઓ ઉપર અણુબોમ્બ ફેંકીને દુશ્મને શું ફાયદે ઉઠાવે ? ડાંક ઝુંપડાઓ અને મનુષ્યના નાશ માટે અણુબોમ્બ ફેકવાની મૂર્ખાઈ કણ કરે? આપણી નજર સામેના દાખલા જોઈએ. રશીઆ અને અમેરિકાને એકબીજાના જ અણુબેઓના હુમલાને ભય લાગે છે, પણ ચીન તે બેમાંથી કેઈની પરવા કરતું નથી. અણુ-- બોમ્બની ધમકી વડે એક જ રાતમાં બ્રિટનને ૧૫૬માં ડારી શકર્યું હતું. પણ ચીનને ડરાવી શકતું નથી. કારણ કે ચીનની શક્તિ તેના ભારે ઉદ્યોગ પર નહિ, પણ તેની માનવશક્તિ ઉપર રહેલી છે અને તેમનું ઉત્પાદન મહદશે ગામડાંઓમાં નાના ગૃહઉદ્યોગો દ્વારા થાય છે. ચીને સ્ટીલના ઉત્પાદન માટે ભિલાઈ કે દુર્ગાપુર જેવાં મોટાં કારખાનાં વિદેશી કરજની સહાયથી બાંધવાને બદલે ગામડાંઓમાં હજારો નાની ભઠ્ઠીઓ સ્થાપીને ઉદ્યોગને વિકેન્દ્રિત કરી નાખે. વાહનવહેવાર માટે મજૂર અને ઘડાઓની જમાવટ કરી. પિકિંગ કે શાંઘાઈ જેવાં શહેર ઉપર થેડા બે... નાખવાથી ચીનને હરાવી શકાય નહિ. ચીનની તાકાત જે હોય તે તેના વિકેન્દ્રિત એકમોમાં અને કુદરતે જે કાંઈ સાધને આપ્યાં હોય તેને સદુપયોગ કરવાની તેની સૂઝ અને ખુમારીમાં છે. પિકિંગ અને શાંઘાઈ જેવાં શહેરને ખુરદે બેસી ગયા પછી પણ જે ચીનના વિકેન્દ્રિત ઔદ્યોગિક એકમે વ્યવસ્થિત રહી શકે તે For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ચીનને હરાવવા માટે બહુ લાંબા ગાળાનું યુદ્ધ ખેલવું પડે. તેથી જ રશિયા અને અમેરિકા-અંને ચીન સામેનું યુદ્ધ ટાળે છે અને ગમે તેવાં અપમાના ગળી જાય છે. પેકિંગ અને નાગિ જીત્યા છતાં જાપાન વરસા સુધી ચીનને હરાવી શકયુ નહિ. કારણ કે ચીનની તમામ તાકાત તેનાં ગામડાંએમાં વિકેન્દ્રિત થયેલી હતી, અને ગામડાંને હરાવીને તેના નાશ કરવા એ જાપાનથી બની શક્યું નહિ. પરંતુ જાપાન હવે અણુસત્તા બન્યું છે ત્યારે ખરેખર એના માટે પણુ અણુબોમ્બના હુમલાના ભય છે જ. અણુભેચ્છના પ્રથમ સબળ ઘા કરીને તેના અણુમથકના નાશ કરી શકાય એ શકય છે. અણુએમ્બમાંથી છૂટેલી ડિ-એકટીવિટી ચીન ઉપર ફરી વળીને વિનાશ વર્તાવે એ પણ શકય છે, છતાં જેમ જાપાન માત્ર એટમબેમ્પના એ જ પ્રહારમાં તૂટી પડ્યું તેમ ચીન તૂટી પડે નહિ. એને માટે ખૂબ લાંબા ગાળાનું યુદ્ધ અનિવાય છે. વિયેટનામ કેમ ઝઝૂમ્સ" ? વિએટનામમાં એ જ બન્યું. ટચૂકડું વિએટનામ જાપાન સામે ઝૂમ્યું, ફ્રેંચાને હરાવ્યા અને જગતની શ્રેષ્ઠ અણુસત્તા ગણાતા અમેરિકાને ભૂંડે હાલે ભાગવાની ફરજ પાડી. વિએટનામ જો જાપાનની માફક ભારે ઉદ્યોગા પર આધાર રાખતું હોત તે અણુખમ્ભ વડે તેને પણ એક જ રાતમાં હરાવી શકાત. પણ કોઈ જ ભારે ઉદ્યોગ વિનાના અને ખેતી ઉપર આધાર રાખતા વિએટનામે ત્રણ દાયકામાં તે જાપાનને હાળ્યું, ફ્રાન્સને હરાવ્યું અને વિનાશકતામાં એટમખામ્બથી ખીજે નબરે ગણાતા નેપામ મેમ્નના વરસાદ વરસાવતાં અમેરિકન સૈન્યને ભડ હાલે ભગાડ્યાં. એ જ વિકા આપણા માટે એ જ વિકલ્પો છે, કાં તે અંગ્રેોએ વારસામાં માપેલા શાષક અથ તંત્રને વળગી રહીને પરદેશીએનાં આર્થિક થાણાં - For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ અહીં વિસ્તૃત થવા દેવાં, ગાયને કાપતા રહીને મેંઘારત, કુગા, અને ખાદ્ય વસ્તુઓની આયાત વધારતા જવું, અણુમ્બ બનાવવાને ખરચ વધારીને પરદેશી દેવાના ભાર નીચે જવું કે આછત્ર આપનારના કહ્યા ગરા બની રહેવું. અથવા તે આપણું ગાય-આધારિત અર્થતંત્ર પુનઃસ્થાપી એવી સ્થિતિ પેદા કરવી કે દુશ્મનને આપણી સામે. આશુબેમ્બ ફેકવાનું જ નિરર્થક લાગે. ઘણને આ વાત કદાચ તદ્દન હાસ્યાસ્પદ લાગશે, પણ અમેરિકાએ પણ અણુબોમ્બથી બચવા શહેર અને ઉદ્યોગને ભૂગર્ભમાં લઈ જવાની યોજના વિચારી જોઈ છે. પણ એ પેજના અમુક મહત્વની વ્યક્તિએ કે અમુક કારખાનાંઓને બચાવી શકે. બાકીની તમામ પ્રજા, તમામ કારખાનાં અને તમામ શહેર નાશ પામે. અમેરિકાની એ ભૂગર્ભ જના કરતાં ગાય આધારિત ભારતીય અર્થતંત્ર વિકસાવવાની યેજના વધુ વહેવારું અને સુગમ છે. પણ જે એ રસ્તે નહિ વળીએ તે ચીન અને પાકિસ્તાનને હુમલે આવશે અને આપણે લાંબા ગાળાના યુદ્ધમાં સંડેવાઈ જવું પડશે ત્યારે આપણી હાલત ખૂબ દયાજનક થઈ પડશે. વાહન-વ્યવહાર લાઈનમાં અવ્યવસ્થા સર્જાય તે. એક માત્રછાડબેટ ઉપર છમકલું થયું ત્યાં તે આપણી વહેવારલાઈનમાં અવ્યસ્થાનાં દર્શન થયાં હતાં, તે જે વિશાળ મરચાઓ ઉપર અને તમામ સરહદો ઉપર યુદ્ધ ફાટી નીકળે તે લશ્કરી પ્રવૃત્તિ સિવાય તમામ વહેવાર થંભી જાય, સમાજમાં અવ્યવસ્થા, અંધાધૂંધી અને અરાજકતા ફાટી નીકળે. અનાજ, ઘી, તેલ, ગોળ, ખાંડ, કાપડ, દવા જેવી જીવન જરૂરિયાતની ચીજો, ઉદ્યોગોની જરૂરિયાતની ચીજો અને ખેતીની જરૂરિયાતની તથા ખેતઉત્પાદનની ચીજેના તેમના ઉત્પાદનસ્થળે ઢગલા પડ્યા હોય અથવા તેમનું ઉત્પાદન અટકી પડયું હોય; જેથી તમામ વહેવાર અટકી પડીને અરાજકતા ફેલાઈ જાય. રજાના દિવસે માં કે લગ્નની મોસમમાં પણ રેલવે અને એસ. ટી.ની બસ સાથે મળીને પણ ઉતારૂઓના ધસારાને પહોંચી વળતા તમામ વહેવાર થી અનાજ, ઘી, તેલ અરિયાતની ચીને અને For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ નથી, ટિકિટોના કાળાબજાર અને મુસાફરોની યાતનાઓના ગુણાકાર થવા લાગે છે, તે પછી જ્યાં લખેના લશ્કરની હેરફેર કરવાની હોય; ઉપરાંત વસતિની પણ હેરફેર કરવાની જરૂર પડી હેય; અને લાખના લશ્કરને ઝડપથી પુરવઠો પહોંચાડે હોય એ સ્થિતિમાં રેલવેની વ્યવસ્થા કઈ રીતે ટકી શકે? પ્રજાજને માટે તે ગમે તેવા આવશ્યક કારણે પણ એક સ્થળેથી બીજે સ્થળે જવાનું અશક્ય થઈ પડે, શહેરી પુરવડે પણ અટકી પડે. આવી સ્થિતિ થાય તે લશ્કરના પાછળના ભાગમાં અરાકતા અને અવ્યવસ્થા ફેલાઈ જાય. એ સ્થિતિમાં ગમે તેવાં વિશાળ, શસ્ત્રસજ્જ અને કસાએલાં સૈન્યને પણ પરાજ્ય સહન કરે પડે. બીજા વિશ્વયુદ્ધમાં અભેદ્ય ગણાતી “મેજીનેટ–લાઈન એની પાછળ આવી અવ્યવસ્થાને કારણે ફેન્ચ સે સ્થગિત થઈ ગયાં હતાં અને અંતે શરણે ગયાં હતાં. અને એ જ કારણથી બેતિયમ, હોલેન્ડ, ડેન્માર્ક, ઈટલી, બાલ્કન રાજ્ય અને છેવટે જર્મનીને પણ પરાજિત થતાં આપણે જોયાં છે. વિનાશક પંચવર્ષીય યોજનાઓ - ઉપર દર્શાવેલાં રાજેમાંથી કોઈ રાજ્ય દુશ્મન લશ્કરના બળથી પિરાજિત નહોતું થયું, પણ બેબમારથી લશ્કરની પાછળ ફેલાયેલા ગભરાટ, અવ્યવસ્થા અને ઔદ્યોગિક-કેન્દ્રો નાશ પામતાં જરૂરિયાતની ચીન પુરવઠા કમાઈ જવાથી હાર્યા હતાં. પરંતુ અફસોસની વાત તે એ છે કે આપણી પંચવર્ષીય જનાઓમાં સંરક્ષણ કે પ્રજાની ગરીબી, બેકારી વગેરેને વિચાર જ કરવામાં આવ્યું નથી! માત્ર પરદેશી યંત્રઆધારિત શોષક અર્થવ્યવસ્થા, અમુક ઔદ્યોગિક એકમના લાભાર્થે કેમ વિસ્તારવી? પરદેશી કરજ વધુ કેમ કરવું? અને પશુધનનું સીધી કે આડકતરી રીતે કેમ નિકંદન કાઢવું? તે માટે જ ઘડવામાં આવી હોય તેમ સ્પષ્ટપણે જણાય છે. - આગળ ગાય-આધારિત ભારતીય અર્થવ્યવસ્થાને ઉલેખ કર્યો છે તેને જે સ્વીકાર કરવામાં આવે તે દેશની શિસ્તબદ્ધ, સુવ્યવસ્થા, સર્વ ગામમાં ઉત્પાદન, સમાન વહેંચણી, તેમ જ આંતરિક એકતા For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ એવાં જળવાઈ રહે કે દેશની સરકારને દેશની આંતરિક વ્યવસ્થાને ભાર ઉપાડ્યા વિના પિતાની તમામ તાકાત લડાઈ ઉપર જ કેન્દ્રિત કરવાનું બની શકે અને દુશમને બવર્ષા કરીને દરેક ગામડામાં દરેક ઘેરે પેદા થએલી ઉત્પાદન શક્તિને નાશ કરી શકે નહિ. મેટા જળબધેનું જોખમ યુદ્ધમાં કે શાંતિકાળમાં, દેશની સલામતી અનાજના પુરવઠા ઉપર આધાર રાખે છે. ખેતીને મે જળબંધ દ્વારા સિંચાઈ પૂરી પાડીને ફર્ટિલાઈઝર આધારિત કરી નાખવાનું સહુથી મોટું જોખમ એ છે કે જે દુશ્મને બેબમારાથી જળબધે તેડી નાખે તે બહુ વિશાળ પ્રદેશે. પૂરથી નાશ પામે અને લાગે મનુષ્ય અને અબજોની સંપત્તિ નાશ. પામે, ખેતીને સિંચાઈ મળવી બંધ થાય અને દુશ્મને બેબમાર કરીને ફર્ટિલાઈઝરનાં કારખાનાં કે રેલવે લાઈન તોડી નાખે છે અથવા વેગને. અને મોટરલારીઓ લશ્કરી સરંજામ લઈ રોકાઈ રહે તે ફર્ટિલાઈઝર અને પાણી ન મળવાના જ કારણે પાક નિષ્ફળ જાય અને આપણે દુમનની શરણાગતિ સ્વીકારવી પડે. ખેતીની સંપૂર્ણ સલામતી ખૂબ જરૂરી પણ જો વાહનવહેવાર માટે ગાડાનું મહત્વ સ્વીકારીને બળદગાડાને મુખ્ય વાહનવહેવાર તરીકે વિકસાવ્યા હોય, સિંચાઈ માટે કૂવાઓ ઉપર આધાર રાખે હોય અને ખાતરને પુરવઠા અવિરતપણે દરેક ખેતરમાં મળ્યા કરે તે માટે ગાય અને ગવંશ વગેરે પશુઓની કતલ સદંતર બંધ કરી હોય તે ખેતી સંપૂર્ણ સલામત રહે અને રાષ્ટ્રની સલામતીને પણ આંચ ન આવે. એટબ વિરુદ્ધ ગાય (પશુમાત્ર ગાય એ સર્જનની સલામતીની અણુશક્તિ છે. એટમ બેઓ એ સંહારકશક્તિ છે. સંહારકશક્તિને સામને સર્જનશક્તિથી જ થઈ શકે. ફિલ્ડમાર્શલ રમેલ હિટલરને કહ્યું હતું કે, “હું રશિયાને મેરકેથી એક પેસિફિક મહાસાગર સુધી હઠાવી શકું તેમ છું, છતાં તમે લડાઈ For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૩ જીતી શકશે નહિ; કારણ કે આપણી સંહારશક્તિ કરતાં અમેરિકાની ઉત્પાદકશક્તિ વધારે છે. આપણે પણ આપણું ઉત્પાદન–તેને નાશ ન. થઈ શકે તેવી રીતે ભારતીય અર્થવ્યવસ્થાના ઢાંચામાં રહીને–વધારીએ. તે જ આપણું સલામતી જળવાઈ રહે, શસ્ત્રોનું અને સંહારનું વિજ્ઞાન જે રીતે વિકસી રહ્યું છે તે જોતાં. આજે કોઈ પણ રાષ્ટ્ર યુદ્ધકાળમાં જ બિનસલામત નથી. શાન્તિકાળમાં પણ, એટેમને ધડાકાઓના મેટા ઉદ્યોગ દ્વારા હવામાં અને પાણીમાં ફેકાતાં ઝેરોથી માનવપ્રજાની અને સમગ્ર જીવસૃષ્ટિની સલામતી જોખમાઈ ગઈ છે. એટમના ધડાકાઓથી ચારે બાજુ પ્રસરતી અણુરજ માંદગી અને મેતના વરસાદ વરસાવે છે. યુદ્ધકાળમાં જેટલાં યુદ્ધમાં ઊતરેલાં - રાષ્ટ્ર એટમ બોમ્બ સામે બિનસલામત હશે તેટલાં જ - કદાચ તેથી પણ વધુ – તટસ્થ રહેલાં રાજ્ય પણ બિનસલામત હશે. ફ્રાન્સ ઉપર ઝીંકા એલા અણુબોમ્બમાંથી છૂટેલી આયુરજ કદાચ સમસ્ત મધ્યયુરોપને વિનાશ કરી નાંખે. ચીન ઉપર અશુબેમ્બ ફેંકવામાં આવે તે તેમાંથી છૂટેલી અણુરજ કેરીઆ, વિએટનામ કમ્બોડિયા, જાપાન વગેરે તમામ દેશમાં કરેડે મનુષ્યને ઘાણ કાઢી નાંખે. આ માત્ર કલ્પના નથી, અમેરિકન લશ્કરના અધિષ્ઠાતાઓની આ દઢ માન્યતા છે. પંચગવ્ય. આ મહાવિનાશ સામે કદાચ આપણને રક્ષણ આપે તે ગાય વગેરે પશુઓ જ આપી શકે. સેવિયેટ વિજ્ઞાનીઓ પંચગવ્ય ઉપર અરજ સામે રક્ષણ મેળવવાની દષ્ટિએ સંશોધન કરી રહ્યા છે. પંચગવ્ય એટલે ગાયના દૂધ, દહીં, ઘી, છાણ, મૂતર અને દર્ભના પાણીનું મિશ્રણ, પંચગવ્યને ઉલેખ અને તે બનાવવાને વિધિ હિંદુ ધર્મગ્રન્થમાં મળે છે. પંચગવ્ય બનાવવા માટે ઘેરી લાલા ગાયનું ૨૮ તેલા દૂધ, સફેદ ગાયનું ૪તેલા દહીં, કપિલા ગાય (બદામી રંગની)નું ઘી, ઘેરી. કાળી ગાયનું ૪તેલા મૂત્ર, ભૂખરી કાળી ગાયનું ૪ તેલા છાણ અને - દર્શનું ૪તેલા પાણી લઈને તેનું મિશ્રણ બનાવવું જોઈએ. " સેવિયેટ વિજ્ઞાનીઓના સંશોધનમાં એવું જણાયું છે કે અણુરજથી. For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ પીડાતા માનવીને એકલા ગાયના દૂધ ઉપર રાખે છે તે રોગમુક્ત બને છે (અત્યારે તે જે મનુષ્યને અશુરજ લાગે છે તે રિબાઈ રિબાઈને મરણ પામે છે). અગ્નિમાં ગાયના ઘીને હોમ કરીને તે તેને ધુમાડો ' ઉપર આકાશમાં ચઢ, ત્યાં જે અણુરજ પ્રસરેલી હોય તેને તે નાશ કરી નાખે છે, અને અણુરજ નીચે બેસતી હોય ત્યારે તમારા ઘરના - છાપ અને દીવાલ ઉપર ગાયનું છાણ લીંપેલું હોય તે અણુરજ બારીક દરવાજા વાટે તમારા ઘરમાં પ્રવેશી શકતી નથી. આ સંશોધન રશિયન વૈજ્ઞાનિકોએ કર્યું છે, પણ તેઓ પંચગવ્ય બનાવવાનું પ્રમાણ જાણે છે કે કેમ તે આપણે નથી જાણતા, એટલું જ નહિ તેઓનું પંચગવ્ય આપણે બનાવી શકીએ એ પંચગવ્ય કરતાં ઓછી તાકાતવાળું હોવાને સંભવ છે, કારણ કે તેમની પાસે રે! સમસ્ત વિશ્વમાં ય-આપણું ધર્મ શાસ્ત્રોએ નક્કી કરેલા રંગની ગાયે નથી. ગાયનું છાણ પણ અણુરજથી બચાવે છે. આપણે ત્યાં ગામડાંઓનાં મોટા ભાગના મકાને છાણ-માટીની ગારનાં છે. અત્યારે આપણે રહેઠાણને પ્રશ્ન શાષક અર્થતંત્રના આશકેએ વસાવી દીધું છે, પણ જો સંપૂર્ણ ગોવધબંધી કરીને ગામડાઓને અને શહેરી વસતીનાં પણ ગરીબ અને મધ્યમવર્ગનાં મકાને ગારમાટીનાં બનાવાય અને ફર્ટિલાઈઝરને બદલે દરેક ખેતરે ગાયના છાણિયું ખાતર પાથરવામાં આવે તે અણુરજ ને તે આપણા ઘરમાં પ્રવેશી શકે, ન તે ખેતરમાં બેસી શકે. . ઉપરાંત નદીઓ અને તળાવના કિનારે નવેસરથી ચરિયાણે વિકસાવીને પશુઓને ચરવા માટે ખુલ્લાં મૂકી દેવામાં આવે તે ત્યાં -જે ગાયનાં છાણ, મૂતર વડે તેનાથી જળાશયમાં અણુરજ પડી શકે નહિ અને વૈદિક વગેરેનાં ધર્મકાર્યો હોમ, હવનાદિ ફરીથી શરૂ કરવાને પ્રત્સાહન આપવામાં આવે તે ઉપર આકાશમાં ફરતી અણુરજ પણ નાશ પામતાં વાતાવરણ શુદ્ધ બની શકે. લેકેને માંદા પડવા દેવા અને પછી તેમની સારવાર માટે અબજો રૂપિયાની મૂડી ફાર્મસી ઉદ્યોગમાં રેકીને લેકેનું કાયમી શેષણ કરવું For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૫ તેના કરતાં સંપૂર્ણ દેવબંધી દ્વારા પ્રજાનાં સલામતી, સ્વાથ્ય જાળવવાં અને યુદ્ધકાળમાં દુશ્મને બેબમાર સામે, શાન્તિકાળમાં અણુરજ અને ભારે ઉદ્યોગોના વિનાશક ઝેરી પ્રદૂષણ સામે પ્રજાને સલામત . બનાવવી, એ બિનખર્ચાળ, સહેલું, આર્થિક દૃષ્ટિએ અતિશય લાભદાયક અને શાણપણ ભરેલું નથી શું? અફસોસની વાત એ છે કે આવા નૈતિક, બિનખર્ચાળ અને. સલામતીની ખાતરીવાળાં સૂચનેને સ્વીકાર કરવાને બદલે અનેક જાતનાં કાવતરાંઓ વડે આપણા સમસ્ત પશુધનને નાશ કરાઈ રહ્યો છે અને પશ્ચિમપરસ્ત દેશી અંગ્રેજોએ જે કાવતરા ઘડ્યાં છે તેમજ માત્ર લાલ રંગને જ સાંઢ ઉછેરી બીજા રંગના સાંઢની હસ્તી નાબૂદ કરીને આપણી ગાયના વિવિધરંગીપણને પણ નાશ કરવાનું એક કાવતરું છે.. રશિયા જ્યારે પંચગવ્ય વડે પિતાને બચાવ કરતું હશે ત્યારે આપણે નિરાધારપણે કુરબાનીને બકરે કપાય તેમ આગુજના વરસાદથી લાખે કરોડોની સંખ્યામાં મોતને ભેટતા હશું. આને જવાબ માંગવાને સંભવ છે કે આપણી પ્રજા હયાત નહિ રહે, પણ એ સ્થિતિ લાવનારાં આપણાં પ્રધાનમંડળે અને તેમના પશ્ચિમી મિત્રેના હિંદી આડતિયાઓને કુદરતના દરબારમાં તે જવાબ આપે જ પડશે એમાં કઈ શંકા નથી. For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ બલિહારી છે ભારતની ધરતીની ! એના નદી–પહાડાની રેતીના કણ જેટલા અહીં સંતા અને સજ્જના થયા છે. એમના ચરણુ નીચે દખાયેલી માટીને પ્રત્યેક કણ પવિત્ર છે. માટેસ્તા વિપ્ર મસ્તકે માટીને મૂકીને ખેલે છે, હું માટી! તું ય અમારાં પાપાને હર-મૃત્તિકે હર મે પાપ.” ૨! માટી પવિત્ર રહી છે, અને માટીના માનવ અપવિત્ર થઈ ગયા છે! મંદિશ અને પ્રવચનખ`ડાની પવિત્રતાને પણ માનવની વાસનાની આગે ભરડા દઈને ભસ્મ કરી નાંખી! હવે તે એ માટી જ આ નોંધારાના આધાર રહ્યો કે શું? તમે આ હિન્દુસ્તાનનાં ગામા કદી જોયાં છે? તે ગામની બહાર કાંઈ જોયુ છે ? ત્યાં ઊભા છે પાળીઆ. મર્દાનગીના જે રંગ લડયા; અને જેમણે જાનફેસાની કરી એના સ્મારક રૂપે એ પાળીઆ ઊભા છે. એ, દેશી-અગ્રેજો ! યજ્ઞ ઉદ્યોગ વગેરે પવિત્ર શબ્દો જે તે ભયંકર ખાખતા સાથે જોડતાં ય કેમ લાજતા નથી ? મત્સ્યના હિં‘સક વેપારને તમે મત્સ્યોદ્યોગ કહ્યો? સંતતિનિયમનના વ્યભિચારપાષક પાપને તમે કલ્યાણયજ્ઞ કહ્યો? રે! પ્રજાના ભાવિ હિતનો તમે લગીરે વિચાર નહિ કરી? તે પેલા ગોરા અને તમારામાં ફરક શું હશે ? ૫ For Personal & Private Use Only શ્રી ચન્દ્રશેખરવિજયજી Page #52 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩ ] અંગ્રેજોએ પ્રચારેલા ભારતના જૂઠા ઇતિહાસ ૦ અંગ્રેજ ઇતિહાસકારોએ ભારત વિષે ફેલાવેલાં સરિયામ જુઠાણાં. ૦ પશ્ચિમની જંગલી, શાષક અને હિંસક અવ્યવસ્થાને દેશવટો આપ્યા વિના પ્રજા કયારેય સુખી થઈ શકે તેમ નથી. શૂદ્ર-મધુઓની કરુણ દશા કોણે કરી છે? તે જાહેર કરવાના સમય પાકી ગયા છે. ૧ ખાટા ઇતિહાસ ભણવાની પડેલી ક્રૂજ ૧૯૨૦-૨૧માં જ્યારે ગાંધીજીએ ખાદીના પ્રચારને વેગ આપ્યા અને દેશમાં એક કરોડ રેટિયા ચલાવવાની ઝૂંબેશ ઉપાડી ત્યારે મેટા ભાગના ઉદ્યોગપતિઓએ અને સામ્યવાદીએએ હાહાકાર મચાવી મૂકયો હતા કે આ ગાંધી દેશને પાછા જંગલી જમાનામાં લઇ જવા માગે છે. સવાલ એ છે કે દેશમાં જંગલી જમાના કદ્દી હતા ખરા ? અને જે હતા; તે કયારે હતા; અને કઇ જાતના હતા. ? અંગ્રેજો અહી' સત્તારૂઢ થયા પછી સડ્ડથી કરુણાજનક બાબત એ થઈ કે આપણને આપણા દેશના સાચા ઇતિહાસ ભુલાવી દેવાના ોરદાર પ્રયત્ન થયા. અંગ્રેજોએ લખેલા ઇતિહાસ ભણવાની આપણાં મળકાને ફરજ પડી. ઇતિહાસનુ ગૌરવ જે પ્રજા પાતાના ઇતિહાસ ભૂલી જાય છે તે પોતાની અસ્મિતા શુમાવી બેસે છે અને તે પ્રજાની હાલત વહાણની પાછળ ખાંધેલી હાડી જેવી થઈ જાય છે. For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૮ જે પ્રજા પેાતાની અસ્મિતા ગુમાવી બેસે છે તે પ્રજાના માનવી,. માનવી નથી રહેતા, પણ ધ્યેયહીન પશુ જેવા બની જાય છે. ઇતિહાસ માનવીને તેની અસ્મિતાનું ભાન કરાવે છે, ગૌરવ અને ખુમારીથી જીવવાની પ્રેરણા આપે છે. ઇતિહાસ પ્રજાને તેના પુરગામીની સિદ્ધિઓનાં કારણુ સમજવાની શક્તિ આપે છે અને તેમણે કરેલી ભૂલા તરફ ચેતવણી આપે છે. અંગ્રેજોએ આપણને આપણે! સાચા ઇતિહાસ આપની નજર સામેથી ખસેડી લઈને ખેટા બનાવટી ઇતિહાસ શીખવી, આપણને રવાડે ચડાવી દીધા. આર્યાં મહારથી આવ્યા છે, એ અંગ્રેજોના કાલ્પનિક તુક્કો છે આ મહાન આર્યપ્રજાના જન્મ અહી, આ દેશમાં જ થયા હતા. આપણાં શાસ્ત્રોના આધારે લાખા વરસ પહેલાં અહી` જન્મીને આપણે અહી જ રહ્યા છીએ. પ્રજા સુસંસ્કૃત, ચારિત્ર્યશીલ અને મેક્ષલક્ષી ભાવનાવાળી હતી.. એ પ્રજા પાસે ધર્મનું જ્ઞાન હતું. વેઢની મહત્તા ઓછી કરવા માટે અને બાઈબલને વેદગ્રંથ કરતાં. વધુ ઉત્તમ ગણાવવા માટે મેકસમુલર અને તેના સમકાલીન, યુરેપી. વિદ્વાનેએ, વેદ્ય ત્રણુ હજાર વરસથી વધુ જૂના નથી, એવા પ્રચાર વહેતા મૂકયો. સરકાર-સંચાલિત શાળાઓમાં હિંદુ વિદ્યાર્થીને શીખવવામાં આવ્યું કે, વેદા ત્રણ હજાર વરસ જૂના છે અને આ પ્રજા એ અહીંની. પ્રજા નથી, તે ઉત્તરધ્રુવથી ગાયાનાં ટેળાં લઈને ઘાસચારાની શેષમાં રખડતી રખડતી આ દેશમાં આવી ચડી અને પાછળથી બીજી ઘણી પ્રજાએ અહીં આવીને તેમનામાં ભળી ગઈ અને આ પ્રજા અનેક ભટકતી રખડુ ટોળીઓનેા શંભુમેળા બની ગઈ છે.’ તેમને આ પ્રચાર એક કલ્પિત તુક્કો છે. એની પાછળ કાઈ ઐતિહાસિક પુરાવા નથી. આપણને હલકા પાડવાની દ્વેષભુદ્ધિ એ જ For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ આ પ્રચાર પાછળનું કારણ છે, અને મેકસમુલરના પત્રો તેની વેદ-ધર્મ પ્રત્યેની ઊંડી ઠેકબુદ્ધિને ખુલ્લી પાડી દે છે. આર્ય પ્રજા અહીં જ ઉત્પન્ન થઈ છે આર્ય પ્રજા અહીં જ હતી અને અહીં જ વિસ્તરી છે. તેણે તેમના ધર્મોના આધારે પિતાની એક્ષલક્ષી વ્યવસ્થા નક્કી કરી. સામાજિક વ્યવસ્થા માટે પ્રજા ચાર વિભાગમાં વહેંચાઈ ગઈ (૧) બ્રાહ્મણ (૨) ક્ષત્રિય (૩) વૈશ્ય અને (૪) શુદ્ર. આ ચારે વણે એક જ પ્રજાના ચાર વિભાગ હતા અને તેમને દરેકને અલગ અલગ ફરજ સેંપવામાં આવી હતી. બ્રાહ્મણે વિદ્યા ભણતા, ભણાવતા. પ્રજા ધર્મની મર્યાદામાં રહે તેનું ધ્યાન રાખતા અને દરેક વર્ગને તેમની ફરજે માટે સચેત રાખતા. ક્ષત્રિયે દેશના આંતરબાહ્ય શત્રુઓથી પ્રજાનું રક્ષણ કરતા. વે અર્થવ્યવસ્થા સંભાળતા અને શુદ્રો – બાકીની ત્રણે વર્ષો દેશને સુરક્ષિત અને સમૃદ્ધ રાખીને મેક્ષલક્ષી પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકે તેની સગવડ સાચવીને – પ્રજાની સેવા કરતા. ' આ એથે વર્ગ કારીગરોને હતે. જેઓ પિતાની બુદ્ધિ અને શ્રમને સમન્વય કરીને રાષ્ટ્રની અને સમાજની સેવા કરતા અને બદલામાં તે સેવાને પુરસ્કાર મેળવતા. - અંગ્રેજી કેળવણીએ આ સેવાને ઊંધે અર્થ કરીને આ થે વર્ગ જાણે કે ગુલામ હેય અને ત્રણે વર્ણથી શેષિત, કચડાએલે અને ગુલામી કરનાર વર્ગ હેય હેય એમ આલેખીને પછી શુદ્ર એટલે હરિજન એવી છાપ ઊભી કરી. ગુલામી તે અન્યત્ર હતી પણ સેવા એ જુદી વસ્તુ છે અને ગુલામી એ સાવ બીજી બાબત છે. ગુલામીની પ્રથા તે આર્યપ્રજા સિવાયની મધ્ય એશિયા અને યુરોપની પ્રજામાં હતી. વળી ગુલામને જીવવાને જ અધિકાર ન ' ભા. ૨-૪ For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ હતા. તેના માલિક પોતાની ઇચ્છા પ્રમાણે અને ગમે તેવી ક્રૂર રીતે તેને મારી નાખી શકતા. ૫૦ મેગલા, આરા, યુરોપીઅનેા અને આફ્રિકાના હૅબસીએને આવી તક મળે તે ભારતના નાવિકાને અને વેપારીઓને પણ અચાનક છાપા મારીને કે કરી લેતા. આવા લેાને કેદ કરીને વેચનારી ટોળીઓ ગુલામાના વેપાર ચલાવતી. કોઈ વખત તે આખું કુટુ'ખ કેદ પકડાઈ જતું. પકડાએલા ગુલામાને હારબંધ ઊભા રાખીને તેમનું લીલામ થતું. ઘણી વખત પત્નીને કાઈ માંગલ ખરીદી જાય, પતિને કોઇ સ્પેનિયા ખરીદે અને પુત્રને કઈ આરબ વેચાતા લઇ લે એવું પશુ બનતુ'. ખરીદનાર માણુસ તે ગુલામના શરીરને સંપૂર્ણ માલિક ગણાતા. ખરીદ્યા પછી તેને સાંકળાથી બાંધીને ઘસડી જવામાં આવતા. જો વહાણેામાં લઈ જાય તેા સાંકળેથી બાંધીને અનાજની ગૂણીએની જેમ એકબીજાની ઉપર નાખીને લઈ જતા. મરજી પડે એટલું કામ માલિક કરાવે, મરજી પડે તેવું અને તેટલું ખાવાનું આપે. ગુસ્સે થાય તા કારડાથી ઢારમાર મારે. ઘણી વખત સ્ત્રીની નજર સામે પતિને કે પતિની નજર સામે પત્નીને કે પતિ-પત્નીની નજર સામે તેના પુત્રને કારડાના માર મારીને મારી નાખવામાં આવે. પુરુષા ની નજર સામે જ તેમની સ્ત્રીઓના અને પુત્રીના ભોગવટા કરવામાં પણ આવે. આ બધી અતિ દિલ કંપાવનારી કથનીએ છે, આનું નામ હતુ ગુલામી. તેમની આ નિર્દય પાશવી લીલાઓ ઉપર પડદો પાડીને તેમણે શૂદ્રોને ત્રણે વર્ણના ગુલામ તરીકે આલેખ્યા અને નવી પેઢીમાં સવ અને હિરજના વચ્ચે મેાટા ભેદભાવ ઊભું કર્યાં. શૂદ્રો ગુલામ ન હતા પણ શૂદ્ર એ ગુલામ ન હતા. સમાજમાં ત્રણે વર્ષાં જેટલા જ For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ઉપયેગી અને માનવંતુ સ્થાન ધરાવનારા માનવીએ હતા. તે સમાજની સેવા કરતા અને સેવાના બદલામાં તેમને યાગ્ય પુરસ્કાર મળતે. એ પુરસ્કાર માટેનાં ખંડલા રૂપમાં નહિ પણ વસ્તુએના રૂપમાં મળતા. દાખલા તરીકે, ખેડૂતને આખું વરસ તેને ખેતી તેમ જ ઘરકામને માટે જોઈતી વસ્તુએ એક લુડાર બનાવી આપે. બદલામાં ખેડૂત તેના ખેતરમાં થતા પાકમાંથી દર સેા મણે અમુક ટકા હિસ્સા આપે. ક્ષત્રિયને કારીગરા હથિયાર બનાવી આપે. કપડાં સીવી આપે; હજામત કરી આપે કે લડાઇમાં પડેલા જખમને ટાંકા મારી આપે; તલવારનું મ્યાન મનાવી આપે કે પગના જોડા બનાવી આપે. આ તમામ જાતના કારીગરોને ક્ષત્રિયની ખેતીની પેદાશમાંથી અમુક હિસ્સ મળતા. આમ દરેક પ્રકારના કારીગરી. ત્રણે વર્ષોંની જરૂરિયાત પૂરી પાડતા અને તેમની પાસેથી પાતાની જરૂરિયાતા મેળવતા. ખરી રીતે તે તેઓ ત્રણે વાંની આવકમાં ‘વિક’ગ પાર્ટનર' જેવા હતા. આ પ્રથાને ‘ગુલામી’ કઈ રીતે કહી શકાય? કેવાં જુઠાણુાં! બ્રાહ્મણા અપરિગ્રહી હતા. તેમની જરૂરિયાતા બહુ ઓછી હતી. આજની પ્રજાની પેઠે તે વિલાસી ન હતા અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા જેવું જીવન ગાળતા ન હતા. પણ તેથી શું તે જ ગલી કહી શકાય? ઋષિમુનિએ તપશ્ચર્યા કરવા, ચેગસાધના કરવા જ'ગલેાના એકાંતમાં ગુફાઓમાં રહેતા; માટે શું તેને જંગલી કહી શકાય ? આ સન્યાસીએ વેદના જાણનારા હતા એટલે મકાના ખાધવાનું તેમને સપૂર્ણ જ્ઞાન હતુ, પણ અંગ્રેજોએ આપણને શીખવ્યુ. કે તેમને મકાનો બાંધતાં આવડતું નહિ માટે તે ગુફાઓમાં રહેતા ! અંગ્રેજી કેળવણી દ્વારા અંગ્રેજોએ શીખવ્યું કે, “તમારા પૂર્વજોની રખડું ટાળીએ લટકતી ભટકતી અહીં આવી અને અહીંની મૂળ દ્રાવિડ પ્રજાને હરાવીને આ દેશના ધણી થઈ એઠા. દ્રાવિડ પ્રજા તે For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ પર સંસ્કારી અને શિક્ષિત હતી, પણ તમારા પૂર્વજો જંગલી અને ડરપોક હતા. વાવાઝોડાથી વૃક્ષ પડી જાય માટે વૃક્ષથી ડરતા અને તેથી તેમની પૂજા કરતા! નદીઓના પૂરથી ડરતા અને તેથી નદીને કાંઠા એની પૂજા કરતા! જંગલમાં દવ લાગે તેથી અગ્નિથી ડરતા માટે અગ્નિની પૂજા કરતા! તેમને અગ્નિ પ્રગટાવતાં આવડતું નહિ માટે અગ્નિને વીસે કલાક ઘરમાં સાચવી રાખતા!” . . આ પ્રમાણે આપણા મહાન ઋષિમુનિઓને અને સમસ્ત પ્રજાને ડરપક, રખડુ અને જંગલી જીવન જીવતા ચીતર્યા અને અફસોસ! ૨૦૦ વરસથી આપણે આ નેટ વીલે ઈતિહાસ શીખીએ છીએ. એટલે ઇતિહાસ ચિતરવામાં તેઓ ઘણે ઠેકાણે થાપ ખાઈ ગયા છે. આ ક્ષેની પૂજા શા માટે? વૃક્ષને કેટલાક લેકે પૂજતા અને આજે પણ પૂજે છે તે તેમનાથી ડરીને નહિ પણ તેમની ઉપગિતા સમજીને. વૃક્ષેની મહત્તા સમજીને તેમને જાળવવામાં આવતાં. “વૃક્ષમાં જીવ છે એવું જ્ઞાન હોવાથી લીલા વૃક્ષને કાપવાની હિંદુ ધર્મમાં મનાઈ છે, પણ દરેક વૃક્ષની પૂજા કરાતી નથી. પૂજા તે વડ, પીપળો, ઉમરે, ખીજડે એવાં વૃક્ષની જ કરવામાં આવે છે, કારણ કે એ સહુથી વધુ ઉપયોગી વૃક્ષે છે અને કાળ– દુકાળે નાશ ન પામે માટે એની વિધિસરની પૂજાને પ્રકાર નક્કી કરીને દુકાળ સામે તેને રક્ષણ આપ્યું છે .. વેદિક લેકે નદીઓને પૂજતા, અને આજે પણ પૂજે છે તે કરથી નહિ પણ નદીઓ પ્રજાની જીવનદાત્રી છે માટે પૂજે છે. લેકમાતા તરીકે અને વર્ણવી છે. તે અગ્નિપૂજા શા માટે? અગ્નિ કેમ પ્રગટાવે એ આર્યો સારી રીતે જાણતા. તેઓ મંત્રબળે પણ અગ્નિ પિદા કરતા અને લાકડાં ઘસીને કે ચકમક અને લેટું ઘસીને પણ દેવતા પ્રગટાવતા. વેદધર્મ અગ્નિને ઈશ્વરનું મુખ કહે છે માટે તેના અનુયાયીઓ તેમાં આહુતિ આપતા. For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ 'પણ . આનાં લગ્ન અનિની સાક્ષીએ થતાં અને જે અગ્નિની સાક્ષીએ લગ્ન થયાં હોય તે અગ્નિ ઘરમાં સાચવી રાખવામાં આવતું. તેમાં સવાર-સાંજ બે વખત મંચાર દ્વારા અને ખીરની ૧૦૮ આહુતિ આપવામાં આવતી અને મૃત્યુ પછી એ જ અગ્નિ વડે અગ્નિદાહ આપવામાં આવતું. એટલે અનિને ઘરમાં રાખી મૂકવામાં ન તે ડર હતું કે ન તે અગ્નિ પ્રગટાવવાની કળાનું અજાણપણું હતું. આમ છતાં આર્ય મહાપ્રજાની અનેક પ્રવૃત્તિઓને અને વાર્ણ વ્યવસ્થાને વિકૃત ચિતરીને પ્રજાને ઊંધે રસ્તે ચડાવી દેવામાં અંગ્રેજો ઠીકઠીક સફળ થયા. સંસ્કારી માનવને અંગ્રેજો અંગાલિયત તરફ ધકેલતા ગયા આ પૃથ્વી ઉપર માનવી સામાન્યતઃ સદાય સંસ્કારી અને જ્ઞાની હતું. તેની તમામ પ્રવૃત્તિઓ મોક્ષલક્ષી હતી. - જેમ જેમ સમય પલટાને ગમે તેમ તેમ તેની લાલસાએ વધતી ગઈ અને મેક્ષલક્ષી ભાવના ધીમે ધીમે સંકેચાતી ગઈ. આમ યુગ વીત્યા અને માનવી ધીમે ધીમે બુદ્ધિથી મંદ અને બળથી ક્ષીણ થતે ગયે પણ ઈ. સ. ૧૭૫૭માં અંગ્રેજોએ પ્લાસીની લડાઈ છળકપટથી જીતી અને એથી પણ વધારે કડકપટથી સમસ્ત બંગાલને કબજે લીધે ત્યારથી તેઓ આપણને વધુ ને વધુ કંગાલિયત તરફ ધકેલતા ગયા. - આપણા ધર્મગ્રંથ મુજબ આર્યમાન મહામાનવ, સંસ્કારી, સંયમી અને મોક્ષલક્ષી ભાવનાવાળા હતા અને જેમ જેમ લાલસા વધતી ગઈ, ભેગવિલાસ વધતા ગયા, અને મેક્ષલક્ષી ભાવના મંદ થતી ગઈ તેમ તેમ વામણું બનતા ગયા. જ્યારે યુરેપના વૈજ્ઞાનિકે કહે છે કે, “શરૂઆતના આદિ માને જંગલી, અજ્ઞાન અને પશુઓ જેવા હતા. આપણે ધીમે ધીમે સુધરતા ગયા, સરકારી બનતા ગયા, વિજ્ઞાનમાં આગળ વધતા ગયા...!!!” જગલી કેણી પાશવી કેણ? તેઓ પોતાના પૂર્વજોને જંગલી કહે તે આપણને વધે નથી, For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કેમ કે તેઓ માત્ર પિતાનું પેટ ભરવા માટે અને ભૂખ સંતોષવા માટે પશુઓની પેઠે પ્રાણીઓને મારીને ખાતા હશે પણ તેમના આ સરકારી કહેવાતા વંશજે તે વિજ્ઞાનની મદદથી કરોડો ટન અનાજ ઉગાડતા હોવા છતાં કરડે પશુઓને કાપીને ખાય છે. પિતાના ભોગવિલાસ માટે અબજોની જીવસૃષ્ટિને સંહાર કરે છે. પિતાની પાશવી લીલાઓ સંતોષવા માટે આપણે ઉપર જોયું તેમ લાખે હબસીઓ અને બીજી પ્રજાઓને ગુલામ તરીકે પકડી તેમને રિબાવી રિબાવીને અતિ કર રીતે માર્યા છે. અમેરિકાના મૂળ વતનીઓ અને ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ વગેરેના મૂળ વતનીઓને તે – જેમ હરણાંઓને શિકાર કરે તેમ – શિકાર કરી કરીને ખાતા બેલા છે અને આજે અઢળક સંપત્તિઓના સ્વામી હેવા છતાં સમસ્ત વિશ્વની સંપત્તિ લૂંટી લેવા માટે અણુબોમ્બ અને લેસર-કિરણે જેવાં હથિયાર વડે માત્ર માનવજાતને નહિ પણ સમસ્ત વિશ્વની તમામ પ્રકારની જીવસૃષ્ટિને ખાતમો બોલાવવા તૈયાર થયા છે! તે વધુ જંગલી કેશુ? તેમના પૂર્વજો કે આ ગેરા અસુરે? છતાં આશ્ચર્યની વાત એ છે કે આપણે તેમને સંસ્કૃત, પ્રગતિશીલ, ઉદાર મતવાદી અને માનવજાતના મહાન મિત્ર તરીકે માનીએ છીએ! મૂડીવાદ પાલી ચિચિયારી ગાંધીજીએ જ્યારે આ સ્થિતિ તરફ અંગુલિનિર્દેશ કર્યો અને આપણા પૂર્વજોને રસ્તે પાછા વળવા સાદું, સંયમી જીવન જીવવા માટે, મોક્ષલક્ષી વિચારધારા સ્વીકારવા અને શેષણખારીને નાશ કરવા ભારતીય અર્થવ્યવસ્થાને ફરીથી સ્થાપિત કરીને ભારતનું એને સાચા અર્થમાં ભારતીયકરણ કરવા હાકલ કરી ત્યારે જેમનાં શેષણકાર્યો સામે તેથી અંતરાય ઊભું થતું હતું એવા મૂડીવાદ અને માફવાદે વિરોધની ચિચિયારીઓ પાડવી શરૂ કરી કે, “ગાંધી દેશને અંગાલિયત તરફ દોરી જાય છે.” શું આથી જ ગાંધીજીને મારી નાખવામાં આવ્યા હશે? ગાંધીવાદને વરેલા નેતાઓને એક અથવા બીજા બહાને ફેકી. દેવામાં આવ્યા અને મૂડીવાદ કે માકર્સવાદના સહયોગથી દેશને વિનાશ તરફ – ત્રીજા વિશ્વયુદ્ધની દિશામાં આગળ ધકેલવામાં આવ્યું અને For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ગાંધીવાદ સામે તે પૂરા ઝનૂનથી પ્રજાની વચ્ચે પ્રચારયુદ્ધ, અને રાજકારણના તખ્તા ઉપર ખુરશી-યુદ્ધ લડી રહ્યા છે. 2 શૂદ્રો સમાજનુ ઉપયોગી અંગ હતું ો એ માત્ર હિરજન કોમ ન હતી. શૂદ્રો ત્રણે વર્ણો જેટલા જ સમાજના ઉપયોગી અંગા હતા. તેમને તમામ માનવ-અધિકારો હતા. જીવન જીવવાના તમામ અધિકારો હતા. હા, એટલું ખરું કે ચારે વર્ણાનાં કાર્ય ક્ષેત્રા અલગ અલગ હતાં. જેમ આજની સેનામાં ભૂમિદળ, વાયુદળ (વિમાનદળ) અને નૌકાદળ તેમ જ એ ત્રણે દળને પુરવઠો પૂરા પાડનાર પુરવઠા વિભાગનાં કા ક્ષેત્રો અલગ હેાય છે. જેમ કા જુદા પ્રકારનું હોય છે અને તે માટેના તેમના નિયમો અને પુરસ્કાર પણ જુદા હોય છે, તેમ શૂદ્રો એ માક્ષલક્ષી સ’સારી જીવનના પુરવઠા વિભાગ હતા. તેઓ ગુલામે ન હતા, પણ સમાન અધિકારવાળા કારીગરા હતા. રાના ટાપલા સવર્ણો ઉપર પણ સત્તાના કબજો મેળવ્યા પછી અંગ્રેજોએ આપણા પુરવઠાદળના હરિજન વિભાગ ઉપર ગેાવધની નીતિ દ્વારા હુમલા કરીને તેને છિન્નભિન્ન કરી નાખ્યું. અને તેમને હુખસી ગુલામેાની કક્ષાની ગુલામી દશામાં ફેંકી દઈને પ્રચાર દ્વારા એ દોષના ટોપલા સવી ઉપર ઢાળી દીધા. જમીનદારા ઉપર જુલમની ઝડી વરસી એટલું જ નહિ પણ સમસ્ત પ્રજા ઉપર જે જાતના ત્રાસ હબસી ગુલામા ઉપર ગુજાર્યો હતા એ જાતના ત્રાસના દોર સમસ્ત પ્રજા ઉપર છૂટો મૂકયો. કારમા દુકાળ પડથો હોય, ખેતરમાં અનાજને કણુ પણ પાકયો ન હોય છતાં મેગલેએ નક્કી કરેલી મહેસુલ કરતાં બે-ત્રણ ગણી મહેસુલ મનસ્વી રીતે ઠોકી બેસાડીને તે જમીનદારો પાસેથી વસુલ કરવામાં આવતી. તે વસુલ ન થઈ શકે તે જમીનદારીને હાથકડી નાખીને સરખારેથી ચલાવીને પોલીસચાણે લઇ જઇને For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ કાંટાવાળી લાકડી વડે મેંઢા ઉપર હેરમાર મારીને તેને મારી નાખતા. એમનું મોંઢું છુંદાઈ જવાથી કોનું શબ છે એ પણ જાણી શકાતું નહિ અને એમની ખૂબસૂરત જુવાન સ્ત્રીઓને અંગ્રેજ અમલદારને ઘેર ઉપાડી જવામાં આવતી. આ તમામ દફતરે ચડેલા ઈતિહાસ ઉપર પડદો પાડી દઈને આપણું બાળકોને આજે પણ, અંગ્રેજોએ તૈયાર કરેલ ઇતિહાસ ભણાવાય છે કે, “આર્ય પ્રજાના પૂર્વ જંગલી હતા !!! પશ્ચિમી અર્થવ્યવસ્થા જ જંગલી અથવ્યવસ્થા છે હિંસા અને શેષણ ઉપર રચાએલી પશ્ચિમી અર્થવ્યવસ્થા પિતે જ જંગલી અર્થવ્યવસ્થા છે. માનવતાના, ન્યાયના, સંસ્કૃતિના કે ધર્મના કઈ જ સિદ્ધાંત ઉપર તે એક ક્ષણ પણ ટકી શકે તેમ નથી અને છતાં આપણાં બાળકોને આપણે જ જંગાલિયથી ભરેલી અર્થવ્યવસ્થાનું જ્ઞાન આપીએ છીએ એ આપણી કેવી ભયાનક કમનસીબી છે! - પશ્ચિમની મૂડીવાદી અર્થવ્યસ્થાએ કરડે પ્રજાજનેને ભૂખે મરવા દઈને અનાજના ભાવ ઊંચા રાખવા માટે લાખે ટન અનાજ બાળી દઈને લેકેને ભૂખે માર્યા છે, તે માર્યવાહી અર્થ–સંપ્રદાયે તેની મનસ્વી રીતે ઘડાએલી સહકારી ખેતીને વિરોધ કરવાના ગુના ખાતર એક કરોડ રશિયને અને ત્રણ કરોડ ચીની ખેડૂતને ઠંડે કલેજે ગોળીએ માર્યા છે. કે પ્રગતિશીલ? જીવસૃષ્ટિને જિવાડવાની ભાવનાથી પિતાના અંગત નફાને વિચાર કર્યા વિના જ ભારતને ખેડૂત ખેતી કરે એ અભણ, જંગલી અને બુદ્ધિહીન! અને કરડે ભૂખે મરતા લેકેની ભૂખના ખ્યાલને બાજુએ રાખીને પિતાના નફાની ગણતરીએ ખેતી કરે એ પશ્ચિમને ખેડૂત ભણેલે, સુધરેલે અને પ્રગતિશીલ! આ તે કે જુલ્મી ન્યાય! - આપણા રાજક્તઓને હજી ગાંધીવાદ સ્વીકાર્ય નથી તેથી જ ગાંધીજીને ગોળી મારવામાં આવ્યા છે. તેમના જમણા હાથ સમા સાથીદારને ફેકી દેવામાં આવ્યા છે. તેમને ગૌરવભંગ કરવામાં આવ્યા For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ પ૭ છે અને દેશ ઉપર મૂડીવાદ અને માકર્સવાદની સહિયારી પકડ ભીંસ લઈ ગઈ છે. તેના પરિણામરૂપે દેશ જ કંગાલિયતમાં ફેકાઈ ગયે છે કે વધુ સંસ્કારી, વધુ પ્રગતિશીલ, વધુ સમૃદ્ધ અને વધુ સુખી થયે છે તે વિચારવાનું કામ જે લેકે પિતાને બુદ્ધિજીવી, શિક્ષણશાસ્ત્રી, સાહિત્યસ્વામી કે સમાજસેવક માને છે તે લેકેનું છે. સામાન્ય પ્રજા તે જાણે છે કે પોતે જંગાલિયતને ભેગ બની રહી છે. શહેરની ફૂટપાથ ઉપર માનવભંગાર ક્યાંથી આવે છે? લેકેની કેવી કરૂણ દશા કરી છે આ જંગલી અર્થવ્યવસ્થાએ? સમસ્ત પ્રજાની એક્ષલક્ષી ભાવનાને નાશ કરી પટલક્ષી ભાવના ફેલાવીને લેકેને પશુ-જીવન જીવવાની ફરજ પાડવામાં આવી છે. ' હબસી ગુલામે વધુ ને વધુ સંખ્યામાં યુરોપ-અમેરિકાનાં બજારેમાં ઘસડાઈ જતા હતા. તેમને અચાનક છાપ મારીને પકડી લેવામાં આવતા અને સાંકળથી બાંધીને ઘસડી જવામાં આવતા. - તેમ આજે લાખો ગ્રામવાસીઓને તેમના ઉપર અચાનક આર્થિક હુમલે કરીને તેમના ગળામાં બેકારી અને ભૂખમરાને ફાંસલે નાખીને લાખ લાખની સંખ્યામાં શહેરોની ફૂટપાથ ઉપર માનવભંગાર તરીકે - ઘસડી લાવવામાં આવે છે. આ ફૂટપાથ ઉપર આવ્યા પછી જેને આધુનિક, વિકાસશીલ, - પ્રગતિશીલ શહેરે ગણવામાં આવે છે, ત્યાં તેમની શી હાલત થાય છે તે કેટલા લેકે જાણે છે? 1 લાખની સંખ્યામાં, કદાચ શહેરોની મૂળ વસ્તી કરતાં ચારપાંચ - ગણી સંખ્યામાં આ નિરાધાર ગ્રામવાસીઓ ભાંગેલી, અર્ધખુલ્લી ઝૂંપડપટ્ટીએમાં માનવભંગારના ગંજની પેઠે ખડકાતા જાય છે. - કોઈ પણ પ્રકારની સગવડ વિના જે ખુલી જમીન ઉપર તેઓ પડયા હોય છે તે જમીનના માલિકને તેમણે તે માંગે તેટલું ભાડું આપવું પડે છે. - તેમને પાની, બત્તીની કે સંડાસની પણ સુવિધા મળતી નથી. For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સ્ત્રીઓએ તેમની તમામ લજજા, મર્યાદા છોડીને ઉઘાડામાં જાહેર રસ્તા ઉપર સંડાસ જવું પડે છે. રેલવેના પાટાની આસપાસ વિસ્તરેલી ઝૂંપડપટ્ટીના નિવાસીઓ રેલવે નીચે કપાઈ જાય છે. ઝૂંપડપટ્ટીઓમાં દાદાઓ પણ હોય છે. તેઓ તેમને સતાવે છે. તેમની સ્ત્રીઓને અપમાનિત પણ કરે છે અને તેમનાં બાળકને પિતાની સમાજવિરોધી પ્રવૃત્તિઓનાં હથિયાર પણ બનાવે છે. માંડ ક્યાંક નેકરી મળે છે ત્યારે કુટુંબને મરદ આઠ કલાક નોકરી કરે છે, ત્રણ કલાક રેલવે કે બસની મુસાફરીમાં કાઢે છે. ટ્રેઈની આ મુસાફરીમાં આઠ કલાકની કરીને શ્રમ કરતાં પણ વધુ શ્રમ પડે છે અને તેમની શક્તિને હાસ થાય છે. અગિયાર કલાકની મજૂરી પછી પુરુષ જ્યારે ઘેર આવે છે ત્યારે તેને શું મળે છે? ઝૂંપડપટ્ટીની આસપાસ ફેલાએલી. દુર્ગધ, મચ્છરનાં ધાડાં, ઉદાસ ચહેરાવાળી પત્ની, રડતાં માંદાં બાળકે અને રેશનમાં કેસીન ન મળ્યું હોય કે એ ખરીદવાના પૈસા ન હોય તે ફરજિયાત એકટાણું કરવું પડશે એની જાણકારી અને પિતાની નજર સામે ધૂળમાં આળેટી રહેલાં બાળકોની તંદુરસ્તીની, શિક્ષણની અને તેમને કઈ રીતે ઉછેરવાં તેની કાળજી કેરી ખાતી ચિંતા. જ્યારે આવી પદ્ધતિના જીવનને જંગાલિયત ગણાવતા મૂડીવાદીએ લખપતિમાંથી કરોડપતિ બનવાના, એમ્બેસેડર ગાડીમાંથી પરદેશી ગાડી. ખરીદવાના, વીસ મજલાનાં મકાનમાં અદ્યતન ફિનિચર અને સાધનસગવડ વસાવવાના અને રાજદ્વારીઓને પિતાની હથેળીમાં નચાવવાના તથા પરદેશમાં જઈને ભેગવિલાસ ભેગવવાનાં અરમાને સેવતા હોય. છે. ત્યારે આ બિચારા લાખે ઝૂંપડપટ્ટીવાસીઓના જીવનમાં અંધકાર છવાઈ ગયે હેય છે. જીવનના એ ઘેર અંધકારના પ્રતીકરૂપે તેમની ઝૂપડપટ્ટીમાં પણ અંધારું છવાઈ ગયું હોય છે. એ આશા ફળશે? તેઓ તે પ્રભુને એક જ પ્રાર્થના કરતા હોય છે કે, “હે. ભગવાન! અમને રહેવા માટે સારી જગા, પાણી, બત્તી અને સંડાસની. For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ સુવિધા કયારે મળશે?” તેમને તે શું, તેમની પાંચમી પેઢીને પણ આ સુવિધા મળશે કે કેમ એ શંકા છે. જે દેશનું સુકાન ચાર પુરુષાર્થની એક્ષલક્ષી સંસ્કૃતિના જીવન તરફ ન વળે તે, સંભવ છે. એવું લાગે છે કે આજે ડબલરૂમ અને સિંગલ રૂમમાં વસતા માનવીએમાંથી પણ પચાસ ટકા લેકે નજીકના ભવિષ્યમાં ઝૂંપડપટ્ટીઓમાં ફેંકાઈ જશે! હબસી ગુલામે જેવી સ્થિતિ હબસી ગુલામે કરતાં આ લેકેની સ્થિતિ કઈ રીતે સારી છે? પેલા ગુલામને કેરડાને માર પડત. આ લાખે ઝૂંપડપટ્ટીવાસીઓને કેરડાના મારને બદલે તેમના જીવનની તમામ આશાઓને ઉચછેદ કરી નાખવામાં આવ્યું છે. તેઓ પિતાનાં બાળકને ભણાવી શકતા નથી; પૂરું ખવડાવી. શક્તા નથી; કપડાં પહેરાવી શકતા નથી. તેમનું ગૃહસ્થજીવન અંધકારમાં ઓગળી ગયું છે. તેઓ પોતાની પત્નીને એકાદ સાડીની ભેટ આપવાની સ્થિતિમાં નથી. કદાચ ભેટ આપી શકે તે તેને સુરક્ષિત રાખવાની તેમની ઝૂંપડીમાં કઈ જગા નથી ! ગાડામાંથી કે હળમાંથી છૂટેલા બળદની કોઢ આ ઝૂંપડપટ્ટી કરતાં સારી હેય છે. એ બળદને માલિક તેને બરાબર ઓળખતે હોય છે. તેને પૂરું ખવડાવે છે. પ્રેમથી શરીર ઉપર હાથ પણ ફેરવે છે, પણ ગૂ પડપટ્ટીને આ રહેવાસી, જેની આઠ આઠ કલાક નેકરી કરે છે તે, નથી એને ઓળખતે કે નથી કદી એને એના સમાચાર પૂછાત! નથી. તે પરવા કરે કે તે શું ખાતે હશે? કેવી રીતે જીવન જીવતું હશે? તેના સમગ્ર જીવનમાં અંધકાર સિવાય બીજું કશું નથી. માત્ર પાણી, બત્તી અને સંડાસની સુવિધા મળે છે તે પિતાને ભાગ્યશાળી માનવા તૈયાર છે. પણ એટલી પણ સુવિધા એના અને એમના વારસદારના ભાગ્યમાં નથી. મૂડીવાદી અને માકર્સવાદી સહગના મિશ્ર અર્થતંત્રપ્રેરિત આ માનવભંગારને ગંજ જેમ વધતું જશે તેમ તેમની અવદશા પેલા હબસી. ગુલામ કરતાં પણ વધુ બદતર થતી જશે. For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ - ધ્રુષ્ટતાની પરાકાષ્ઠા આવી છે, સમસ્ત રાષ્ટ્રને જંગલી હાલતમાં ફેકી દેનારી મૂડીવાદીસામ્યવાદી અર્થવ્યવસ્થા! અને છતાં તેઓ પ્રાચીન પરંપરાગત વ્યવસ્થાને જંગલી જમાનામાં લઈ જનારી અર્થવ્યવસ્થા હેવા વિષે પ્રચાર કરે છે એ તેમની ધૃષ્ટતાની પરાકાષ્ઠા છે. ૦ ભારતને વિદ્યાથી ભારત કરતાં પરદેશ વિષે વધુ જાણે છે. ૦ એ પરદેશીઓ! દેશી અંગ્રેજોને હાથા બનાવી તમારે આ દેશની પ્રજાને હજુ કેટલી ચૂસવી છે? હવે તે ખમૈયા કરે! ૦ આ નવયુવાનો! પ્રજાના ગૌરવવંતા, ઇતિહાસ સાથે અનુસંધાન કરો! નવી પઢીને કરવા જેવું શું? માત્ર વિદેશી નકલ! આપણી આગલી પેઢી હિંદુ ધર્મ, હિંદુ સંસ્કૃતિ અને હિંદુ વિદ્યાકલા માટે ગૌરવ લેતી. એ તમામ વિષ સાથેના સંપર્ક હિંદુઓની નવી પેઢી ઈ બેઠી. પરદેશીઓનાં ભેદી કાવતરાંઓએ હિંદુઓની નવી પેઢી અને તેમના પૂર્વજોની વચ્ચેના ઈતિહાસની સરવાણીએ સૂકવી નાખી. હવે આજની પ્રજા સાથે હિંદુ સંસ્કૃતિ, હિંદુ ધર્મ, સાહિત્ય, વિધા, કલા વિષે કશું કરવા જેવું હોય એમ લાગતું નથી. કશું કરવા -જેવું લાગતું હોય તે તે માત્ર વિદેશી સાહિત્ય, સંસ્કૃતિ અને જીવપ્રણાલિકાની નકલ, અને તે શીખવા માટે જુદા જુદા હેતુ એના બહાને નીચે પરદેશને પ્રવાસ ખેડવામાં ગૌરવ લેવું તે - બિચારી ભાવિ પેઢી! અને ભવિષ્યની પેઢી? તેને તે એમ જ લાગે છે કે, “આપણી પાસે વિદ્યા, કલા, જ્ઞાન, વેપાર-વાણિજ્ય ખેડવાની આવડત, સમૃદ્ધ ઇતિહાસ કે સંસ્કૃતિ કશું ય હતું જ નહિ. આપણે For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ નોરથ કાર્યા, , અને જીવવાની, અને જૂની પેઢીના વડીલે પાસેથી જે સાંભળીએ છીએ, એ તે માત્ર ભાટચારણેએ ઉપજાવી કાઢેલા કલ્પિત ગબારા જ છે. અંગ્રેજોએ જ આપણને કેળવ્યા, સુધાર્યા, જ્ઞાન આપ્યું અને સંગઠિત પ્રજામાં ઠેરવી નાખ્યા...” આવી માન્યતાઓ પ્રજાની સ્વતંત્ર વિચાર કરવાની શક્તિને હણી નાખી છે. મૌલિક સૂઝને હણી નાખી છે અને જીવનના દરેક પ્રશ્નો. પશ્ચિમની ઢબે વિચારવાની, પશ્ચિમની ઢબે તેમને ઉકેલવાની, અને પશ્ચિમની નકલ કર્યા કરવામાં અભિમાન લેતા કરી મૂક્યા છે. કેવી કમનસીબી જગતભરમાં ભારત સહુથી મોટો ખેતીપ્રધાન દેશ, અને જગતભરમાં ભારત જ એક એ દેશ છે કે જે પિતાની ખેતી માટે ખાતર અને તમામ જરૂરની ખાદ્ય વસ્તુઓ જેમ કે અનાજ, દૂધ, ઘી, તેલ માખણ વગેરે મોટા ઔદ્યોગિક દેશ પાસેથી મેળવીને પરદેશીઓની વહેંચણીના ધરણની નકલ પ્રજાને પૂરી પાડવાના પ્રયાસ માટે ગૌરવ અનુભવે છે !!! “ જગતમાં ભારત જ એક એ દેશ છે, જેની કેળવણીનું માળખું પરદેશીઓએ ઘડી આપ્યું છે, અને વિદ્યાપીઠનાં પુસ્તકો પણ પરદેશીએએ તૈયાર કરી આપ્યા છે અને જગતમાં ભારત જ એ દેશ છે. જેના રાજદ્વારી, ધાર્મિક, વેપારી કે કેળવણી ક્ષેત્રના આગેવાને પિતાને જે કહેવાનું છે તે પિતાની માતૃભાષા કે ભારતની બીજી કોઈ ભાષામાં કહેવાને બદલે અંગ્રેજી ભાષામાં વધુ સારી રીતે કહી શકે છે અને તેમ કરવામાં ગૌરવ અનુભવે છે. : શિક્ષણ પણ પરદેશી ભાષામાં! - ભારત જ એક એ દેશ છે, જ્યાં પિતાનાં બાળકને માતૃભાષામાં કેળવણી આપવાને બદલે માબાપે પિતાનાં સંતાનેને અંગ્રેજી માધ્યમમાં નિશાળ ચાલુ કરવા પાછળ અને તે પ્રકારની કેળવણી પાછળ દર વરસે કરડે રૂપિયા ખર્ચે છે. '. આ જંગી રકમને ઉપગ, તેઓ માતૃભાષાના સાહિત્યના વિકાસ માટે, ધર્મની ખૂટી ગએલી આવૃત્તિઓના પુનઃમુદ્રણ માટે, આપણું For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ R પ્રાચીન શાસ્ત્રોની લાખા નકલા-હસ્તપ્રતા-હજારા વરસથી વણવપાએલી “પડી રહેવાથી જે નાશ પામવાની અણી ઉપર હશે તેમને નવેસરથી પ્રકાશમાં લાવવા માટે, પાણીના દુકાળનિવારણ માટે, પાષણથી પીડાતાં કરોડો બાળકોને મફત દૂધ પૂરું પાડીને, તેમને આવી રહેલા અન્ધત્વ કે માનસિક રોગોના ભાગના ભયથી મચાવવા માટે કે ફૂટપાથ ઉપર, ઉઘાડા આકાશ નીચે નિત-નવા વધી રહેલાં ગામડાંઓના હિજરતી માનવભંગારાના ગંજ માટે રહેઠાણેા બાંધવા ન કરી શકે? અનુવાદ પણ પરદેશી ભારત જ એવા દેશ છે જે પેાતાના ધર્મગ્ર ંથાના વધુ ને વધુ અનુવાદ કરવાને બદલે, જયારે પરદેશી, ભારત વિરુદ્ધ તેમના ભેઢી કાવતરાંના સંદભ માં પેતપેાતાની ભાષામાં આપણા ધર્મગ્રથાના અનુવાદ કરે છે ત્યારે ગૌરવ અનુભવે છે, સંભવ છે કે અનુવાદોમાં આપણી સંસ્કૃતિના પ્રાણને જ હણી નાખવામાં આવ્યેા હાય અને આપણી ભાવિ પેઢી એ ગ્રંથ આપણા ધર્માચા પાસેથી શીખવાને બદલે પરદેશી પાસેથી પરદેશ જઈને શીખી આવે અને આપણા જીવનને આખા ઢાંચા જ બદલી નાખે ! ઇતિહાસ પણ પરદેશીઓએ લખેલા ભારતની પ્રજા જ એક એવી પ્રજા છે જે સ્વાધીનતા મૂળભ્યા પછી ૨૦-૩૦ વરસે પણ પેાતાનાં બાળકાને પરદેશીઓએ દુષ્ટ આશયથી લખેલે ખાટે ઇતિહાસ શીખવે છે. ભારતમાં જેમ પરદેશીઓની ભેદી ચાલથી; માનવ, જમીન, ગાય અને અનાજ વચ્ચેના સંબંધ કપાઇ ગયે; વરસાદનું પાણી, જમીનના જળભંડાર અને ભૂગર્ભના જલભડારાના સંબંધ કપાઈ ગયા. જમીન, જલસંપત્તિ, વનસંપત્તિ, પશુસંપત્તિ અને માનવીના એકખીજા સાથેના સંબા કપાઈ ગયા; તેમ ભારતની ભાવિ પેઢીના હિંદુધમ†, સંસ્કૃતિ, સાહિત્ય, ભાષા, રીતરિવાજો અને ઇતિહાસ સાથેના સબધા પણ કપાઈ ગયા છે. For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ જેમ ધરતીકંપ થાય અને જમીનના બે ટુકડા એકબીજાથી સેંકડો માઈલ દૂર ફેંકાઈ જાય, તેમ ભાવિ પેઢીના અને આપણા ભૂતકાળના તમામ સંબધે કપાઈ ગયા છે. એટલે એને જીવવા માટે જીવનના પ્રશ્નોને સામને કરવા માટે પરદેશી વિદ્યા, પરદેશી સંસ્કૃતિ, પરદેશી ઈતિહાસ, પરદેશી સાહિત્યને આશરે શેધવા વ્યર્થ ફાંફાં મારવાં પડે છે. ભારતના વિદ્યાથીનું ભારત વિશેનું અજ્ઞાન ભારતને વિદ્યાથી નેપલિયન બેનાપાર્ટને ઓળખે છે, પણ નેપલિયન બેનાબાટથી પણ મહાન ભારતીય સેનાપતિ મહાદજી સિંધિયાને ળિખતે નથી. એ મહમૂદ ગઝની અને મહમૂદ ઘેરીને ઓળખે છે પણ તેમના સમકાલીન ક્ષત્રિય રાજાઓ, કે જેમણે આ બન્નેનાં સૈન્યને શિકસ્તે આપી હતી તેમને જાણતા નથી. ન ચ વિપ્લવની એને જાણકારી છે અને રશિયન ક્રાંતિને મેસ્કોદિન એ આજે પણ ગૌરવભેર ઉજવે છે, પણ સમસ્ત ભારતમાં વ્યાપી ગએલી ઘેર હિંસાની આસુરી ભાવનાને નાશ કરીને જેમણે ધર્મની - આણ ફરીથી મનાવી, સમસ્ત દેશમાં અભૂતપૂર્વ અહિંસક ક્રાંતિ કરી એવા અનેક મહાન માને વિષે તે ભાગ્યે જ કોઈ જાણે છે. - યુરોપમાં કે સૈકે જે પરિવર્તને આવ્યા તે વિષે તેઓ પાનાં - ભરીને નિબંધ લખી શકે છે, પણ ભારતમાં જેમણે સાંસ્કૃતિક ક્રાંતિ આસુરી, ભૌતિક, વિલાસલક્ષી પ્રવૃત્તિઓને રોકીને લેકોને ફરીથી (ધર્મ તરફ, સંસ્કૃતિ તરફ, સદાચાર તરફ વળ્યા તેમને વિષે કેણ શું જાણે છે? | ભારતને ગામડે ગામડે અપરિગ્રહી જૈન સાધુએ પદયાત્રા કરતા કરતા સંસ્કૃતિને, અહિંસાને, ધર્મને સંદેશ લઈને હજારોની સંખ્યામાં બારે માસ ફરતા રહે છે, તેમની પાસે જઈને કંઈ સમજવાને, શીખવાને કઈને મને ભાવ થાય છે ખરો? For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૪ - ભારતને વિદ્યાર્થી ઇગ્લેન્ડના May fair વિષે જાણે છે, પણ એરિસાનાં હજારે વહાણેને કાફલે છે કે અગ્નિ એશિયાના દેશ સુધી. ઘૂમી વળતે અને હિંદુ સંસ્કૃતિને પ્રચાર કરી આવતે એની એને કદાચ કશી જ જાણકારી નહિ હોય! એને માંસીસ ડેઈક અને નેલ્સનનાં પરાક્રમની ખબર છે. એ સ્પેનીશ અરમાદા અને ટ્રફાલ્ગરને નૌકાયુદ્ધ વિષે જાણે છે, પણ ગુજરાતના નૌકાકાફલાએ પિટુગીઝ નૌકાદળને કે ખુરદો કાઢયો તે નથી જાણતે, તે પછી જૂનાગઢ-સેરઠ એક દિવસ મહાન દરિયાઈ સત્તા હતી, એને નૌકાકાફલે આજના અમેરિકન સાતમા કાફલા એટલે જ પરાક્રમી હતી અને એ બહાર પડે ત્યારે ઈજિપ્તથી સિલેન સુધીના સમુદ્રમાં ચાંચિયા નાસભાગ કરી મૂકતા એ વાત તેમને કહીએ તે તે માને પણ ક્યાંથી? પણ ઈતિહાસને પાને ચડી ગએલી આ બધી યશગાથાઓ છે, જેની સાથે આપણે સંબંધ કપાઈ ગયે છે. એ જૂને ઈતિહાસ બાજુએ રાખીએ તે પણ હજી બસો વર્ષ પહેલાં જ જુનાગઢ અને રિબંદર વચ્ચે નૌકા યુદ્ધ લડાયું હતું એ કઈ પિરિબંદર કે જૂનાગઢને વતની પણ જાણતું હશે ખરે? આ ભવ્ય. નૌકાયુદ્ધો લડનારાઓના વંશજેનું સ્થાન આજે ભારતના નૌકાદળમાં કેવું છે? ગયે વરસે માત્ર આઠ ગુજરાતીઓને યુદ્ધનૌકાદળમાં નેકરી મળી હતી. વેપારી કાફલામાં તે તેઓ સાવ ભૂંસાઈ ગયા છે. હજી તે ૩૫ વરસ પહેલાં જ પોરબંદરના બારામાં ૬૫૦વહાણે હતાં અને ૬-૭ હજાર નાવિકો સાત સમુદ્ર ખેડી આવતા. એટલું જ નહિ, બીજા વિશ્વયુદ્ધમાં પણ આ તમામ વહાણેએ આફ્રિકાનાં મિત્રરાના લાખો માણસના લશ્કરને તમામ પુરવઠો રાતદિવસ પહોંચાડવાની મહાન જવાબદારી અદા કરી હતી. આ આજનો તાજો. ઇતિહાસ એ પ્રદેશના વિદ્યાર્થીઓ પણ જાણે છે ખરા? તેમની નજર સામે જ એ ૬૫૦ વહાણે અદશ્ય થઈ જઈને માત્ર છ જ વહાણ રહ્યાં છે એ કેમ બન્યુ એની કોઈ તેમને ખબર છે ખરી? For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ સંપઠવાઈ ગયો છે આપણા ઈતિહાસને અને આપણા પૂર્વજોની ઉચ્ચ વિચારશ્રેણીને અને સંસ્કૃતિને પ્રવાહ સુકાઈ ગયું છે, અને આપણું ષિમુનિઓએ સજેલી માનવ-સંસ્કૃતિને સંપર્ક આપણે ગુમાવી બેઠા છીએ. આપણા પૂર્વજોએ આપેલી એક અમૂલ્ય મૂડી હતી, એ ગુમાવીને કરન્સી નેટની થેકડીઓને અને પરદેશીઓએ કોઈ ભેદી કારણસર આપેલા કરજને મૂડી માનતા થઈ ગયા છીએ. આપણા પૂર્વજોનાં જ્ઞાન અને વિચાર સાહિત્યથી અલગ પડીને પરદેશી સૂત્રેના આધારે જીવન જીવવાનાં ફાંફાં મારી રહ્યાં છીએ, પણ વહેતાં મૂકવામાં આવેલાં આ સૂત્રો સાચાં છે કે આપણને ખતમ કરવાનાં લેડી શો છે તેને વિચાર કરવાનું આપણને સૂઝતું નથી. નદીઓ કોને માટે નાથવાની? | દા. ત., આજે દરેક ભારતવાસી એક અવાજે સૂત્રોચ્ચાર કરતે રહે છે કે, “આપણે નદીઓ નાથતા નથી તેથી નદીઓનું તમામ પાણી સમુદ્રમાં વહી જાય છે અને આપણને પીવા પાણી મળતું નથી. પણ ભલા! નદીએ નાથીએ છીએ તેમાં તે પરદેશીઓને અને પશ્ચિમની હિંસા અને શેષણ વડે જીવતી અર્થવ્યવસ્થાના આડતિયા સમા સ્ટીલ, સિમેન્ટ અને કન્સ્ટ્રકશન ઉદ્યોગપતિઓને જ ફાયદો છે. નદીઓમાં પાણીને સમુદ્રમાં વહી જતાં રોકશે તે પરિણામે સમુદ્રનું પાણી વધારે ખારું અને ઘટ્ટ થઈ જશે. સમુદ્રમાં વસતાં લખો અબજ પ્રાણીઓ નાશ પામશે અને વહાણવટું બંધ પડી જશે. અને જતે દહાડે વરસાદ પડે જ બંધ થઈ જશે. ' વળી જ્યાં જ્યાં નદીઓને નાથવાને નામે મેટા જળબંધ બંધાયા છે તે પ્રદેશમાં દુકાળ વધ્યા છે અને પીવાના પાણીના દુકાળ પણ ' શરૂ થયા છે. પણ આપણે જે કર્યું તેનાં પરિણામ શું આવ્યાં છે? તે જોવાની ભા. ૨-૫ For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૬ અને વિચારવાની આપણી સૂત્ર મારી ગઈ છે અને સ્થાપિત હિતેાએ વહેતા મૂકેલા મૂળજળ પાછળ ઢડવું છે ત્યાં શું થાય? આત્મઘાત નાતરવા છે? નદીઓના જળને સમુદ્રમાં જતાં રોકીને ભાવી પેઢી માટે આત્મઘાત નેાતરી લેવા તેના કરતાં વરસાદનું જે પાણી જમીન ઉપર આવે છે તેને જ સમુદ્રમાં વહી જતું અટકાવી સુકાઈ ગએલા જમીન નીચેના જળભડારા તરફ વાળી લઈને વરસાદ, જમીન ઉપરનાં જલાશયે એને ભૂગર્ભનાં જલાશયાના તૂટી ગએલા સંબંધ ફરી સ્થાપિત કરવામાં વધુ ડહાપણુ, આછે શ્રમ અને ઓછે ખર્ચ છે. જો તેમ કરવામાં આવે તા વગર ખેંચે તમામ સ્થળે અને પાણીની વહેચણી માટેના પ્રાદેશિક ઝઘડાઓનું કારણુ નાશ પામે. પણ આ વિચાર કરવાની કે સમજવાની ઇચ્છાશક્તિ ગુમાવીને પેલાં ભેઢી સુત્રા નદીએ નાથે અને નદીનાં પાણી સમુદ્રમાં વહી જતાં અટકાવા”ના નશામાં આપણે જીવીએ છીએ. મેલેરિયા-નાબૂદી? કે પાણી—નાબૂદી ? ૧૯મી સદીના અંત ભાગ સુધીમાં ભારતની લગભગ તમામ નદીઓ બારે માસ વહેતી હતી, તેમના કિનારા ૧૫ થી ૫૦ ફૂટ સુધી ઊંચા હતા, જેમાં પુષ્કળ પાણી સમાઈ શકતું. લગભગ દરેક ગામને માટે માટે તળાવા પાણી ભરેલાં હતાં અને આ ખારે માસ વહેતી નદીઓ અને તળાવાનું પાણી જમીનની અંદર ઝમ્યા કરીને ભૂગલના જળભડારાને છલકાવી દેતું. ご ! પણ આપણી સંસ્કૃતિના નાશ કરવા માટે અને સમૃદ્ધિને લૂટવા માટે આવેલા 'ગ્રેજોએ મેલેરિયા-નાબૂદીના બહાના નીચે મોટા ભાગનાં તળાવા પૂરી નાખ્યાં અને જગલે કાપીને જમીનનું ધોવાણું થવા દઈને નદીઓ માૌથી પુરાઈને સુકાઈ જવા દીધી, અને એ રીતે જમીન નીચેના ભૂગર્ભ જળભડારાના અતૂટ પુરવઠો કાપી નાખીને For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ $9' દેશને નપાણિયા બનાવ્યા પછી પાણીની ચેાજના નીચે માપણા દેશના અબજો રૂપિયા પરદેશમાં ઘસડી જવામાં આવ્યા. દુ:ખટ્ટુ મીના તો એ છે કે આ તમામ યાજનાઓએ પાણીની તંગીમાં વધારા જ કર્યાં, અને એ ચેાજનાએ માટે કરોડો ટન સિમેન્ટ, સ્ટીલ વાપરી નાખવામાં આવ્યાં! જે બન્ને ચીજોની આપણે પરદેશમાં નિકાસ કરીને હૂંડિયામણુ ક્રમાઈ શકયા હત. પણ ભૂતકાળના પ્રવાહાથી સંબધ કાપી નાખીને પરદેશીઓનાં સૂત્રો ઉપર મંજીલ કાપી રહેનારા આપણા રાજદ્વારી પુરુષને આ બધું સમજવામાં રસ નથી; વળી વેપાર-ઉદ્યોગાની શાષક અર્થ વ્યવસ્થાના ઢાંચામાં તેઓ જડબેસલાક બેસી ગયા છે એટલે તેમને તે આ વિધાતક યાજનાઓમાં જ રસ છે. પ્રજાના હિતની રક્ષા કરવાની સૂત્ર મોટે ભાગે રાજદ્વારીઓ અને વેપાર ક્ષેત્રની વ્યક્તિએ પાસે હાય છે. પણ એ બન્ને ક્ષેત્રો પરદેશીઓના ભેદી ફ્રાંસલામાં કસેલાં છે એટલે પ્રજા આજે અનાથતા અનુભવે છે. ગાંધી કયાં છે? આપણા રાજપુરુષાનાં વાણી અને વર્તન વચ્ચે જરાય સુમેળ નથી. જે ચૂંટણીમાં મત્તા મેળવવા માટે તેઓ ગાંધીજીનું નામ વટાવે છે, એ જ ચૂંટણીમાં પછાત કોમાના મત મેળવવા માટે દારૂનાં પીપ ખૂલ્લાં મૂકી દે છે. સત્તા ઉપર આવ્યા પછી ગાંધીમાર્ગે જવાની વાત પણ કરે છે પણ તમામ કાર્યક્રમ શેાષક અર્થવ્યવસ્થાને આગળ ધપાવવા માટે જ વડે છે. તે યુવાનને ગામડાંઓમાં જવાની સુફિયાણી સલાહ આપ્યા કરે છે; પણ તેમને કેળવણી એવી આપે છે કે જેથી તે યુવાન ગામડાની સાથે સમન્વય સાધી શકે જ નહિ. બીજી બાજુ તેમણે ઘડી કાઢેલા આર્થિક કાયક્રમ ગામડાંઓમાં વસતા લાકોને વધુ ને વધુ શહેરી પાયા ધકેલાઈ જવાની ફરજ પાડી રહ્યા છે. For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ખાદી-ગ્રામઉદ્યોગની અવદશા ગાંધીજીએ યુવકને ગામડાઓમાં જવાને અનુરોધ હમેશાં કર્યો હતે. ગામડાં અને શહેરના લેકે વચ્ચેની જીવનસરવાણ ખાદી અને ગ્રામ-ઉવાગે દ્વારા જ ચાલુ રહી શકે માટે એ બન્ને ક્ષેત્રોના વિકાસ. માટે, દેશની જરૂરિયાતના ઉદ્યોગોને ખાદી ગ્રામ-ઉદ્યોગના ઢાંચામાં સાંકળી લેવાના પણ પ્રયત્ન કર્યા, પણ એ બને ક્ષેત્રોમાં પશ્ચિમ ચક્ષુ. એના અને શાષક અર્થવ્યવસ્થાનાં મૂળ તે ગોરક્ષા, વનરક્ષા, ભુરક્ષા (ભુદાન નહિ) અને જલરક્ષામાં જ રહેલાં છે. પણ આ ચારે ક્ષેત્રને તે ખતમ કરી દેવામાં આવ્યાં હતાં, જેથી ખાદી-ગ્રામ-ઉદ્યોગ તેમ જ ગ્રામ અને શહેરી વસ્તી વચ્ચે જે સાંસ્કૃતિક અને આર્થિક સુમેળને ધોધ વહેવું જોઈએ તેને બદલે તેની સરવાણીએ પણ સૂકાઈ ગઈ અને. ખાદી કે ગ્રામ ઉદ્યોગને શેષક અર્થવ્યવસ્થાના ઢાંચામાં બેસી દેવામાં આવ્યાં; જેમ ગાડાના પૈડાંને એરોપ્લેન નીચે બાંધી દેવામાં આવે તેમ યુવાને ગામડાંઓમાં જશે? પણ ક્યારે? હવે શહેરના બેકાર યુવાને ગામડાઓમાં જશે જ; તેમાં કઈ શંકા નથી. પણ જાણે છે? ક્યારે? , " જ્યારે શહેરના રસ્તાઓ ઉપર બેકારોનાં ટોળાંઓને ઊભા. રહેવાની પણ જગા નહિ રહે, જ્યારે મોટા ઉદ્યોગોને મજૂરોની ભરતી કરવાની નહિ, પણ મજૂરોની અરજીઓ સ્વીકારવાની પણ દરકાર નહિ. રહે ત્યારે પરદેશીઓ આપણા બેકારને ગામડાંમાં મોકલવા માટે તેને આપશે, આપણે તે માગવી પણ નહિ પડે, સામા આવીને તે લેન. આપશે; જેમ ટયુબવેલના પ્રેજેકટ માટે સામે આવીને સાડી દશ અબજ રૂપિયા આપવાની પરદેશીઓએ માંગણી કરી હતી તેમ. એ લેને (સહાયના રૂપના) લઈને સરકાર શહેરી બેકારોને ગામડાં.. એમાં મોકલશે. હવે ગામડાઓમાં બચી ગએલી જૂજ માનવ-સંસ્કૃતિને, આર્યભાવનાને ખતમ કરવા, પરદેશી સાહિત્ય, પરદેશી વિચારધારા અને પરદેશી રહેણીકરણીને પ્રચાર કરવા, આધુનિક ટેકનોલેજીને ગામડાં-- એને લાભ આપવાના બહાના નીચે તે! For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ એ પરદેશીઓ! તમારે આ પ્રજાને હજુ કેટલી ચૂસવી છે! કેવી સફિતથી આ પરદેશીએ પ્રજાના એક પછી એક સ્તરોમાં સહાયના નામે પિતાની લાગવગ જમાવી રહ્યા છે? પ્રથમ તેમણે પંચવર્ષીય જનાઓ માટે તેને આપી અને સહાયના નામે ઉધાર અનાજ આપીને કરજ અને તેના વ્યાજને જે વધાર્યો. પછી ખાનગી ક્ષેત્રોને લેને આપી અને ઉદ્યોગને વિકાસ કરી આપવાના બહાના નીચે અહીંના ઉદ્યોગપતિઓ સાથે સહયોગમાં કારખાનામાં નાખી શેષણ કરવાનું ચાલુ રાખ્યું. પછી જાહેર ક્ષેત્રે માટે પણ નવી અબજો રૂપિયાની લેને આપી. ત્યાંથી આગળ વધી રાજ્ય સરકારને પણ જુદાં જુદાં ક્ષેત્રોમાં સહાય માટે તેને આપવાનું શરૂ કર્યું. અલબત્ત, આ સહાયના નામે ઓળખાતી લેને પાછળ ચક્કસ બાંયધરીએ તે હોય જ. - ત્યાર પછી તેમણે મ્યુનિસિપાલિટીઓને દૂધ-જના માટે, પાણી જના માટે, ગટર-લેજના માટે સહાય કરવા તેને આપવાની તૈયારી બતાવી. - હવે ગામડાઓમાં નિશાળે બાંધવા માટે, નિશાળનાં પાયસુસ્તક તૈયાર કરવા માટે અને છેવટે મૂતરડીએ બાંધી આપવા માટે છેક પંચાયતે સુધી લેનેનું ઝેર સહાયના સુંવાળા નામ નીચે ફેલાઈ ન જાય તે નવાઈ પામવા જેવું નથી. આ . કારણ કે પ્રજાના મનમાં એ ઝેરી બીજ વવાઈ ચૂક્યાં છે કે વિદેશી સહાય અને વિદેશી ટેફલેજ સ્વીકાર્યા વિના વિકાસ થઈ શકે જ નહિ, અને વિકાસ એટલે વિદેશી ધરણે જીવવું અને વિચારવું તે જ. એ આગાહી સાચી પડશે? - આપણા ઈતિહાસ સાથેને આપણે સંબંધ તૂટી ગયે ન હોત તે આ વિકાસની જાળમાં ક્યારેય ફસાયા ન હોત. પણ અંગ્રેજોએ આખી ડ્યૂહરચના જ બહુ બુદ્ધિપૂર્વક છ હતી. ગોવધ દ્વારા અપષણ ઊભું કરીને મન, બુદ્ધિ અને શરીર ત્રણેયને નિબળ બનાવી દીધાં. For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Ge ૧૯૬૮-૬૯માં લેાકસભામાં ટ્રાઇએ ચેતવણી ઉચ્ચારી હતી કે, કોઇ વૈજ્ઞાનિકના એવા અભિપ્રાય છે કે દેશમાં ખાળકોને પાષણુ મળતું ન હાવાથી ૨૦ વર્ષેમાં દેશ અંધજના અને ગાંડાએથી ઊભરાઈ જશે!” આંખના નદી એ કેમ વધ્યા ? બાળકોના મગજના વિકાસ ત્રણ વરસ સુધી થાય છે. તે ત્રણ વર્ષ દરમિયાન તેને તાજું ચાકખું ગાયનું દૂધ મળે તા તેનું મગજ સંપૂર્ણ રીતે ખીલે છે. બુદ્ધિ સાત્ત્વિક બને છે. પોષણ જેટલું ઓછું તેટલો મગજના વિકાસ એ. આ સમય દરમિયાન ગાયના દૂધ દ્વારા મળેલું પોષણ દષ્ટિને પણ સ્વચ્છ મનાવે છે. અહીં દૃષ્ટિના અથ આંતર-બાહ્ય બન્ને કરવાના છે. અંગ્રેજોએ અકલ્પ્ય સંખ્યામાં ગાય મારી પ્રજાનું પાષણુ જ તેાડી નાંખ્યું હતું. એટલે દેશમાં આંખના દર્દીએ અને અંધજનાના વધારા થતા ચાલ્યા. આંખનાં દર્દો વધ્યાં. આખા નબળી પડી, એટલે દવાવાળાઓને અને ચશ્માવાળાને કમાણીનું સાધન વધ્યું. પાષણ તૂટ્યુ', એટલે પ્રજા હીનબુદ્ધિ થવા લાગી. એણે પેાતાના સંસ્કાર, સાહિત્ય, ઇતિહાસ વગેરે સાથે છેડો ફાડી નાખીને પરદેશીઆને ચરણે બુદ્ધિ સર્પિત કરી એમને ગાંડા જ ગણી શકાય. એવા ગાંડાએમાંથી અને આંતર-બાહ્ય દિશાસૂઝ વિનાના ચક્ષુહીનાથી દેશ ઊભરાવા લાગ્યા છે, એટલે જ આપણે ઝારના કે ફ્રેંચ શહેનશાહાના દૂષિત ઇતિહાસ ભણીએ છીએ અને ત્યાં થએલી હિંસક ક્રાંતિઓને બિરદાવીએ છીએ, પણ આપણે ત્યાં જે અહિંસક સાંસ્કૃતિક ક્રાન્તિએ થઇ તે વિષે કશું જાણતા નથી. આપણા રાજવીએ અંગ્રેોની સહાયના કરારાના કેવા શિકાર બન્યા તે પશુ આપણે જાણવા પ્રયત્ન કરતા નથી. કદાચ કોઈ વાર ભૂલથી જૂના ઇતિહાસના પુસ્તકમાં એ વચાઇ ગયેલ હોય તે પણ તેમાંથી એધ ગ્રહણ કરવા જેટલી બુદ્ધિ આપણા રાજકર્તાઓમાં રહી નથી. For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ ૭૧ સહાયના કરારો દ્વારા આચરેલા અત્યાચાર અંગ્રેજોએ આપણા જુદા જુદા રાજવી સાથે સહાયના કરારો કર્યાં હતા. એ કરારોની રૂએ તેમનાં રાજ્યમાં તેમના ખર્ચે પાતાનાં લશ્કરો રાખ્યાં હતાં; પણ એની પાછળ શરત એવી રહેતી કે એ લશ્કરના ઉપયેગ અંગ્રેજ સલ્તનતની સંમતિ વિના રાજ્યે કરી શકે નહિ. પછી બીજી શરત એ માવી પડી કે રાજવીઓએ પાતાનાં લશ્કરી અમુક હદની સંખ્યા સુધી ઘટાડી નાખવાં, કારણ કે દેશમાં શાંતિ અને સલામતીની ભાવના સ્થાપિત કરવી હતી. આમ રાજ્યામાં અ ંગ્રેજી લશ્કરી રહ્યાં, દેશી વિખેરાઈ ગયાં. આની ઘેરી અસર ક્ષત્રિય કામ ઉપર પડી. લશ્કરમાંથી નોકરી ગુમાવીને માત્ર જમીન ઉપર આધાર રાખવાના સમય આવ્યે. ત્યાં પણ તેમને બીજો ફ્રૂટા પડયો. ગાવધની નીતિએ ખળદો અને ખાતરને મેઘાં અને દુષ્પ્રાપ્ય મનાવ્યાં હતાં. ક્ષત્રિય કોમને ગરીબીએ ઘેરી લીધી. ગોવધની નીતિએ હરિજન કામ (શૂદ્રવર્ણને) ભાંગી નાંખી, ગોવધ તથા સહાયના કરારોએ ક્ષત્રિયાને ભાંગી નાંખ્યા. વિશટ પુરુષના હાથ અને પગ બન્ને સહાયની જાળમાં અટવાઈને ગેાવધના હથેાડાથી ભાંગી પડયા. પરંતુ સહાયના કરારની પાછળ પણ આવી પડી; ત્રીજી શરત. રાજકુમારોને આધુનિક કેળવણી માટે રાજવીએએ કાં તે ઇંગ્લેડ મોકલવા અથવા તેમના માટે ખાસ ઊભી કરાએલી કુમાર કોલેજોમાં રાખવા, જ્યાં અંગ્રેજ અધ્યાપકે તેમને વિલાસ, દારૂ અને જુગારની લતે ચડાવી, તેમની જિંદગી બરબાદ કરી નાખે. આમ સહાયની સાનેરી જાળમાં સમસ્ત ક્ષત્રિય કોમ અને રાજવીએ ફસાઈ જઈને ઇતિહાસના પડદા પાછળ ફેંકાઈ ગયા. કારીગરોને પણ ન છેાડવા એવા જ સહાયને ફાંસલો નાખવામાં આવ્યા; આપણા વેપારીવર્ગ અને ગામડાંઓના કારીગરવગ ઉપર. કાપડ એ આપણા મુખ્ય ષ્ટ્રીય ઉદ્યોગ હતા. યુરોપની બજારમાં આપણું કાપડ તેમના પેાતાના For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૨ દેશના કાપડ કરતાં ૫૦ થી ૬૦ ટકા ઓછા ભાવે વેચી શકતા. યુરેપી રાજાએ આપણા કાપડ ઉપર ભારે આયાતવેરા નાખ્યા છતાં પણ તેમનું કાપડ આપણા નીચા ભાવ અને ઊંચી જાત સામે ટકી શકતું નહિ એટલે અંગ્રેજોએ સહાયની જાળ બિછાવી. આપણું કાપડના કારીગરો સાથે અમુક જથ્થાના કાપડ લેવાના કરાર કર્યા અને તેની કિંમતને અમુક ભાગ તેમને સહાય રૂપે અગાઉથી આપીને તેમને માલ અંગ્રેજ વેપારીઓને આપ્યા પહેલાં બીજા દેશના ફ્રેચ, વલંદા, પિટુગીઝ વગેરે વેપારીઓને ન આપે એવી શરતે કરાવી લીધી. અને પછી તરત જ માલની માગણી કરવા લાગ્યા તકાદે કરવા લાગ્યા. તેઓ રાતદિવસ મહેનત કરીને પણ જલ્દી કાપડ તૈયાર કરે માટે તેમના ઉપર એ વણકારોને ખર્ચ ચેકિયાતે મૂક્યા. આ કિયાતે વણકારોને માર મારતા. તેમની સામે અંગ્રેજી કેડીએની અદાલતમાં કરારભંગના ખટલા મંડાતા જ્યાં વણકરેને ભારે સજા થતી. (ઈકેનેમિક હિસ્ટ્રી ઓફ ઈન્ડિયા. આર. સી. દત્ત). રાજવીઓ કે નવાબે વણકરને રક્ષણ આપવા અશક્ત હતા, કારણ કે તેઓના ગળામાં પણ સહાયના કરારના ફાંસલા હતા. જુલમની માત્રા એટલી હદ સુધી વધી ગઈ કે હજારો કારીગરેએ-ઢાકાની બારીક મલમલ બનાવનારાઓએ પિતાના હાથના અંગુઠા કાપી નાખ્યા, જેથી કાપડ વણી શકાય નહિ અને જુલમથી મુક્ત રહેવાય. અર્થતંત્રનો પ્રવાહ ઉલટાઈ ગયે આ સહાયના કરારની ઘેરી અસર સમસ્ત રાષ્ટ્ર ઉપર પડી તે સમયના બિહારના માત્ર છ જિલ્લાઓમાં ૬૪,૭૬૮ કાપડ વણવાની શાળ બંધ પડી અને ૧૪,૩૦,૫૨૬ કાંતનારી બાઈઓએ ચરખા બંધ કરીને પિતાની કાયમી પૂરક આવક ગુમાવી. ચારે વર્ણની સીએ પિતાના ફાજલ સમયમાં ચાર ચલાવીને For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ૭૨ પૂરક આવક મેળવતી અને કુટુંબ માટે કપડાં પણ મેળવતી. (મેન્ટગેમરી માર્ટિન કૃત હિસ્ટ્રી ઓફ ઈસ્ટ ઈન્ડિયા). આ તે માત્ર છ જિલ્લાઓમાં આવી પડેલી બેકારીના આંકડા છે. સહાયના આ કરારેએ સમસ્ત ભારતના અર્થતંત્રને ખેરવી નાખ્યું. જે દેશ યુરોપ એશિયામાં કાપડની મોટા પ્રમાણમાં નિકાસ કરતે તે દેશ પિતાનું ઉત્પાદન બંધ કરીને પિતાની જરૂરિયાત માટે કાપડની આયાત કરવા લાગે. અર્થતંત્રને પ્રવાહ ઉલટાઈ ગયે. અહે! કેવી ઝડપથી એ પ્રવાહ ઉલટાઈ ગયા. - ઈ. સ. ૧૭૯૩માં ઇગ્લેન્ડ માત્ર રૂ. ૧,૫૬૦ રૂપિયાનું કાપડ અહીં મોકલી શક્યું હતું. પાંચ વરસમાં તે આયાત વધીને ૪૪,૩૬૦ રૂપિયા ની કિમતના કાપડની થઈ. - બીજાં પાંચ વરસમાં –એટલે કે ઈ. સ. ૧૮૦૩માં તે વધીને ૨,૭૮,૭૬૦ રૂપિયાની થઈ. ૧૮૧૩માં આયાતને આંકડો દશ લાખ રૂપિયા ઉપર પહોંચે. આ આયાત ૧૮૫૯માં રૂ. ૧૫,૦૮,૮૩૦ અને ૧૮૭૭માં રૂ. ૧૯,૩૧,૦૦,૨૨૦ સુધી પહોંચી. (આર. સી. દત્તકૃત ઈકનેમિક હિસ્ટ્રી ઓફ ઈન્ડિયા, . 1, પાના ૧૭૬. . ૨, પાન ૨૪૮) પ્રજાના દરેક સ્તરે વિદેશી ફાંસલ આપણા ખેડૂતે પણ આ સહાયના ફાંસલામાંથી બચ્યા ન હતા. તેમને સહાયના સુંવાળા નામ નીચે ધિરાણ કરીને સારામાં સારા ઘઉં ચારથી છ આને મણના હિસાબે પડાવી લેતા અને પછી તેનાં બિસ્કીટ અનાવી એક રૂપિયે રતલ (૪૦ રૂપિયે મણ) આપણને આપતા. સુધરેલા ગણાવાની હશમાં બિસ્કીટ ખાવામાં ગૌરવ અનુભવનારા પણ આ દેશમાં જીવતા હતા! - બીજા વિશ્વયુદ્ધ તેમને પવિત્ર ભૂમિ છોડી જવાની ફરજ પાડી પણ તેઓ તેમની કેળવણીનાં જે ઝેરી બીજ નાંખી ગયા હતા તેને ફાલ ઊતરી ચૂક્યો હતો અને તેમની મદદથી ફરીથી તેમના સહાયના ફાંસલા આપણા ગળામાં પ્રજાના દરેક સ્તરે પડવા લાગ્યા છે. કોણ બચાવશે આ કાંસલાઓમાંથી ? ભગવાન જાણે. For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ - રહે છે .' '' -.* * જે વાતાવરણમાં પ્રદુષણ ફેલાવતી આજની ઈન્ડસ્ટ્રી ચિંતા જનક બની છે તે સમગ્ર ચિત્તમંડળમાં, જીવનમાં, આત્મામાં ભયંકર પ્રદુષણ ફેલાવતા સિનેમા પ્રત્યે વડીલજને ગંભીરદષ્ટિથી ચિંતા કેમ કરતા જ નથી? બધા સિને' [પાપની જે મા છે તેનું નામ સિનેમા છે ને ! એ, ગાંધી-ભક્તો! ' આટલું જરૂર વાંચો. ‘હિંદ સ્વરાજના ગાંધીજીના શબ્દો. [આશય “હું જે પ્રકારનું સ્વરાજ આપવા માંગું છું તેને ભારતના લેકે સ્વીકારવા તૈયાર નથી. તેમને તે પાર્લામેન્ટરી પદ્ધતિનું સ્વરાજ જોઈએ છે. હવે મારે લેકની ઈચ્છાનું સ્વરાજ જ મેળવવું પડશે.” પણ હું સ્પષ્ટ કહી દેવા માંગું છું કે બ્રિટનની પાર્લામેન્ટરી ઢબથી ચાલતા સ્વરાજ દ્વારા હિન્દુસ્તાન પાયમાલ થઈને જ રહેશે.” હવે જોઈ લે આખેઆંખ “પાયમાલીનું તાંડવ! કેવી અદ્ભુત રીતે ખેલાઈ રહી છે ધૂર્તવિદ્યા ! ત્રીસ વર્ષ પૂર્વનાં જ અભ્યાસનાં પુસ્તકમાં ભણાવાતું હતું, “સુખમાં કદી છકી ના જવું; દુખે હિંમત ન હારવી, સુખ દુઃખ સદા ટકતાં નથી, એ નીતિ ઉરમાં ધારવી.” હવે? આ ઠેકાણે, “કાલુડી કૂતરી ને કાળાં ગલુડિયાં આવ્યું છે! દેશના સંસ્કારપ્રેમી જને ક્યારે જાગશે? ૫. શ્રી ચન્દ્રશેખરવિજયજી For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ [૧૪] ૦ પશુની કિંમત વધારવામાં ભારતે નોંધાવેલ ઉલ્લંધનીય વિશ્વવિક્રમ!!! ૦ સીત્તેર વરસમાં બકરીની કિંમતમાં ત્રણ લાખ ટનને, અને ગાય-ભેંસની કિંમતમાં ત્રીસ હજાર ટકાને વધારે! ૦ દૂધ માંસાહારી ખોરાક છે એ પ્રચાર હિંદુ પ્રજાના અસ્તિત્વ ઉપર આખરી ફટકે મારવા માટે છે!!! વિશ્વને શ્રેષ્ઠ પિષક પદાર્થ માંસ, માછલી અને ઇંડાંના પિષણ માટે અને તેની અનિવાર્યતા માટે જ્યારે ખૂબ પ્રચાર થયું છે અને લેકેને સામ, દામ, ભેદથી પણ તે ખવડાવવાના પ્રચંડ પ્રયને જયારે અમલમાં આવ્યા છે ત્યારે વિશ્વને શ્રેષ્ઠ પિષક પદાર્થ અને મહાભારતકારે જેને આ દુનિયાના અમૃત તરીકે વર્ણવ્યું છે તેના વિષે પણ લેકેએ જાણકારી મેળવવી જરૂરની છે. એ જાણકારીના અભાવે જે પદાર્થો ખરેખરું પિષણ આપનારા નથી, પણ સ્વા, સંસ્કૃતિ અને ધર્મને હણનારા છે, તે પદાર્થો ઉપયેગી. અને અનિવાર્ય માની તેને સ્વીકાર કરતા થઈ જાય, અને પરિણામે વિવિધ રોગના ભોગ બને એનાથી પણ ભૂંડું આસુરી વૃત્તિવાળા થઈ જાય એવી પરિસ્થિતિ ઉપસ્થિત થઈ હઈ લેકે સમક્ષ આ આસુરી પ્રવૃત્તિઓ સામે લાલ બત્તી ધરવા અને દૂધના પ્રકારે, તેને ગુણદોષ લેકે જાણી શકે એ આશયથી પ્રખ્યાત વૈદરાજ શાલીગ્રામના પુસ્તક શાલીગ્રામ નિઘંટુના આધારે નીચેનું દૂધ વિષેનું અવતરણ લીધું છે. દૂધ મધુર, સ્નિગ્ધ, વાત-પિત્ત-નાશક, તત્કાલ વજનક, શીતલ, સર્વ પ્રાણીઓનું જીવન, (કારણ કે વનસ્પત્યાહારી અને માંસા-- For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ -હારી બન્ને પ્રકારનાં પ્રાણીઓ જન્મતાં જ માતાનું દૂધ પીએ છે અને મેટાં થાય છે) કફકારક, બુદ્ધિ વધારનાર, વાજીકરણ, અવસ્થાસ્થાપક, આયુષ્યકારક અને રસાયણ છે. એજસ વધારનારું છે. આપણે ખોરાક ખાઈએ છીએ તેનું દર પાંચ દિવસે નીચેના ક્રમમાં રૂપાંતર થાય છે. (૧) રસ, (૨) રકત, (૩) મેદ [ચરબી, (૪) માંસ, (૫) અસ્થિ હાડકા] (૬) મજજા [હાડકાંમાં વચ્ચે દેખાતે પીળા પદાર્થ], (૭) વીર્ય, અને (૮) એજસ. દૂધ જીર્ણજવર, માનસિક રેગે, શેષ, મૂચ્છ, શ્રમ, સંગ્રહણ, પાંડુરોગ, દાહ, તૃષા, હૃદયરોગ, શૂલ, ઉદાવર્ત ગુલ્મ, રક્તપિત્ત, નિરેગ, શ્રમ અને ગર્ભસ્ત્રાવમાં હમેશાં ઉપયોગી છે.” બાલક, વૃદ્ધ, ભૂખથી અથવા અતિ મૈથુનથી ક્ષીણ બની ગયા . હોય તે તમામ, દૂધ પીવાથી ફરીથી સશક્ત બને છે. જે લેક ખાવાથી બળતરા પેદા કરે એવા આહાર કે પીણ લેતા હોય, તેમણે ભેજન કર્યા પછી અવશ્ય દૂધ પીવું જોઈએ જેથી દાહ શાન્ત થાય છે. જે પ્રાણીને કાન હોય તે પ્રાણીની માદાને સ્તન હેય છે. અને તે માદા બચું જન્મતાં જ તેને પિતાનું દૂધ ધવડાવીને ઉછેરે છે. આવાં પ્રાણીઓમાં ઉંદરથી હાથી સુધીના તમામ વનસ્પત્યાહારી અને માંસાહારી પ્રાણીઓ આવી જાય છે. મનુષ્ય જે જે પ્રાણીના દૂધનો ઉપયોગ કરે છે તે તે પ્રાણના દૂધના ગુણદોષ વિષે આયુર્વેદે સંશોધન કર્યું છે. - આયુર્વેદ મત પ્રમાણે જુદાં જુદાં પ્રાણુઓના દૂધના ગુણદોષ માતાનું દૂધ: માતાનું દૂધ પુષ્ટિકારક, પચવામાં ખૂબ સહેલું, તૃપ્તિ આપનાર, આંખેનાં દરદ દૂર કરનાર છે. (નાનાં બાળકોની આંખ દુખવા આવે કે લાલ થઈ જાય કે તરત આંખનાં દરદોમાં માનું ધાવણ બબ્બે ટીપાં આંખમાં નાખવાથી અને માના દૂધનાં પિતાં આંખ ઉપર મૂકવાથી. આંખના રોગ મટી જાય છે.) દૂધ પિત્તનાશક અને લેહીના વિકારનું શમન કરનાર છે. આંખમાં ફૂલું હોય તે આંખમાં માના ધાવણનાં ટીપાં નાંખવામાં આવે છે. For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ ૭૭ (સ્ત્રીના દૂધમાં ઉપર જણાવેલા તમામ ગુણો સ્ત્રીના પથ્યાપથ્ય ઉપર આધાર રાખે છે. બાળક જ્યાં સુધી ગર્ભમાં હોય અને જમ્યા પછી ધાવણું હોય ત્યાં સુધી, સ્ત્રીએ પથ્યાપાજ્યની કાળજી રાખવી જોઈએ. એ કાળજી રાખતાં પ્રેટીનને નામે કે કેશિયમને નામે તેમ, જ સ્વાદેન્દ્રિયને વશ થઈને એકબીજાના વિરોધી ગુણવાળા પદાર્થો કે ઋતુ-વિરોધી પદાર્થો ખાય તે તેના દૂધના ગુણ નાશ પામે છે, અથવા બદલાઈ જાય છે. અને તેને ધાવનાર બાળકને નુકસાન થાય છે. આ સમય દરમિયાન જે માતા સાત્વિક ખોરાક જ ખાય તે બાળક સદુગુણ અને સાત્વિક વૃત્તિવાળુ અને સહુનું હિત કરનારું થાય છે. જે. માતા તામસી અને માંસાદિ પદાર્થોનું સેવન કરે તે બાળક તામસી વૃત્તિવાળો અને આસુરી કર્મ કરનારે થાય છે) ગાયનું દૂધ; ગાયનું દૂધ મથ્ય, અત્યંત રુચિકર, અત્યંત સ્વાદિષ્ટ, સ્નિગ્ધ, વાત અને પિત્તને નાશ કરનાર, તેજ વધારનાર, બુદ્ધિવર્ધક, બળવર્ધક, લેહી વધારનાર અને વીર્યવર્ધક છે. તે અતિશય થાકી ગયેલાને તાજગી આપે છે. લાંબી માંદગીથી ક્ષીણ થઈ ગયેલાને રેગ-મુક્ત થયા પછીથી નવું જીવન આપે છે અને રોગના કારણે આવેલી તમામ નબળાઈઓને નાશ કરીને ફરીથી સશક્ત બનાવે છે. તે રસાયન છે. તેમાં વિટામિન એ” રહેલું છે, જે બીજા કોઈ દૂધમાં નથી. ગાયનું દૂધ શરીરમાં વિવિધ કારણે પેદા થતા ઝેરને નાશ કરે છે. તેમાં રહેલું વિટામિન એ રિગનો પ્રતિકાર કરવાની આશ્ચર્યજનક શક્તિ પેદા કરે છે અને આંખનું તેજ વધારે છે. ગાયનું દૂધ શીતલ હોઈ શરીરમાં શતુ અથવા વિષમ ખેરાકને કારણે પિદા થતી વધુ પડતી ગરમીને કાબૂમાં રાખે છે. (આ ગરમીને કાબૂમાં રાખવામાં ન આવે તે ગંભીર રોગ પેદા થવાની સંભાવના રહે છે. ગમે તેવું શારીરિક કે બૌદ્ધિક કામ કર્યું હોય પણ કામ કર્યા પછી ગાયનું તાજું દૂધ પીવામાં આવે તે તમામ પ્રકારને થાક ઊતરી For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૮ જાય છે. મનુષ્ય વૃદ્ધાવસ્થાને આવતી રોકી શકતું નથી, પણ ગાયના તાજા દૂધનું નિયમિત સેવન કરે તે તેના શરીર ઉપર ન તે વાર્ધક્યનાં ચિહ્ન જણાય છે કે ન તે તેના બળની હાનિ થાય છે. ગાયના રંગ પ્રમાણે દૂધના ગુણમાં ફરક: વળી જુદા જુદા રંગની ગાયના દૂધના ગુણમાં ફરક હોય છે. કાળી ગાયનું દૂધ પિત્તનાશક અને અધિક ગુણવાળું છે. કપિલા પીળાશ પડતી બદામી રંગની ગાયનું દૂધ વાત અને પિત્ત બન્નેને નાશ કરે છે, માટે કાળી ગાયના દૂધ કરતાં વધુ ગુણવાળું છે. સફેદ ગાયનું દૂધ કફકારક અને પચાવવામાં ભારે છે. ઘેરી રાતી ગાયનું દૂધ અને કાબરચીતરી ગાયનું દૂધ વાતનાશક છે. - વળી ગાયને વાછડો હોય, વાછડી હોય અથવા વાછડો મરણ પામ્યો હોય ત્યારે પણ ગાયના દૂધના ગુણમાં ફેર પડી જાય છે. તદુપરાંત ગાયને ઘરમાં કે તબેલામાં દિવસ-રાત બાંધી રાખે ત્યારે તેના દૂધના ગુણ ઓછા થઈ જાય છે. ચરિયાણામાં, જંગલમાં અને પર્વતની ધાર પર ફરતી ગાયના દૂધમાં ગુણ વિશેષ હોય છે. જે ગાય તરતની વિયાએલી હોય, અથવા જેનું વાછડું મરી ગયું હોય તેના કરતાં જેનું વાછડું જીવતું હોય કે જે વિયાએ છે કે વધુ મહિના થઈ ગયા હોય તેનું દૂધ વધુ ગુણકારી હોય છે. એક જ ગાય જ્યારે એક વિયાતરમાં તેને વાછડી જન્મી હોય છે અને બીજા વિયાતરમાં વાછડે જ હેય છે ત્યારે જે વિયાતરમાં વાછડે જ હોય તે સમયનું દૂધ ગુણકારી હોય છે. (આર્થિક અને વૈદિક બંને કારણેને લીધે હિંદુ ધર્મશાસ્ત્રો મેદાનમાં “સવત્સ” એટલે કે વાછડા સહિતની ગાયનું દાન એ વાછડીવાળી ગાય કરતાં ઉત્તમ કહે છે.) ગાય જે જાતને બેરોક ખાય છે તે પ્રમાણે તેના દૂધના ગુણના ફેરફાર થાય છે, અને તે પ્રમાણે તેના દૂધમાં ઘીના પ્રમાણની વધઘટ થાય છે. જે ગાય પહેલી જ વાર વિચાઈ હેય તેના દૂધમાં ઓછા ગુણ હોય છે. તરતની વિયાએલી ગાયનું દૂધ દશ દિવસ સુધી પીવું ન જોઈએ. કારણ કે તે રૂક્ષ મને દાહકારક છે. રક્તને અશુદ્ધ કરે છે For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ee અને પિત્તને વધારે છે, ગાય વિયાયા પછી દશ દિવસ સુધી તેનું દૂધ તેને જ પીવડાવી દેવામાં ભાવે તે તેની ગશુદ્ધિ અને શરીરશુદ્ધિ થઈ જાય છે અને તેની તંદુરસ્તી જળવાઈ રહે છે. જે ગાય ગાભણી થયે ઘણા સમય થઈ ગયા હોય તેનું દૂધ ઘટ્ટ અને જરા ખટાશ પડતું હાય છે. જે ગાયના વાછડાના રંગ તેની માના રંગના જેવા જ હાય તે ગાયનું દૂધ તે ગમે તે રંગની હાય તા પણ ઉત્તમ છે, ગાયના દૂધમાંથી ખનાવેલી મીઠાઇઓ ખૂબ જ સ્વાદિષ્ટ, મળવક, લાંબા સમય સુધી બગાડ્યા વિના રહી શકે તેવી હાય છે. ગાયનું ઘી શરીરનાં તમામ પ્રકારનાં ઝેરને નાશ કરનાર, જખમ રૂઝાવનાર, બળવધક, વીર્યવર્ધક, હૃદયને ગુણકારી, ત્રિદેષનાશક અને તાજુ હાય ત્યારે ખૂબ સુગધી અને સ્વાદિષ્ટ હાય છે. ભેસનુ દૂધ : ભેંસનું દૂધ વીવ વર્ષાંક, ખળવર્ધક, શરીરની સુંદરતા વધારનારું, ઊંઘ લાવનાર, ભૂખ લગાડનાર, કફ વધારનાર અને અતિ શ્રમના થાક ઉતારનારું છે. વાયુના નાશ કરે છે. ગાયના દૂધ કરતાં ભેંસનું દૂધ વધારે મીઠું, વધારે વીર્યવર્ધક અને પચવામાં ભારે છે. તે વધુ બળવર્ધક છે પણ બુદ્ધિને મદ મનાવે છે. પાંડુ રેગમાં ગાયના દૂધ કરતાં લે'સનું દૂધ વધુ ગુણકારી છે, કારણ કે તેમાં લેાહતત્ત્વ વધારે છે. ગાયનું દૂધ સારક (દસ્ત સાફ લાવનાર) છે; જ્યારે ભેંસનું દૂધ કખ જિયાત કરે છે. ભેંસના દૂધમાં ગાયના દૂધ કરતાં ઘીનું પ્રમાણ વધારે છે, અને તે ઘી ઘણા લાંબા સમય સુધી બગડયા વિના રહી શકે છે. ભેંસના દૂધની મીઠાઇઓ જલદી બગડી જાય છે. ભારતની ગાયના દૂધમાં તેની જાત અને તેને અપાતા ખારાકના પ્રમાણમાં પાંચથી સાત ટકા થી હાય છે, જ્યારે ભેંસના દૂધમાં તેની જાત અને ખારાકના પ્રમાણુમાં ૭ ટકાથી ૧૨ ટકા સુધી ઘીનું પ્રમાણ હાય છે. જુદા જુદા પ્રદેશની ભેસેાના દૂધ અને ઘીના પ્રમાણ તેમ જ For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ગુણમાં તેમના પ્રેરક અને આબોહવા મુજબ તફાવત હોય છે. પરદેશી ગાયના દૂધમાં ફક્ત ૨ થી ૫ ટકા ઘી હોય છે. બકરીનું દૂધ: બકરીનું દૂધ તૂરું, મધુર, શીતલ, કબજિયાત કરનારું, પચવામાં હલકું, અને પિત્તદોષ, ક્ષય, ખાંસી તેમ જ રક્તાતિસાર (મરડે)માં ઉપગી છે અને વાત-પિત્ત-કફ ત્રણે દેને નાશ કરે છે ' બકરીનું કદ નાનું હોય છે, અને તે જંગલમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓ ખાતી હોય છે. એક કહેવત છે કે, “ઊંટ મૂકે આંકડો અને બકરી મૂકે કાંકરે.” ઊંટ આકડા સિવાય બધી વનસ્પતિ ખાય છે, પણ બકરી તે આકડે પણ ખાઈ જાય છે, તે ખાસ કરીને કાંટાવાળી વનસ્પતિ ખાવાનું વધુ પસંદ કરે છે, અને પાણી ઓછું પીએ છે. આ દિવસ જંગલમાં ફરે છે. તેથી તેનું દૂધ સર્વ દેવનાશન, ભૂખ લગાડનાર હલકું, કબજિયાત કરનાર, શ્વાસ, ખાંસી, અને રક્તપિત્ત મટાડનાર છે. ક્ષય રોગમાં તેની ખાસ ભલામણ કરવામાં આવે છે. ગણ ગાય, ભેંસે બહુ સંખ્યામાં કપાઈ જવાથી અને નિકાસ થઈ જવાથી દૂધની ખેંચને કારણે બકરીનું મહત્વ વધી ગયું છે. બકરી આખા દિવસમાં એકથી ચાર લીટર સુધી દૂધ આપે છે. એટલે જે પ્રદેશમાં ઘાસચારાની અને પાણીની ઉગ્ર અછત છે ત્યાં લેકે હવે ગાય કે ભેંસને બદલે બકરી પાળતા થયા છે. પણ આ પાળેલી બકરીના દૂધમાં ઉપર લખ્યા મુજબના ગુણ જેવા નહિ મળે. કારણ કે હવે જંગલો સાફ થઈ ગયાં છે ત્યાં બકરીને ચરવા વનસ્પતિ રહી નથી અને ચરિયાણે નાશ પામ્યાં છે અથવા ઉજજડ પડ્યાં છે એટલે કે બકરીને ઘરમાં બાંધી રાખીને ઘાસ અને દાણો ખવડાવે છે, ગાય અને ભેંસ કરતાં બકરીને ચારે અને દાણે તથા પાણી ઓછાં જોઈએ એટલે તે પાળવી પરવડે છે. પણ તેમને જંગલમાં ફરવાનું ન મળવાથી અને ખેરાકમાં ફેરફાર થવાથી તેમના દૂધમાં ઉપર લખ્યા મુજબના ગુણે હવા વિષે શંકા છે. For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ જંગલમાં ફરનારી બકરીનું દૂધ ખૂબ પાતળું અને અમુક પ્રકારની ન ગમે તેવી વાસ મારતું હોય છે. હવે ખેરાકમાં ફેર પડવાથી દૂધમાં વાસ આવતી નથી, તે ઘટ્ટ બન્યું છે અને તેમાં ઘીનું પ્રમાણ પણ વધ્યું છે. વીસમી સદીના આરંભમાં એક સારી બકરીની કિંમત બે આના એટલે બાર નવા પૈસા હતી, હવે કતલને કારણે સંખ્યા ઘટી જવાથી અને ગાયભેંસને સ્થાને તેની માગ વધવાથી, માગ અને પુરવઠાની સ્થિતિ ખેરવાઈ ગઈ છે એટલે હવે એક સારી બકરીની કિંમત ૨૦૦ થી ૪૦૦ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. જે રીતે કતલખાનાં વધતાં જાય છે તે જોતાં એક બકરીની કિંમત ૧૦૦૦ રૂપિયા થઈ જાય તે આપણે નવાઈ પામશું નહિ. ભારતે આ એક વિશ્વવિક્રમ કર્યો છે કે તેની બકરીની કિંમતમાં ૭૦ વરસમાં ત્રણ લાખ ટકાને અને ગાય-ભેંસની કિંમતમાં ૩૦ હજાર ટકાને વધારે થયે છે. બકરીના દૂધમાં ઘણી વિશિષ્ટતાએ હેવા છતાં તે ગાયના દૂધનું સ્થાન લઈ શકે નહિ, કારણ કે ગાયના દૂધમાં રોગ અને ઝેર દૂર કરવાની, રેગેને પ્રતિકાર કરવાની શક્તિ આપવાની, આંખોનું તેજ અને બુદ્ધિ સતેજ કરવાની શક્તિ છે, તે બીજા કોઈ દૂધમાં નથી. ઘટીનું દૂધ: - ઘેટીનું દૂધ ખારાશવાળું, સ્વાદિષ્ટ, સ્નિગ્ધ, ગરમ અને પથરીને - નાશ કરનારું છે. હૃદયરેગવાળાએ ઘેટીનું દૂધ પીવું જોઈએ નહિ, કારણ કે તેથી નુકસાન થાય છે. તે પીનારને તૃપ્તિ આપે છે. પચવામાં ભારે છે. વાયુથી થએલી ખાંસીમાં અને વાયુથી થએલા રોગોમાં ખૂબ ઉપયોગી છે. અને ઘેટીના ખૂબ ગરમ કરેલા દૂધમાં કારલિક સાબુને ભૂકો નાંખીને ખૂબ હલાવીને, કરીને મલમ જેવું થાય ત્યારે પિલિ-લકવા અને બોન ટી. બી. (અસ્થિ ક્ષય) ઉપર લગાડવાથી ખૂબ ફાયદો થાય છે. એ દૂધ સાથે બીજી વનસ્પતિઓ મેળવીને પિલિયે અને લકવા ભા. ૨-૬ For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ' ના , ઉપર માલીશ કરવાનું તેલ પણ બનાવી શકાય છે. જે ખાવા-પીવામાં અને આહાર-વિહારમાં યોગ્ય સાવચેતી રખાય તે સંપૂર્ણપણે રોગમુક્ત થઈ જવાય છે. ઘેટી પણ રેજ સરેરાશ દેઢ લીટર દૂધ આપે છે. તેની ઉપયોગિતા અને દેશમાં દૂધને દુકાળ અને ઠંડીથી મરી જતા માણસ માટે તેને ઊનનાં કપડાં બને છે તે દષ્ટિએ લકવાના અને પિલિયેના આ યુગમાં તેનું રક્ષણ અને તેને ઉછેર તથા સંવર્ધન અનિવાર્ય બની ગયું છે. પણ આ દેશની પ્રજાનું એ એક મેટું કમભાગ્ય છે કે તેને દરેક સરકાર ગાય, બળદ, ભેંસ, અને ઘેટાં-બકરાંની અઘેર કતલમાં રાચનારી જ મળી છે. હરણીનું દૂધ : હરણના દૂધના ગુણદોષ બકરીના દૂધ મુજબ જ સમજવા. બકરીના દૂધમાં ઘણી જૂની ઈંટને વસ્ત્રગાળ સૂકે મેળવી માલીશ કરવાથી હાડકા ઉપરને સેજે મટે છે. મા વિનાના બાળકને અથવા જેને દૂધ ન આવતું હોય એવી સ્ત્રીના બાળકને અથવા જેની માતા બિમાર હેય એવા બાળકને બકરીનું દૂધ આપવું જોઈએ. માતાને પૂરું દૂધ ન આવતું હોય તે તેને પચાવી શકે તેટલું ગાયનું દૂધ આપવાથી પૂરું ધાવણ આવે છે. ઘડીનું દૂધ ઘેડીનું દૂધ રૂક્ષ, ગરમ, બલકારક, તૃષા મટાડનાર, વાયુનાશક, પચવામાં હલકું અને સ્વાદિષ્ટ છે. તે જ પ્રમાણે જે પશુઓ એક જ ખરીવાળાં હેય તેમના દૂધના ગુણ-દેવ પણ ઘોડીને દૂધ જેવા જ હોય છે. ઊંટડીનું દૂધ : ઊંટડી હડે ભરીને દૂધ આપે છે. તેનું દૂધ રૂક્ષ, ગરમ, ખારાશ પડતું, કફનો નાશ કરનાર, વાયુનાશક, પચવામાં હલકું, કૃમિ અને હરસ મટાડનાર છે. પેટનાં દરદમાં પણ હિતકારી છે. બકરીની માફક ઊટ પણ તમામ ઝાડપાન અને વનસ્પતિઓ ખાઈ જાય છે એટલે For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ૮૩ અકરીના દૂધના ગુરુ સાથે એના દૂધના ગુણુ મળતા આવે છે. તે અકરીના દૂધ કરતાં ઘણું ઘટ્ટ હાય છે, અને પચવામાં બકરીના દૂધ કરતાં ભારે હોય છે, તે પીવાથી દાઝેલા દૂધની વાસ આવે છે. ગધેડીનું દૂધ ગધેડીનું દૂધ ગરમ, કફ્ અને વાયુને નાશ કરનાર, બળ આપનાર, ભૂખ લગાડનાર, બુદ્ધિને મદ કરનાર અને બાળરોગ, ખાંસી તેમ જ શ્વાસને મટાડનાર છે. બાળકોને મેટી ઉધરસમાં ખૂબ ઉપયાગી છે. પશુ તે દોહીને તરત પી જવું જોઈએ. નહિ તે તે મગડી જાય છે અને પીનારને નુકસાન કરે છે. સમય-સમયના અને વિવિધ પ્રક્રિયા કરેલા દૂધના ગુણ ગાયનું ધારાળુ (શેડકઢું) દૂધ બળ આપનારું, પચવામાં હલકું, -8ંડક આપનાર, ભૂખ લગાડનાર, ત્રિદોષના નાશ કરનાર છે. મહાભારતમાં રાજા યુધિષ્ઠિરે તેને દુનિયાના અમૃત તરીકે વર્ણવેલ છે. ભે'સનું દૂધ પણ ધારાખ્યુ હોય તેા ઉત્તમ છે, પણ પચવામાં બહુ ભારે છે. ખકરીનું દૂધ ગરમ કરી ઠારીને પીવું જોઇએ; પણ ઘેટીનું દૂધ ગરમ કરીને ગરમ ગરમ હોય ત્યારે જ પી જવું જોઇએ. ગરમ ગરમ દૂધ પીવાથી કફ અને વાયુને નાશ થાય છે, અને મરમ કર્યા પછી ઠંડું કરીને પીવાથી પિત્તનો નાશ થાય છે. દૂધમાં દૂધ કરતાં અડધું પાણી નાખી, એ પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળીને પછી પીવાથી કાચા દૂધ કરતાં પચવામાં વધુ હલકુ છે. શુકલ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં પણ ચન્દ્રની વધઘટ પ્રમાણે દૂધના ગુણમાં ફેર પડે છે. જે ગાય રાતે ઘરમાં ખાધેલી હાય તેમનું દૂધ સવારે વધુ ઠંડું અને પચવામાં ભારે હાય છે, પણ જે ગાયે રાતે પણ જંગલમાં ચરવા જાય છે તેમનું દૂધ પચવામાં હલકુ હાય છે. સવારનું દૂધ સાંજના દૂધ કરતું વધુ ઠંડું હાય છે. સવારના દૂધ કરતાં સાંજનું દૂધ વધુ હલકું અને વાત-કફને વધુ સહેલાઇથી દૂર કરનારું હાય છે. જ્યારે સવારનું દૂધ પિત્તજન્ય રાગેાને સહેલાઇથી દૂર કરે છે. For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ સમયે-સમયે દૂધ પીવાના ગુણ પ્રથમ પહેરમાં એટલે કે સૂર્યોદય પછીના પહેલા ત્રણ કલાકમાં દૂધ પીવાથી બળ અને વીર્ય વધે છે. ભૂખ લાગે છે. મધ્યાહ કાળે એટલે કે બપોરે દૂધ પીવાથી બળ વધે છે. કફ અને પિત્ત નાશ પામે. છે, તે અગ્નિદીપક છે, એટલે ખાધેલા અન્નને પચાવે છે. બાળકોના શરીરને બાંધે વધારે છે અને ક્ષય રોગને નાશ કરે છે. રાત્રે દૂધ પીવાથી અનેક રોગોનું શમન થાય છે. સૂતી વખતે દૂધ પીને સૂઈ જવાથી દિવસભરને તમામ શારીરિક અને માનસિક થાક ઊતરી જાય છે. શરીરને તેમ જ બુદ્ધિને લાગેલે ઘસારે પુરાઈ જાય છે. માટે તંદુરસ્ત રહેવા ઇચ્છતા અને વૃદ્ધાવસ્થાના રેશે તેમ જ નબળાઈથી બચવા ઈચ્છતા કે એ ત્રણે કાળ દૂધનું સેવન કરવું જોઈએ. જેની પાચનક્રિયા ખામીરહિત છે, જેનું શરીર ક્ષીણ (સુકાએલું) છે એવા–બાળક યુવાન, વૃદ્ધ-તમામને માટે દૂધ હિતકારી છે, દૂધમાથી શરીરમાં તત્કાળ વિર્ય ઉત્પન્ન થાય છે, અનાજમાંથી વીર્ય પેદા થતાં એક મહિને લાગે છે, અને ડાં, માંસાહાર તેમજ બીજા તામસી પદાર્થો ખાવાથી વીર્યને ક્ષય થાય છે. જે લેકે અત્યન્ત તીખા, ખાટા, કડવા, ખારા, દાહજનક, લુખા, ગરમી પેદા કરનારા અને એકબીજાથી વિરુદ્ધ ગુણવાળા પદાર્થો ખાતા હોય તેમણે તે અવશ્ય દૂધ પીવું જોઈએ. જેથી અગ્ય ખરાથી પિદા થતી અહિતકારી અસર મંદ બને. ન પીવા જેવું દૂધ જે દૂધના રંગમાં ફેર પડી ગયા હોય, ખરાબ સ્વાદવાળું હેય, ખટાશવાળું હેય, ખરાબ વાસવાળું હોય અથવા ગઠ્ઠા બાઝી ગએલું હોય; દેહ્યા પછી લાબા સમયથી ગરમ કર્યા વિનાનું હોય તેવું દૂધ પીવાથી નુકસાન થાય છે. ખારા અને ખાટા પદાર્થો સાથે દૂધનું સેવન કરવાથી લેહીના શિકાર થાય છે, જે નરી આંખે નથી દેખાતા પણ વિવિધ રોગ દ્વારા For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ દેખા દે છે. ગરમ કર્યા વિનાનું દૂધ લાંબે સમય સુધી રાખી મૂકવાથી (પછી ભલે તે ફ્રીજમાં રાખ્યું હોય તે પણ) તેના ગુણ નાશ પામે છે, અને અવગણે ઉત્પન્ન થાય છે. ગરમ કર્યા વિનાનું દૂધ ચાર કલાક સુધી અને ગરમ કરેલું દૂધ આઠ કલાક સુધી પીવાલાયક ગણાય છે. એક મત તે એ છે કે દૂધ સીધું પિતાના મોઢામાં આંચળની ધાર લઈને પીવું ઉત્તમ છે. એનાથી ઓછું ગુણકારી જે વાસણમાં દોહ્યું હેય તેમાંથી તરત પી લેવું. દૂધ દોહવાય ત્યારે તેમાં ઉષ્ણુતા હોય છે. તે ઉષણતા ચાલી જાય પછી તે તે ગરમ કરીને જ પીવું. દૂધ સુપાચ્ચ રાખવા માટે તેમાં એક ઊભરો આવે ત્યાં સુધી જ ગરમ કરવું. તે જેમ જેમ વધુ ઘટ્ટ થાય તેમ તેમ પચવામાં ભારે, સ્નિગ્ધ અને અધિક વીર્યવર્ધક બને છે. પણ જેમની પાચનશક્તિ ખૂબ સતેજ હોય એવા યુવાન માણસોને જ એ ફાયદો કરે. ગાયના દૂધમાંથી બનાવેલા પેંડા, બરફી, રબડી, ઈત્યાદિ પદાર્થો બલવર્ધક, હિતકારી, વીર્યવર્ધક અને શરીરનું ઓજસ વધારનારા છે. આળકોને ફ્લેટ, પીપરમેન્ટ, બિસ્કીટ વગેરે ખવડાવવાથી નુકસાન કરે છે. પેટ અને દાંત બગાડે છે. જ્યારે પેંડા ફાયદો કરે છે. રીકેટ સામે બાળકોનું રક્ષણ કરે છે. બનેના ઉછેર પાછળના હેતુઓ પશ્ચિમી ઢબના અને ભારતીય ઢબના પશુઉછેરની રીત અને પશુઉછેરે પાછળની ભાવનામાં જમીન-આસમાનને ફરક છે. પશુ પાછળની ભારતીય ભાવના પશુઓ જીવનપર્યત સુખપૂર્વક વધુમાં વધુ સમય જીવે, મનુષ્યને અને પૃથ્વીને ઉપયોગી બને અને પિતાનાં કુદરતી મોતે મરે એવી વ્યવસ્થા કરવાની છે. - જ્યારે પશ્ચિમી ઢબને ઉછેર તદ્દન જંગલી, પશુઓનું નિર્દય શેષણ કરીને ચાર-પાંચ વરસમાં તેમની દૂધ આપવાની શક્તિમાં એટ આવે ત્યારે ત્રાસજનક રીતે તેમને મારીને ખાઈ જવાની દુષ્ટ ભાવનાવાળો છે. પશ્ચિમ-ભક્ત ભારતીએ પશ્ચિમની ગાયના દૂધના મેટા પ્રમાણમાં વખાણ કરતાં થાક્તા નથી, પણ એ વધુ દૂધ મેળવવા તેમના For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ પર કે માનસિક અને શારીરિક ત્રાસ ગુજારવામાં આવે છે, અને તેઓ ચારપાંચ વરસમાં જ ઓછું દૂધ આપતી થાય ત્યારે તેમનું વધુ માંસ મેળવવા કેવી ભયંકર રીતે રિબાવીને મારે છે તેની જાણકારી આપવાથી દૂર રહે છે. તેઓ, “આપણી ગાયે અકબરના જમાનામાં રોજ ૬૪ લીટર દૂધ આપતી અને શા માટે હવે ઓછું દૂધ આપતી થઈ છે? તેનાં કારણે જાહેર કરવાથી પણ દૂર રહે છે. દૂધને ગુણે જોઈ શક્યા નથી . વળી ભારતના અને પશ્ચિમના દૂધ- વિશ્લેષણમાં પણ મોટો તફાવત છે. પાશ્ચાત્ય દૂધમાં કયા કયા પદાર્થો છે તે શોધી શક્યા છે, પણ ગુણ જોઈ શક્યા નથી. ભારતમાં પદાર્થ કરતાં પદાર્થના ગુણને વધુ મહત્વ અપાય છે. અને આપણે માત્ર દૂધના નહિ પણ દરેક પ્રકારનાં અનાજ, ઔષધિઓ અને વનસ્પતિઓના ગુણ પણ જાણીએ છીએ.' વનસ્પતિ-ઉદ્યોગ અને ડેરી-ઉદ્યોગ ખતરનાક દૂધને પાઉડર બનાવ્યા પછી તેનાં મુખ્ય ત નાશ પામે છે. તાજા દૂધના ગુણ તેમાં રહેતા નથી. દુધને પાઉડર બનાવવાની ક્રિયા એ શેષક અર્થતંત્રના ઢાંચાની ક્રિયા છે. ભારતીય અર્થવ્યવસ્થાના ઢાંચામાં એ બંધબેસતી નથી. ડેરી ઉદ્યોગ પશુ, પશુપાલક અને પ્રજાનું શોષણ કરે છે. દૂધને પાઉડર બનાવવાથી એ ગમે ત્યારે બજારમાંથી અદશ્ય કરી શકાય છે. ગમે તેવા ભાવ વધારી શકાય છે અને મરજી મુજબ પ્રજાનું શોષણ કરી શકાય છે. ભારતનાં સ્વાગ્ય, સમૃદ્ધિ અને સંસ્કૃતિ એ ત્રણે માટે વનસ્પતિઉદ્યોગ અને ડેરી–ઉધોગ ભારે ખતરનાક નીવડયા છે. એ બન્ને ઉદ્યોગને સંપૂર્ણ બંધ કરવામાં ન આવે ત્યાં સુધી ભારતમાંથી ગરીબી, બેકારી, બિમારી અને ફુગા નાબૂદ કરી શકાશે નહિ. એ ઉદ્યોગ નથી, કૌટુંબિક ક્રિયા છે ભારતમાં પશુઉછેર એ કેઈ ઉઘોગ નથી પણ એક કૌટુમ્બિક For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ૮૭ ક્રિયા છે. ભારતનાં સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સંસ્કૃતિ સાથે એ ક્રિયા જોડાએલી છે. ત્યાંથી તેને છૂટી પાડીને ઉદ્યોગેામાં ફેરવી નાખા તેા ઉદ્યોગ આ ત્રણે શ્રેયસ્કર વસ્તુઓને ભરખી જશે. 66 દૂધ માંસાહારી નથી દૂધ એ નિરામિષાહારી ભેાજન નથી, એ ગાયનાં લેાહીમાંસનુ બનેલું છે.” આ જાતના પ્રચાર વાહિયાત અને બદઈરાદાળા છે. હિંદુ પ્રજાને માંસાહારી બનાવીને પૃથ્વી ઉપર એક રાજ્ય અને એક ધર્મના નારા સાથે હિંદુઓને ઇસાઈધર્મમાં વટલાવવાના ષયંત્રના પાયે છે. ગાંધાજી પણ ભાળવાયા દૂધ એ લેહી-માંસ છે એમ સ્વીકારો તે તમારે તે છેાડી જ દેવું જોઈએ. ગાંધીજી એ જાળમાં આબાદ ફસાયા હતા. પણ પાછળથી પોતાની ભૂલ સમજાતાં ગાયનું દૂધ ન પીવાની પ્રતિજ્ઞા ન તેાડવા ખાતર ખકરીનું દૂધ પીવાનું શરૂ કર્યું. હતું. પાષણ દૂધ જો લાહીમાંસનું બનેલું હાત તા માંસાહારી ા અને સ્વાસ્થ્ય માટે દૂધ પીવાને બદલે લેાહીમાંસ વડે ચલાવી લેત, પણ દૂધ અને લેહી-માંસમાં સમાન ગુણ ન હાવાથી તેમને પોષણ માટે દૂધ પીવું પડે છે. જ્યારે નિરામિષાહારી લોકોને દૂધ પીધા પછી પોષણ માટે માંસ ખાવાની જરૂર રહેતી નથી. દૂધ પીને માંસ ન ખાનારા લોકો અપેાષણનાં દરદોના ભાગ બનતા નથી પણ માંસાહારી લોકો દૂધ ન પીએ તે અપાષણના, વાયુના વગેરે વિવિધ પ્રકારના ભાગ બને છે. માંસનું પ્રેાટીન તેમને રાગોથી બચાવી શકતું નથી. ઊલટું તેમનામાં રાગે પેદા કરે છે. હિન્દુ પ્રજાના અસ્તિત્વ સામે ષડૂચત્ર વળી ખાધેલે ખારાક, રસ, રક્ત, મેદ, માંસ, મજ્જા, વીર્ય અને એજસમાં ૩૦ દિવસે દર પાંચ દિવસે રૂપાન્તર પામતા એજસમાં રૂપાંતર પામે છે. જ્યારે ગાય કે કોઈ પણ પ્રાણીને જે ખારાક ખવડાવા તે તે જ દિવસે દૂધમાં રૂપાંતર પામીને આંચળમાં For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ આવે છે અને ત્યાર બાદ વધેલા ભાગમાંથી આઠ ધાતુઓને જન્મ થાય. છે. એટલે દુધ એ લેહમાંસનું બનેલું છે એ પ્રચાર હિંદુપ્રજાના અસ્તિત્વ સામે એક ભયંકર જયંત્ર છે. અંગ્રેજી કેળવણી દ્વારા આપણને એ શીખવવામાં આવ્યું કે, “દૂધ એ લેહી-માંસની જ બનાવટ છે. તે પછી જે દવાઓમાં લેહી-માંસ પડે છે એ દવાઓ સ્વાથ્યની રક્ષા કરવા ખાવામાં શું વાંધો છે? અને જે લોકો અંગ્રેજી કેળવણી લઈ પિતાની જાતને પ્રચંડ સુધારકમાં ખપાવવા અભરખા રાખતા હતા, તેમણે આ દવાઓના પ્રચારક થવામાં ગૌરવ અનુભવ્યું. પછી દવાઓમાં દારૂ પણ આવ્યા અને ત્યાર બાદ અનેક પયંત્ર દ્વારા દૂધને મેંઘુંદાટ અને દુષ્કાપ્ય બનાવી, પિષણ માટે પ્રોટીનને પ્રચાર શરૂ કરવામાં આવ્યે. અને પેટીન પાછળ ઇડ, ઇડાં માટે અબજો રૂપિયાની ચેજનાછે અને પિષણના નામે બાળકોને મફત ઇંડાં આપવાના નિર્ણ થયા પાછળથી ઇંડાં ન ખાનારાં બાળકોને પણ ઇંડાનાં ગુણ અને સ્વાદ વિષે ખેટી સમજણ આપીને અને પાઠયપુસ્તકમાં તેને ખેટો પ્રચાર કરીને તેમને દંડ ખાવાનું સમજાવવામાં આવે અને તેમાં સફળ થયા પછી માછલી અને ડુક્કરનું માંસ ખાવાને જોરદાર પ્રચાર શરૂ થાય તે આશ્ચર્ય પામવા જેવું નથી. આખરી ફટકા મારવા તૈયાર એક વખત તમે દારૂ અને હુક્કર તથા ગાયનું માંસ ખાતા થઈ જાવ પછી એક વિશ્વ અને એક ધર્મના ઓઠા નીચે ઈસાઈ ધર્મના પ્રચારાર્થે ભારતના દરેક ખૂણે ઈસાઈ ધર્મપ્રચારકે તેમના ગ્રન્થ, પૈસા અને પ્રચારની સામગ્રી તૈયાર રાખીને, જેમ કે લશ્કરનું અનામતદળ આખરી ફટકે મારવા તૈયાર થઈને ઊભું હોય તેમ; હિંદુ ધર્મ અને હિંદુ જાતિને આખરી ફટકા મારવા ખડે પગે ઊભા છે. ટીટેનીકના અધ કેપ્ટન પણ અફસ! આપણા રાજદ્વારી નેતાઓ, ધર્મગુરુઓ, કેળવણીકારે, સાહિત્યસ્વામીએ, અને સમાજશાસ્ત્રીએ ટીટેનીકના કેપ્ટન જેવા For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૯ છે. આપણી ચારે ખાજુ ઘેરાઈ રહેલાં વાદળા તે જોઇ શકતા નથી. હૃદયરોગ ઉપર આયુવેદ માન્ય કરેલા ગાયના ઘી અને દૂધના ઉપયાગ અર્જુનના વૃક્ષની છાલના કાઢો કરી તેમાં ગાયનું દૂધ નાખીને ખીર જેવું કરી સાકર નાખીને ખાવું. અર્જુનની છાલનું ચૂર્ણે અને ઘઉંના લેટ સમ ભાગે લઈ તે ગાયના દૂધમાં બાફવું. ખાતી વખતે તેમાં પ્રમાણસર ગાયનું ઘી નાખવું અને તે મધ તથા સાકર સાથે આપવું. અર્જુન વૃક્ષના ઝાડની છાલનું ચૂર્ણ ગાયના ઘી સાથે અથવા ગાયના દૂધ સાથે આપવું. અર્જુનના વૃક્ષની આંતરછાલનું ચૂર્ણ કરીને ચૂર્ણ કરતાં ચાર ગણું ગાયનું ઘી અને ઘી કરતાં ચાર ગણા અર્જુનનાં પાંદડાંના રસ નાખીને ધીમા તાપે ગરમ કરવું. બધા રસ મળી જાય અને ધી ખાકી રહે ત્યારે ઉતારી લઈ ગાળીને એ ધી ખાવા આપવું. મસ્તકશૂળ ઉપર એ ઘીના લેપ કરવાથી મસ્તકળ મટી જાય છે. અર્જુનની છાલ ગાયના દૂધમાં ઉકાળીને એ દૂધ પીવાથી તૂટેલું હાડકુ જલદી સંધાઈ જાય છે. આસગંધનું ચૂણું, ગાયનું ઘી અને સાદર સવાર-સાંજ લઈ ઉપર ગાયનું દૂધ પીવાથી વીયવૃદ્ધિ થાય છે અને વાના દુખાવા મટે છે, અશક્તિ દૂર થાય છે. આસગંધનું ચૂર્ણ ન તેલા અને સાકર એક તાલે સવાર-સાંજ ગાયના દૂધમાં પીવાથી સ્ત્રીઓને સતાવતા પ્રદર રોગના નાશ થાય છે. આ પ્રમાણે અનેક કષ્ટસાધ્ય રોગો ગાયના દૂધ અને ઘીથી મટે છે. પશુ એ દૂધ વેપારી ધેારણે ચાલતી ગૌશાળા કે ડેરીનું ન હોવું જોઈએ. કારણ કે વેપારી ધારણે ચાલતી ડેરી અને ગૌશાળાઓમાં તસ્તની વિયાએલી સુવાવડી ગાયાનું દૂધ પણ ઉપયોગમાં લેવામાં આવે એવી શકયતા હાઈ શકે. સુવાવડી ગાયનું ઘી નુકસાનકારક હાર્ટ તે. -બીજા સારા દૂધ સાથે મેળવવાથી ખીજા દૂધના ગુજુ બદલાઈ જાય, For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ માટે માંદગીમાં ઉપયોગમાં લેવાનું દૂધ કાં તે ઘરની ગાયનું દેવું જોઈએ. અથવા તે એવાં સ્થળેથી લેવું જોઈએ, જ્યાં સુવાવડી ગાયનું દૂધ. ઉપગમાં ન લેતાં ગાયને જ પીવડાવી દેવામાં આવતું હોય અને ગાયને યોગ્ય ખોરાક ખવડાવવામાં આવતું હોય. એક જ ગાયના દૂધમાંથી બનાવેલું ઘી, તે જ ગાયના દૂધમાં નાખીને પીવામાં આવે છે તેનાથી વધુ પૌષ્ટિક કોઈ ચીજ આ. દુનિયામાં નથી. આયુર્વેદમાં જ્યાં જ્યાં દવા તથા ખેરાક તરીકે દૂધને ઉપગ. કરવા જણાવ્યું હોય ત્યાં દૂધ ગાયનું, ભેંસનું, બકરીનું કે કેનું લેવું તે સ્પષ્ટ જણાવેલ ન હોય તે ગાયનું જ દૂધ લેવું જોઈએ. જેમ પેટ્રેલ ખરાબ કે હલકી જાતનું હોય તે મેટર કે એરે-- પપ્લેનમાં વાપરવા જતાં નુકસાન થાય છે, તેમ આ શરીરરૂપી યંત્ર, જે મેટર કે એરપ્લેન કરતાં અનેકગણું કીમતી છે, તેને પણ સારી રીતે જાળવી રાખવા માટે શુદ્ધ ઘી-દૂધ ન વાપરતાં બીજા અશુદ્ધ પદાર્થો વાપરવા જતાં ખૂબ નુકસાન થાય છે. તેમ જ ઘી અને દૂધની શુદ્ધિ જાળવવા માટે પણ ગાય ડેરીમાં નહિ પણ ઘરમાં જ હોવી જોઈએ; તે જ તે ગાય દ્વારા પ્રજાને શારીરિક માનસિક અને આર્થિક લાભ થાય છે. ગાયને ડેરીમાં મોકલ્યા પછી કે ગાયના દૂધને વિક્રય કર્યા પછી લાભ માત્ર ડેરીને થાય છે અને નુકસાન. સમસ્ત રાષ્ટ્રને થાય છે. - સાધુ, સંન્યાસીઓ અને અનુભવી વડીલે પાસેથી, અને ગુરુ પરંપરાગત વૃદ્ધ વૈદરાજ પાસેથી સાંભળેલા પણ પ્રત્યક્ષ ન અનુભવેલા ગાયના દૂધ અને ઘીના ગુણ નીચે મુજબ છે. આધુનિક પશુશાસ્ત્રીઓના માર્ગદર્શન નીચે ન ચલાવાતી હોય એવી ગૌશાળાઓએ રાષ્ટ્રના હિતની ખાતર એ પ્રયોગ અનુભવની એરણ ઉપર ચડાવવા જોઈએ. આધુનિક પશુશાસ્ત્રીઓની દેરવણ નીચે ઉછરાતી ગાયના દૂધઘીના પ્રાગે કરવામાં આવે તે તેનાં દુષ્પરિણામે આવવાની સંભાવના રહે છે. અથવા તેમાં દગોફટકા ખેલાઈને આ પ્રશ્ન ઊંધે રસ્તે ચી. For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ જવાની પણ સંભાવના છે. કારણ કે અત્યારે આપણી ગાયે અને બીજા પશુઓ પણ આંતરરાષ્ટ્રીય કાવતરાની જાળમાં સપડાયેલાં છે. અનભવની કસોટી ઉપર મૂકવા લાયક પ્રયોગો છભનું ખૂબ વધી ગએલું કેન્સરઃ ગાયના દૂધમાં એ જ ગાયનું ઘી મેળવી એ પીવાથી અને ગાયના ઘીને બનાવેલા ગરમ ગરમ (સહન થઈ શકે તેટલા ગરમ) શીપના. જીભ ઉપર ચબકા મારવાથી કેન્સર મટી ગયાનું જણાયું છે. જીભ ઉપર જખમ રૂઝાવા લાગે અને ખોરાક ખાઈ શકાય તેવી હાલતમાં દરદી આવે પછી પણ રાકમાં ગાયના ઘીની રાબ કે શીરે જ આપવાં. કેન્સર એ શરીરમાં પેદા થએલા ઝેરનું પરિણામ છે, પિત્તજન્ય. છે અને ગાયના દૂધ તેમ જ ઘી, ઝેર તેમ જ વાત-પિત્તને નાશ કરનારા છે. . - રશિયન વૈજ્ઞાનિક ગાયના દૂધ અને ઘીને અણુરજના વિષનું શમન કરનારા માને છે, કેન્સર અણુરજ લાગવાથી થયું હેવાને સંભવ હોય છે. એટલે શરીરના બીજા ભાગ ઉપર થએલા કેન્સર ઉપર પણ. ગાયનાં દૂધ-ઘી ઉપયોગી થાય એવી શક્યતા છે. આ જંગલમાં વસનારા સાધુઓ પાસેથી એવું જાણવા મળ્યું છે કે ગાયનું ધારેષ્ણ વૃધ બ્રાહ્મમુહૂર્તમાં (સવારના ચાર ને છ વાગ્યાની. વચ્ચેના સમયે) બિલકુલ ટટ્ટાર ઊભા રહીને જ નાક વડે પીવાથી રાત્રિના અંધકારમાં પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. - ગાયના દૂધનું ખીરું (ખીરું એટલે ગાય વિયાય કે તરત જ એર પડઘા પહેલાં દેહી લેવામાં આવેલા દૂધને ખીરું કહે છે. એર પડી ગયા પછી દેહવામાં આવેલું ખીરું અશુદ્ધ અને ગુણહીન બની જાય છે.) રોજ સવારે છ મહિના સુધી પીવામાં આવે તે આંખનું તેજ એકદમ. વધી જઈ ગીધ પક્ષીની જેમ ઘણે દૂર સુધી જોઈ શકાય છે. આ પ્રવેગ જે ગૌશાળા પાસે ૩૦૦-૪૦૦ દુઝણી ગાયે હોય તે જ કરી શકે. " ગાયનું ખીરું જાડું, ચીકણું, પીળાશ પડતું, શીતલ અને ખૂબ બળવર્ધક તેમ જ વીર્યવર્ધક હોય છે, પણ જેની પાચનશક્તિ ખૂબ . For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ નબળી હોય તેણે તે પીવું જોઈએ નહિ. . ગાયને શતાવરી ખવડાવીને તે ગાયના દૂધ ઉપર દરદીને રાખવાથી ટી. બી. મટે છે. - વ્યાયામ-વિશારદ, વિશ્વવિખ્યાત મેકફર્ડને પિષણ અને તાકાત માટે તેમ જ નિરોગી રહેવા માટે ગાયના દૂધને જ સર્વશ્રેષ્ઠ પિષક ખેરાક ગળે છે. “મેજિક ઓફ મિલ્ક નામના પિતાના પુસ્તકમાં તે • લખે છે કે માણસે નિરોગી અને બળવાન રહેવા માટે પોતાના શરીરના - વજનથી અડધા વજનના માપનું દૂધ પીવું જોઈએ.” દૂધના ખેરાકને લીધે નેવું વરની ઉંમરે પણ તેમનું શરીર જુવાનના જેવું ચપળ, -બળવાન અને નિરોગી હતું. વિશ્વવિખ્યાત મલ્લરાજ ગામા કહેતા કે, “હું આદત હેવાથી માંસાહાર કરું છું, પણ બળ તે ઘી અને દૂધના ખેરાકમાંથી મેળવું છું.” તેઓ રોજ એક મણ દૂધ પીતા અને તેમના જીવનકાળમાં દુનિયાને કોઈ પહેલવાન તેમને કદી પણ હરાવી શક્યો ન હતે. ગાયનાં દૂધ અને ઘી સાત્વિક, બળ અને બુદ્ધિ વધારનાર ખેરાક છે. જ્યારે માંસ-મરછી-ઇડાં ખાવાથી પૂરતું પોષણ કે આરોગ્ય મળતું નથી, પણ અનેક દર પેદા થાય છે. અમેરિકામાં ૫૦ વરસથી મોટી ઉંમરના માણસોમાં ૫૦ ટકા જેટલા મનુષ્ય આર્થરાઈટીસથી પીડાય છે. અને ડાયાબિટીસ, પાયેરિયા, - અલ્સર, કેન્સરને તે ત્યાં રાફડો ફાટ્યો છે. કારણ કે તેઓ અકરાતી આની પેઠે માંસ, મચ્છી ને ઈડ ખાય છે. દૂધ પણ તેમને તે રેગથી - બચાવી શકતું નથી, કારણ કે તેમને ગાયોને ઉછેર અવૈજ્ઞાનિક અને ઘાતકી છે. એટલે તેમની ગાયના દૂધમાં ભારતની ગાયના દૂધના ગુણ જેવા ગુણ હોતા નથી. એથી ઊલટું. તેમની ગાયે પણ કેન્સર અને ટી.બી.થી પીડાતી હોય છે. અને જ્યારે એ રેગ ખૂબ પ્રસર્યા પછી ન જાહેર થાય છે ત્યારે એ ગાયને મારી નાખવામાં આવે છે. For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ૦ ખેતીપ્રધાન આ દેશને દૂધના પાઉડર પરદેશથી આયાત. કરવા પડે? ૦ પ્રજાના મોંમાંથી ભારતીય દૂધ છીનવી લેનાર પશ્ચિમાં નિષ્ણાતોને આકરામાં આકરી સજા કરે. ૦ પ્રમાણિતપણાના સર્ટિફિકેટના બેટા માપદંડથી દૂધમાં ભેળસેળ કરનારો વર્ગ સલામત છે. ૦ ખેતીપ્રધાન દેશના પશુપાલકની આ તે કેવી કરણ દશા !! દૂધ કેવું પીવું? જ્યાં સુધી દૂધને વેપારની ચીજ (Commercial Commodity) બનાવાઈ ન હતી, ત્યાં સુધી દૂધ પ્રમાણિત કોને કહેવું એ સવાલ જ ઉપસ્થિત ન થતે. • આયુર્વેદ ધારણું દૂધને એટલે કે તરતના દોહવાએલા તાજા દૂધને ઉત્તમ કહે છે. ત્યાર પછી એટલે કે દેહવાયાને સમય વીતી ગથે હોય તે દૂધને ગરમ કરીને જ પીવાનું કહે છે અને વાસી દૂધ પીવાની મના કરે છે. દૂધ વેપારની ચીજ કેમ બની? * અંગ્રેજોએ જ્યારે ભારતમાં રોષક યન્ત્ર-આધારિત અર્થવ્યવસ્થા શરૂ કરી, ત્યારે તે અર્થવ્યવસ્થાના ઢાંચામાં જે નવાં નગર વસ્યાં તેમાં પશુઓને રાખવાની, તેમને હરવા-ફરવાની, તેમના માટે ઘાસચારાની કોઈ વ્યવસ્થા રાખવામાં આવી નહિ. પરિણામે ઘેરઘેર ગાય રાખવાની પ્રથાને નવાં શહેરમાં અંત. આવ્યું. * હિંદુઓ તે દૂધને વેપાર કરતા નહિ. એટલે શરૂઆતમાં મુસ્લિ એ ભેંસના તબેલા બાંધ્યા, સારી ઓલાદની ગાય અને ભેંસ For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ -ગ્રામ્યપ્રદેશમાંથી લાવીને દૂધને વેપાર શરૂ કર્યો. હવે પ્રજા આ દૂધના વેપારીઓની એશીંગણ બની ગઈ. વેપારીએ દૂધના ભાવ મનફાવતા લેવા લાગ્યા. એટલે પ્રજાને . દૂધના એછા પુરવઠથી ચલાવી લેવું પડતું, અને દૂધને બદલે ચાને વપરાશ વધે. આમાં પણ અંગ્રેજોને જ ફાયદે હતે. કારણ કે ચાના બગીચા અને ચાને વેપાર અંગ્રેજોના હાથમાં હતું. દૂધના વેપારમાં નફે જોઈને હિંદુઓ પણ એના વેપારમાં પડયા. ' દૂધમાં ભેળસેળ શહેરમાં ઉદ્યોગધંધા અને વસ્તી વધતાં ગયાં, તેમ તેમ ત્યાં દૂધની માગ વધતી ગઈ, પણ સરકારી નીતિને ઢાંચે એ બનાવાશે હતું કે પુરવઠો વધી શકે નહિ. એટલે દૂધમાં પાણીની ભેળસેળ થવા લાગી. ભેંસના દૂધમાં વધુ પ્રમાણમાં પાણી મેળવી શકાય તેથી, અને ભેંસના દૂધની ચા વધુ - સારી થાય અને ભેંસનું દૂધ ઓછા પ્રમાણમાં નાખીને ચા બનાવી શકાય તેથી શહેરમાં ભેંસના દૂધની માગ વધારે રહેવા લાગી. તેથી દૂધના વેપારીઓ ગાયને બદલે ભેંસે પાળવાનું, ભેંસનું દૂધ વેચવાનું પસંદ કરવા લાગ્યા. દૂધમાં ફેટ હેવાનું આવશ્યક ઠરાવાયું પરંત દૂધના ભાગ અને પુરવઠાની સ્થિતિ બગડતી ગઈ તેમ તેમ દૂધમાં પાણીની વધુ ભેળસેળ થવા લાગી. સરકારે પુરવઠો વધારવાનાં પગલાં લેવાને બદલે ભેળસેળ અટકાવાને કાયદો કર્યો. અને દૂધને પ્રમાણિત ગણવા તેની અંદર સાત ટકા ફેટ (fat) હેવાનું આવશ્યક - ઠરાવ્યું. આ ફેટ (fat) શબ્દ ભારતની પ્રજાને માંસાહારી બનાવવાની અને માંસાહારી બનાવ્યા પછી ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાની એક લાંબા ગાળાની યેજનાના સંદર્ભમાં નક્કી થયે છે. ખરી રીતે દૂધમાં ચરબી (fat)...નહિ પણ માખણ હોય છે. For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ . ચરખી અને માખણ તેમ જ ઘી એ ત્રણેય જુઢી વસ્તુઓ છે. બન્નેનાં સ્વાદ, રૂપ, ગુણુ જુદાં છે. માટે જ હિંદુ શાસ્ત્રકારોએ ચરખી અને માખણુ તેમ જ ઘીને જુદા જુદા નામે ઓળખાવ્યાં છે. ફેટ અને માખણમાં ફરક ચરખી સુપાચ્ય નથી. તેમાંથી કાંઈ જ પોષણ મળતું નથી. તે લેહીમાં મળી જતી નથી. આપણે ખારાક ખાઇએ છીએ તેમાંથી રસ અને છે. રસમાંથી લાહી અને છે, અને લેાહીમાંથી ચરખી બને છે, ચરખીમાંથી માંસ મને છે, તેમાંથી અસ્થિ એટલે કે હાડકાં, તેમાંથી વીર્ય અને વીમાંથી એજસ અને છે. માખણ કે ઘી ખાઈએ તેનું વીય અને એજસમાં રૂપાંતર થાય છે. પણ ચરખીનું રૂપાંતર થતું નથી. તે ઝડા વાટે શરીરની બહાર નીકળી જાય છે. ફેટથી થતાં નુકસાન આંતરડાં બીજો ખારાક પચાવે છે ત્યારે તેમને પરિશ્રમ પડે છે, પણ તેમાંથી તેમને પોષણ પણ મળે છે. એટલે તેમના પરિશ્રમના છેદ્ર ઊડી જાય છે. પણ ચરખીને શરીરની બહાર ધકેલવામાં તેમને માત્ર પરિશ્રમ પડે છે, પાષણ મળતું નથી; જેથી તે થાકી જાય છે. પરિણામે ચરમીમાં તળેલી ચીજ ખાવાથી ગેસ, કબજિયાત કે આડા થાય છે. એલાપથીમાં મુખ્ય પરેજી તળેલું ન ખાવાની હોય છે તેનું કારણ એ જ છે કે એલેપથીના જન્મ યુરોપમાં થયા છે અને યુરોપમાં તમામ ચીજો ચરબીમાં તળાય છે, માટે તળેલું ખાવાની દાક્તરી ના પાડે છે. પણ જો પાચનશક્તિ સામાન્ય સારી હોય, તે તેલમાં કે ઘીમાં તળેલી ચીજ નુકસાન કરતી નથી. તેલમાં તળેલી ચીજ રાજ ખાવામાં આવે તે પિત્ત બગડૅ છે. પણ ઘીમાં તળેલી ચીજ ખાવાથી વીર્યની વૃદ્ધિ થાય છે અને શક્તિ વધે છે. ચરખી શરીરમાં જાય છે ત્યારે તે નસેામાં ચાંદાં પાડે છે. તે ચાંદામાં કેલ્શિયમ ભરાઈ જાય છે ત્યારે લેાહીની ગતિમાં અવરોધ પેદા For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ થાય છે, જે હૃદયરોગમાં પરિણમે છે. પણ ઘી ચાંદા પાડતું નથી. તે જખમ રૂઝાવનાર છે, તેનું વીર્ય બને છે અને હૃદયને બળવાન બનાવે છે. આમ ચરબી અને ઘી અથવા માખણ, જુદા જુદા ગુણધર્મોની એકબીજાથી ભિન્ન વસ્તુઓ છે. દૂધમાં ઘીના પ્રમાણને બદલે fat percent: ચરબીના પ્રમાણને માપદંડ બનાવવાથી એક તે ફેટ શબ્દ રૂઢ થઈ જવાને લીધે તેની સૂગ ઓછી થઈ. ઘી અને ચરબી બન્નેને ફેટ માનવાથી, લેકમાનસમાં ઘીની ઉપગિતા ઓછી થઈ, પરિણામે ઘી ખાવાની વૃત્તિ ઓછી થઈ અને આખરે ધીમે ધીમે એક નવી જ પરિ. રિસ્થતિ પેદા થઈ. રસ્તે અવળો પકડયો. દૂધને પુરવઠો વધારવા માટે પશુવધ બંધ કરવાને બદલે ભેળસેળને કાય કરવાથી દૂધને પુરવઠો ન વળે, પણ ભેળસેળ અને. ભ્રષ્ટાચાર બને વધ્યાં. સાથે દૂધના ભાવ પણ વધ્યા. દેશમાંથી પશુએના ખોરાકની આડેધડ નિકાસ કરી નાખવાથી, અને કપાસિયા પીલી. નાખવાથી, આપણા દેશમાં દૂધમાં માખણનું પ્રમાણ ઘટી ગયું. દૂધમાં સાત ટકા ચરબી (7% fat) ન હોય તે તે દૂધ પકડાય ત્યારે વેપારીને સજા થાય. એટલે ભ્રષ્ટચાર અને ભેળસેળ કુદકે ને ભૂસકે વધતાં ગયાં. અને તેમાં સ્થાપિત હિતેનાં જાળાં જામતાં ગયાં અને એ જાળાંની જાળમાં સરકારના પગ અટવાતા ગયા. આખરે પાઉન્ડ આવ્યું હજી પણ દૂધને પુરવઠો વધે માટે પશુવધ બંધ કરવા અને પશુઓના ખેરાકની નિકાસ બંધ કરવાને બદલે સરકારે દૂધ માટે પર.. દેશની સહાય માગી. જે પશુપાલકો લાખ લાખ વરસથી આ દેશમાં ઘી-દૂધની નદીઓ રેલાવતા, તેમની સહાય લેવામાં સરકારને ન્હાનમ લાગી, પણ પર-- દેશીઓની કદમબેસી કરવામાં ગૌરવ માન્યું. સહાયના નામે અબજો રૂપિયાનું કરજ કરીને ડેરી ઉદ્યોગ વિકસાવ્યું. કરોડો રૂપિયાનાં મકાને For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ બંધાયાં. મશીને આવ્યાં. દૂધના પ્લાન્ટ આવ્યા. પણ દેશમાં દૂધમાં દૂધ જ ક્યા છે. આખરે પરદેશથી દૂધ પાઉડર લાખ ટનના હિસાબે મંગાવ્યું. સાત ટકામાંથી ચાર ટકાનું છેરણ કેમ થયું? તેમના નસીબે પાઉડર મલાઈ કાઢી લીધેલા દૂધને આવ્યું. તેમાં સાત ટકા માખણ હેય નહિ. એટલે પરદેશથી બટર ઓઈલ નામની કેઈ ગંધાતી ચીજ મંગાવી. તે દૂધમાં નાખી આપવાનું શરૂ કર્યું. પ્રજા બિચારી લાચાર બનીને તે ગંધાતા દૂધને સ્વીકાર કરવાની દિશામાં આવી પડી. પણ લાગે છે એવું કે કાં તે પરદેશથી બટર ઓઈલને પુરવઠો ઓછો મળતું હોય અથવા તે તેને ભાવ વધારે આપ પડતે હોય, એ તે જે હોય તે, પણ કોઈ અકળ કારણેએ ૭ ટકા ચરબીને બદલે ચાર ટકા ચરબીવાળું દૂધ પ્રમાણિત બની ગયું. - વર્તમાનમાં આપણા દૂધમાં માખણનું પ્રમાણ ઘણું હવે આજે પરિસ્થિતિ એવી બની છે કે પશુઓને તેમને મેગ્ય ખેરાક તેમ જ ચારે અને ખાસ કરીને કપાસિયા મળતા નથી, એટલે તેમના દૂધમાં માખણનું પ્રમાણુ ગણનાપાત્ર રીતે ઘટી ગયું છે. સાધારણ રીતે આપણા દેશની ગાયના દૂધમાં સાડા સાતથી દશ ટકા માખણનું પ્રમાણ રહેતું. જયારે ભેંસના દૂધમાં દશથી વીસ ટકા માખણનું પ્રમાણ રહેતું જુદા જુદા પ્રદેશની જુદી જુદી ગાયો અને ભેંસના દૂધમાં તેમને અપાતા રાક પ્રમાણે માખણનું પ્રમાણ રહેતું. સહુથી વધારે માખણ ગીરની ભેંસના દૂધમાં અને ગળામાં બારાડી પ્રદેશની ગાયમાં હતું. આજે તે એ બધી સ્વપ્નાની વાતે બની ગઈ. પણ એક માન્યતા એવી છે, હવે આપણે પશુઓના દૂધમાં સરેરાશ અઢી ટકા માખણ ઊિતરે છે. ભા. ૨-૭ For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ભેળસેળ કરનારા સલામત આ સંજોગોમાં એક પશુપાલક પિતાની ગાય કે ભેંસ આપણી નજર સામે દેહીને ચકખું તાજું દૂધ આપે, અને ભેળસેળને ગુના શોધક કર્મચારી તે વખતે તેને પકડે અને દૂધ ચાર ટકા ચરબીવાળું સાબિત ન થાય તે તેને બિચારાને દંડ અને જેલ એમ બન્ને સજા થાય. પણ જો એ પશુપાલક દૂધમાં દૂધ જેટલું જ પાણી નાખે અને તેમાં છ થી સાત ટકા ડુક્કરની, ગાયની કે કોઈ પણ પ્રાણીની ચરબી નાખી એની પ્રેસ કરીને વેચે તે તેને કોઈ સજા ન થાય. આમ આ પ્રમાણિતપણાના ખેટા માપદંડથી ભેળસેળ કરવાનું વધુ શકય બન્યું છે. ભેળસેળ કરનારો સલામત છે. ભેળસેળ ન કરનારા પ્રમાણિક વેપારીને જેલમાં ધકેલી દઈ શકાય છે. આવી, કૃત્રિમ અને " કરણ દશા છે; ખેતીપ્રધાન દેશની પ્રજાની, અને ખેતીપ્રધાન દેશના પશુપાલકેની. ખેતીપ્રધાન દેશની આ કેવી શરમજનક સ્થિતિ વિશ્વમાં કદાચ ભારત જ એ ખેતીપ્રધાન દેશ છે જે પિતાની જરૂરિયાતના અનાજ, દૂધ, ઘી, તેલ, બળતણ વગેરે ઉદ્યોગપ્રધાન દેશે પાસેથી ખરીદે છે. એ એક જ એ ખેતીપ્રધાન દેશ છે જેની સરકારને પિતાના લાખ લાખ વરસને પેઢી દર પેઢી અનુભવ ધરાવતા ખેડૂતોને અને પશુપાલકોને વિશ્વાસ નથી, પણ હિત ધરાવતા પરદેશીઓ અને પરદેશીઓના ભારતીય મિત્રામાં વિશ્વાસ છે. અને વિશ્વમાં સહુથી મેટ કરજદાર દેશ પણ ભારત દેશ જ છે, જેના મોટા ભાગનું કરજ અનાજ, દૂધને પાઉડર બટર ઓઈલ, તેલ, ફર્ટિલાઈઝર અને કેરોસીનની આયાત કરવાથી થયું છે. સરકાર શકુનિઓની જાળમાંથી મુક્ત થશે? આપણે દૂધને વેપારની ચીજ બનાવીને કેવી કરુણ દશામાં આવી . પડયા છીએ? આપણે વધુ ને વધુ ગૌરવભંગ થઈએ છીએ, કરજના વાર તળે દબાતા જઈએ છીએ, પરદેશીઓની લાચારી ભેગવીએ છીએ, પણ તેય પેટે રસ્તેથી પાછા વળવામાં આપણને નાનમ લાગે છે. For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ દેશને ગૌરવભંગ થતું અટકાવવું હોય તે સંપૂર્ણ પશુવધબંધી અને પશુઓના ખેરાકની સંપૂર્ણ નિકાસબંધી કરે જ છૂટકો છે. પણ સરકાર શકુનિઓની જાળમાંથી મુક્ત થાય ત્યારે જ તેને સા રસ્તે સુઝે ને? ૦ ક્ષયના રોગીની આઘાતજનક સંખ્યા ભારતમાં કેમ છે? ૦ ચારે બાજુ ફેલાયેલાં ઝેરોએ પ્રજાની રોગપ્રતિકાર શક્તિ લગભગ નાબૂદ કરી છે. ૦ સ્ટ્રેટેમાઈસીનનાં ઈંજેકશનને બદલે ઠેરઠેર દૂધનાં સદા| વ્રતે ખેલાય તો? ક્ષય અથવા ટી. બી. સિકયુલર અને સમાજવાદી રેગ આયુર્વેદમાં ટી. બીને રોજગ કહે છે. કારણ કે આયુર્વેદને જન્મ થયે ત્યારે એ રોગ મોટા ભાગે રાજવીઓ કે અતિ શ્રીમ તેને તેમના અતિશય ભેગવિલાસને કારણે થતું હતું. આજના આ ધમાલિયા યુગમાં અને શિક્ષક અર્થવ્યવસ્થાના સાણસામાં સપડાએલી પ્રજામાં ટી. બી. થવાનાં કારણે નીચે મુજબ છેઃ કે (૧) અતિશય વિષયોગ, ગંદુ સાહિત્ય, અને કામુક ચલચિત્રો. (૨) યેગ્ય આહારવિહારના અભાવથી, શુદ્ધ દૂધ-ઘી અદશ્ય થવાથીઅપષણને ફેલાવે. (૩) ઝુંપડપટ્ટીઓ, કારખાનાઓના મજૂરી માટેની અતિશય ગંદી સાંકડી ચાલીએ. (૪) શહેરની અતિશય ગીચ વસતી અને પરિવારના પ્રમાણમાં ખૂબ નાનાં રહેઠાણે (૫) ધુમાડા કાઢતાં મેટાં કારખાનાં અને શહેરમાં ફરતાં યાંત્રિક વાહને. (૬) મોટાં શહેરમાં, મકાનેમાં સૂર્યના પ્રકાશને અભાવ. (૭) નાનાં મકાનમાં રહેતાં કુટુંબના માણસે કે રેલવે કે બસમાં મુસાફરી કરતા ટી. બીના દરદીઓના સંપર્કમાં આવતા બીજા ઉતારુઓને તેમને ચેપ લાગે છે. ટી. બી.ના હરદીનાં હોટેલમાં ચા-પાણી પીધા પછી કે જમ્યા પછીનાં વાસણે For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ . સંપૂર્ણ રીતે જંતુમુક્ત થાય તેવી રીતે સાફ કર્યા વિના બીજા તંદુરસ્ત માણસને તેમાં ખાવા-પીવાનું પીરસીને અપાય ત્યારે તેમને ટી. બી. ચેપ લાગે છે અને દરદ સમાજમાં ફેલાય છે. હવે ટી બી. શ્રીમંત અને ગરીબ વચ્ચે ભેદભાવ રાખતા નથી. ધર્મ, જાતિ કે કેમ વચ્ચે પણ ભેદભાવ રાખતું નથી. શ્રીમતે કરતાં ગરી તરફ તેને પક્ષપાત વધારે છે. એટલે તે સિકયુલર છે અને સમાજવાદી પણ છે. આધુનિક વિજ્ઞાન અને શાષક અર્થવ્યવસ્થાઓ જે નવા રેગોને જન્મ આપે છે તે તમામ રેગે પણ સિકયુલર છે, અને સમાજવાદી પણ છે. ક્ષય ન થવાનાં કારણે આયુર્વેદને ઉદય થયે ત્યારે ભેગવિલાસ સિવાયનાં ટી. બી. થવાનાં કોઈ કારણે અસ્તિત્વમાં ન હતાં. લોકોને પિષણ પૂરતું મળતું; કારણ કે ઘી-દૂધ જોઈએ તેટલાં સહેલાઈથી મળી શકતાં. મકાને સ્વચ્છ અને સગવડવાળાં હતાં કારખાનાંઓને ધુમાડે ન હતે. આજના જેવી ગંદી ઝુંપડપટ્ટીઓ ન હતી, હટેલે ન હતી. ચેપ ફેલાવાને અવકાશ ન હતા. ગીચ જંગલે ખાસ કરીને લીંબડે, પીપળે, નગેડ, વડ–જેવાં અબજો વૃક્ષે વાતાવરણને શુદ્ધ રાખતાં. દેશમાં દર વરસે થતા નાનામેટા યજ્ઞમાં હેમાએલા દ્રવ્યોને, ખાસ કરીને ગાયના ઘી, ગુગળ વગેરેને ધુમાડે ચારે દિશામાં ફેલાઈને વાતાવરણને શુદ્ધ, સુગધી અને પવિત્ર રાખ. એ શુદ્ધ વાતાવરણમાંથી પસાર થઈને નીચે આવતું વરસાદનું પાણી પણ શુદ્ધ અને આરોગ્યમય રહેતું. ક્ષય થવાનાં કારણે જ્યારે આજે તે આશુરજ અને બીજા રાસાયણિક પદાર્થોના ઝેરથી દૂષિત થએલા સમુદ્ર, નદી કે તળાવમાં પાણીનાં વાદળ બંધાય છે, અને અણુજ અને કેમિકલ તેમ જ કારખાનાંઓએ ફેંકેલા ઝેરી કચરાથી, અને આકાશમાં રોજ વિમાને દ્વારા લેખો ટન પિલ બાળીને For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ ફૂંકાતા ઝેરી ધુમાડાથી દૂષિત થએલાં વાતાવરણમાંથી પસાર થઈને ફર્ટિલાઇઝરો, જંતુનાશક દવાઓ, ખનીજ તેલ અને રાસાયણના ઝેરથી દૂષિત થએલી જમીન ઉપર પડતું વરસાદનું પાણી વધુ દૂષિત અને રાગોત્પાદક બને છે. ફિટ લાઇઝર વડે ઉગાડાએલું અને જંતુનાશક દવાઓથી છ ટાએલું અનાજ સવહીન અને દૂષિત બનેલું હાય છે. એટલે અનાજ, પાણી અને હવાનુ દૂષણ, પાષણના સંપૂર્ણ અભાવ, માનવશરીરશમાં અને પશુ શરીરમાં ગાને પ્રતિકાર કરવાની શક્તિના અભાવ અને જીવન જીવવાની આધુનિક પદ્ધતિમાં ચેપ ફેલાઈ જવાના નિવારી ન શકાય તેવા સ ંજોગો – આ બધું ભેગું થયા પછી ટી. બી. એ સિકયુલર સમાજવાદી ન અને તેા ખીજુ શું થાય ? પ્રજાનુ' નહીં, રોગાનુ આયુષ્ય વધ્યુ છે. એક તરફથી પ્રજામાં ટી. ખી, કેન્સર, હ્રદયરોગ, કીડનીનાં દરદો, કમળા, અલ્સર જેવા રાગો ચામાસાનાં અળસિયાંની પેઠે ફૂટી નીકળ્યા છે. લોકોમાં દરદોના પ્રતિકાર કરવાની શક્તિ નથી. ચેાગ્ય સારવાર લેવાની સુવિધા નથી, છતાં, આપણા રાજકર્તાએ અને આપણી વિદ્વાન ગણાતી વ્યક્તિએ એવા દાવેા કરવામાં ખચકાટ અનુભવતા નથી કે અમારા પ્રતાપે પ્રજાનું આયુષ્ય માટું થઈ ગયું છે, લંબાઈ ગયું છે. માઉન્ટબેટનના રાજ્યમાં લોકોનું સરેરાશ આયુષ્ય ૨૩ વરસનું હતું. ત્રીસ વરસના કાંગ્રેસના રાજમાં એવું શું થઈ ગયું કે ત્રીસ વરસમાં લેાકીની વયમર્યાદામાં ૩૩ વરસના વધારો થઈને તે ૫૬ વરસની મની ગઈ બેકારી, ભૂખમરા, માનસિક તાણુ અને અસાધ્ય રોગોના પ્રજા ઉપર "વરસતા વરસાદ શું આયુષ્યને આશીર્વાદ સમે નીવડયો, કે એકદમ આયુષ્ય વધી ગયું? શું માનસિક તાણુ અને ભૂખમરાએ અને અસાધ્ય રાગોના ફેલાવાએ આયુષ્યમર્યાદા વધારવામાં મદદ કરી ? ખરી રીતે પ્રજાનું આયુષ્ય નથી વધ્યું. પ્રજાની યાતનાઓનું અને નિતનવા ઉત્પન્ન થતા રાગેનું આયુષ્ય વધ્યુ છે. મરકી, કાલેરા જેવાં For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ દરદો ૨૪ થી ૪૮ કલાકમાં જ લેકેને મારી નાખતાં. હવે ટી. બી. કેન્સર, કીડનીના રોગ ૨૪ થી ૪૮ મહિના સુધી દરદીને રિબાવ્યા પછી મારે છે. ફાર્મસી ઉદ્યોગને કમાણી કરવામાં રસ છે આધુનિક વિજ્ઞાન અને આધુનિક જીવન જીવવાના ઓરતાના કારણે ટી. બી, કેન્સર, કીડની જેવાં દરદીની સદંતર નાબૂદી અશક્ય બની છે. છતાં આપણા દેશ પૂરતાં આપણે બુદ્ધિપૂર્વકનાં વહેવારુ પગલાં લઈને એ. રેગોને અંકુશમાં રાખી શકીએ ખરા પણ આપણી મેટી મુશ્કેલી એ છે કે આપણા રાજકર્તાઓને રેગે પેદા થતા અટકાવવામાં રસ નથી. એમને તે રોગ વધારવામાં અને પછી રોગોની સારવારને નામે ફાર્મસી ઉદ્યોગોને લેકેનું શેષણ કરવા દેવામાં જ રસ છે. હજી સુધી કેન્દ્રને કે એક પણ રાજ્યના કોઈ જ આરોગ્ય પ્રધાને લેકોનું આરોગ્ય સુધારવાનાં પગલાં લીધાં નથી. તેમણે દવાઓનું ઉત્પાદન વધારવામાં અને ફાર્મસી ઉદ્યોગમાં વધુ ને વધુ મૂડી રોકવામાં અને રોકવા દેવામાં ગૌરવ અનુભવ્યું છે. આરોગ્ય સુધારવું અને રોગ મટાડવે એ. બને એકબીજાથી ભિન્ન કર્યો છે, તેનું એમને ભાન પણ હશે કે કેમ? તે એક સવાલ છે. ક્ષયને ઉદ્દભવ અટકાવે ટી. બી. ઉદ્ભવ અટકાવવાના પ્રયાસે હજી થતા જ નથી. ટી. બી. ફેલાય છે. પછી ટી. બી,ની કલીનીકોને ફેલાવે થાય છે. જે પ્રદેશે. ટી. બી.ના રોગ સામે રક્ષણ આપે એવી આબોહવાવાળા હતા ત્યાં પણ ટી. બી. એ પિતાને પંજો ફેલાવે છે. રાજસ્થાન અને સૌરાષ્ટ્ર જેવા. સૂકી અને તંદુરસ્ત આહવાવાળા પ્રદેશમાં પણ ટી. બી. અને ટી. બી. ની સારવારનાં કેન્દ્રો વધતાં જાય છે. સાઠ લાખની વસતી ધરાવતા મુંબઈ શહેરમાં સર્વોદય નામની ટી. બી.ની ખાસ હોસ્પિટલ છે. બીજી પણ નાનટી હોસ્પિટલે મ્યુનિસિપાલિટી દ્વારા ચાલે છે.. " For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૩ . શેઠ હીરાલાલ ભેગીલાલ શાહ નામના એક સખી ગૃહસ્થ “ભારત આરોગ્ય નિધિ નામની સંસ્થા ચલાવે છે. તેમની એક મેટરવાન એકસરેનાં અને બીજાં સાધને લઈને તેની સારવાર માટે શહેરમાં ફરતી જ રહે છે અને તે કેને મફત સારવાર તેમ જ બનતી સહાય આપે છે. એ સંસ્થાને ચોપડે ટી. બી.ના બે લાખ દરદીઓ નેંધાએલા છે. ખાનગી દવાખાનાઓમાં જેઓ સારવાર લેતા હશે એ સંખ્યા તે વળી જુદી. હું ન ભૂલતે હે તે મુંબઈ કેર્પોરેશન, મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકાર મળી આ સંસ્થાને વરસે દશ લાખની સહાય આપે છે અને “યુને ની કેર સંસ્થા ટી. બી.ના દરદીઓને અને નાનાં બાળકો માટે દૂધને પાઉડર પણ ભેટ આપે છે. આપણે દૂધના પાઉડરની યોજના કરવી પડે? - આ એક શરમજનક બાબત છે કે પિતાને વિશ્વને મેટ ખેતી વાડીને પ્રદેશ ગણાવતા ભારત દેશને પિતાના માંદા માણસો માટે પણ ઉદ્યોગપ્રધાન દેશ પાસે દૂધના પાઉડરની યાચના કરવી પડે છે. પરદેશ ને આ પાઉડર પિતાની સાથે અસર-કેન્સરના દરદો નહિ લાવતે હોય એની શી ખાતરી? - આપણી પ્રજાને એની જરા પણ જાણકારી નહિ હોય કે આપણી હિત ધરાવતી વ્યક્તિઓ અને સંસ્થાઓ જે પરદેશી ગાયનાં મેંફાટ વખાણ કરતાં કદી થાકતી નથી તે ગાયમાં ટી. બી, કેન્સર વગેરે દરદો વ્યાપક પ્રમાણમાં ફેલાએલાં હોય છે. . . એ દરદનાં જંતુઓ તેમના શરીરમાંથી તેમના દૂધના પાઉડરમાં અને એ પાઉડર દ્વારા આપણા શરીરમાં પ્રવેશે છે, અને વિશ્વના ફાર્મસી ઉદ્યોગને આપણું શેષણ કરવાની અને છતાં આપણું તારણ હાર હેવાને દેખાવ કરવાની તક પૂરી પાડે છે. રોગના પ્રતિકારની શક્તિ શ્રી છે ? - મુંબઈ જેવા શહેરમાં જ્યાં પ્રદુષણને અતિરેક, ગંદકીને અતિરેક, | ગુપડપટ્ટીઓને વિશાળ વિસ્તાર અને ચેપ સહેલાઈથી લાગી જાય એવા સંજોગોમાં ટી. બી. ફેલાય એ સમજી શકાય તેવું છે. પણ સૌરાષ્ટ્ર, For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ઉત્તર ગુજરાત અને રાજસ્થાન જેવા શ્રેષ્ઠ અને સૂકી આબોહવાવાળા પ્રદેશમાં ટી. બી. ફેલાય એ વાત સાબિત કરે છે કે જેને પ્રતિકાર કરવાની મનુષ્યની અને પશુઓની પણ શક્તિ ક્ષીણ થઈ ગઈ છે. પશુઉછેરની અને જીવન જીવવાની આપણી પ્રાચીન રીતેને ફગાવી દઈને આધુનિકતાના સાણસામાં સપડાઈને રેગે સામે આપણે તદ્દન અરક્ષિત બની ગયા છીએ. પરદેશીઓ કરોડ કમાય છે રોગોના પ્રતિકારની ઉચ્ચ ભાવનાવાળા શ્રેષ્ઠ પ્રયત્ન ઊધે ચીલે ચડી ગયા છે. જે દરદને અટકાવતા નથી, મટાડતા પણ નથી, પણ રેગની સામે શહીદીને વરે છે. ગઢના દરવાજા બંધ રાખી, દુશ્મનને બહાર અટકાવવાને બદલે દરવાજા ખુલ્લા રાખી દુશ્મનને શહેરની શેરીએ શેરીએ કબજો જમાવવા દઈ પછી તેમની સામે કેસરી કરી શહીદ થયું તેના જેવા આપણા રોગ સામેના પ્રયત્ન છે. આપણે રેગે અટકાવવાનાં પગલાં લેવાને બદલે રે ઝડપથી ફેલાયા પછી તેવા સંજોગો ઊભા કરીએ છીએ અને રોગો ફેલાયા પછી તેમાંથી મુક્ત થવાના પ્રયત્ન કરી શહીદ બનીએ છીએ. આપણી આ અણઆવડત પરદેશીઓને કરોડની કમાણી કરી આપે છે. આઘાતજનક સંખ્યા - દેશમાં ૧૭૪ની ગણતરી મુજબ ટી. બી.થી પીડાતા ૮૦ લાખ મનુષ્ય શહેર અને ગામડાંઓમાં સમાન રીતે વહેંચાઈ ગએલા છે. પરદેશી સંસ્થાઓની ગણતરી મુજબ વિશ્વમાં બે કરોડ મનુષ્ય ટી. બી.થી પીડાય છે, જેમાંના પિણ ભાગના દરદી ભારતમાં છે. આપણા દેશની કુલ મરણસંખ્યાના ૬.૨૧ ટકા લેક ટી. બી. લેગ બનીને મૃત્યુ પામે છે. જે આપણા દેશની કુલ મરણસંખ્યાના ૬.૨૧ ટકા લેકે ટી. બી. ભોગ બનીને મૃત્યુ પામે છે. Dr. N. K. Khanna M.B.B., M.Sc. M.D; કેસર અને હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્બેસે છે, અને Dr, M. F. Dadhiah. M.B.B., M.D; લેકચરર ઇન ફાર્મસી ડિપાર્ટમેન્ટ ઓફ કામલજી એન્ડ મેડિકલ કોલેજ, જોધપુર. For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦પ ટી. બીની આ વિશાળ સંખ્યાની સારવાર માટે દેશમાં ૫૪૭ ટી. બી. કલીનિક્સ અને ૨૮૪ ડિસ્ટ્રિકટ ટી. બી. સેન્ટરે છે, જેમાંથી હજી ૩૪ સેન્ટરમાં પૂરાં સાધન નથી. બધાં કેન્દ્રોમાં થઈને બિછાનાની કુલ સંખ્યા ૩લ્પ૦૪ની છે, જે દરદીઓની લાખે ની સંખ્યા જોતાં અતિશય કંગાળ . જુદાં જુદાં કેન્દ્રોમાંથી મળતા રિપોર્ટ મુજબ (જે ઘણી વખત અધૂરા હોય છે) દર ત્રણ મહિને બે લાખ મનુષ્યને ટી. બી.ના નવા દરદી તરીકે જાહેર કરાય છે. અને આ ડિસ્ટ્રિટ સેન્ટરમાં પાંચ લાખ .ટી. બી.ના દરદીઓને રજ સારવાર અપાતી હોય છે. આ સેન્ટર સિવાય બીજી સંસ્થાઓ દ્વારા અપાતી સહાયતાની ગણતરી કરીને એક એવી માન્યતા છે કે દેશમાં કોઈ પણ સમયે પંદર લાખ દદીએ ટી.બી.ની સારવાર લેતા હોય છે. ' વાર્ષિક અઢાર કરોડનું ખર્ચ આ બધી સારવાર, અને રોગનું નિદ્રાન કરવા માટે એકસરે અને લેબોરેટરીમાં કરવી પડતી બીજી ક્રિયાઓને ખરચ કેટલે આવતે હશે, તેને અંદાજ કાઢ મુશ્કેલ છે. પણ જે ૩૫૦૪ બિછાનાં ટી.બી. સેન્ટરની હોસ્પિટલમાં છે તેને રેજને સરેરાશ ખરચ સાડા બાર રૂપિયાના અંદાજે વરસે અઢાર કરેડથીયે વધુ થાય છે. આવડા જંગી ખરચ પછી, તેમાંથી કેટલા દરદી બચે છે એ એક જુદો સવાલ છે. ' એ દાવે વારંવાર કરવામાં આવે છે કે અમુક દવાથી હવે ટી.બી. મટી શકે છે. પણ એ દવાઓમાં ખાસ તથ્ય નથી. મોટે ભાગે ટી.બી. પહેલા સ્ટેજમાં હોય ત્યારે પરખાતું નથી. બીજા સ્ટેજમાં ગયા પછી અસાધ્ય બને છે, કોઈક નસીબદારને પહેલા સ્ટેજમાં હોય ત્યારે પરખાઈ જાય છે તે દવાથી કાબૂમાં આવે છે. પણ દવા બંધ કર્યા પછી -અપષણને અગે કે વ્યસનને અંગે કે ગરીબી અને માનસિક તાણને અને ફરીથી ઉથેલે મારે છે. અને આવા એકાદ-બે ઉથલા દરદીના પ્રાણ હરી લે છે. આમ ટી.બી. પાછળ ખરચાતા કરે, કદાચ અબજ For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ રૂપિયા પણ દરદીના પ્રાણ બચાવી શકતા નથી. માત્ર દાતાઓને એટલે સંતેષ રહે છે કે આ પીડાતા ગરીબ માનવીઓને બચાવવા કે દરદમાં રાહત આપવા અમે દાન કર્યું, પણ હકીકતમાં જે ગંજાવર ખરચ અને શ્રમ, આ દરદ પાછળ કરીએ છીએ, એનાં પરિણામ સંતોષકારક છે. નથી જ. કદાચ ટી.બી.ને એક દરદી તેનાં મૃત્યુ પહેલાં પિતાના દરદને. ચેપ ઘરના કે બહારના કોઈ ને કોઈ મનુષ્યને આપતે જ જાય છે. - દરદ લાગુ જ ન પડે તે માટે રૂપિયા ખર્ચાય છે? આ બધું વિચારતાં દરદ લાગુ પડ્યા પછી જ લેકોની દવા કરવા દેડવું તેના કરતાં રોગ લાગુ જ ન પડે તેવાં પગલાં લેવાનું વધુ શાણપણભર્યું, વધુ માનવતાવાદી હેય એમ નથી લાગતું? વધી રહેલા. પ્રદૂષણને જમાનામાં પણ ટી.બી.ને ભેગ બનતા લેકેમાંથી તેમાંથી ઓછામાં ઓછા પચાસ દરદીઓને તે બચાવી શકાય અને ધીમે ધીમે એ સંખ્યામાં વધારે પણ કરી શકાય. આ વાત સાવ અશક્ય તે. નથી જ, આપણે તમામ દરદીઓની નહિ પણ માત્ર હેસ્પિટલનાં ૩૯ હજાર બિછાનાંઓની જ ગણતરી કરીએ તે તે બિછાનાંઓ પાછળના અઢાર કરોડ રૂપિયાના ખરચ પછી કેટલા માણસે સંપૂર્ણ રેગમુક્ત. થતા હશે તે કહેવું મુશ્કેલ છે. એ કરવામાં આવેલા ખરચને મેટો ભાગ પરદેશ ખેંચાઈ જાય છે, અથવા અહીંની માતબર ફાર્મસીઓને લાભ થાય છે. પણ લેકોને અપષણના ભંગ બનતા બચાવી શકાય અને તેમના. શરીરમાં રોગો સામે બચાવ કરવાની શક્તિ પેદા કરી શકાય તે મને. ખાતરી છે કે દરદીઓની સંખ્યામાં સારે એ ઘટાડે થઈ શકે. અને રોગો સામેના બચાવના અને અપષણ દૂર કરવાના ઉપાયોમાં જે ખર્ચ થાય તેથી રાષ્ટ્રની સમૃદ્ધિ અને સંપત્તિમાં પણ વધારે થાય. દા.ત, અઢાર કરોડ રૂપિયા લેકેને દરદને ભેગ બન્યા પછી તેની સારવાર પાછળ ખર્ચાએ તેને બદલે તેમને અપષણથી બચાવવા માટે દવાને બદલે દૂધ આપવા પાછળ ખચીએ તે અઢાર કરેલ For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ રૂપિયામાં આપણે ૧૧૨૬૪૮ ગાયને પાળી શકીએ અને તેમની પાસેથી આપણે વરસે ૧૮૫૮૨૭૦૦ લીટર દૂધ મેળવી શકીએ, જેની. આજની બજારભાવની કિંમતના હિસાબે ૩૭ કરોડ રૂપિયાની કિમત. થાય. આ દૂધ ઓછામાં ઓછા અઢી લાખ માણસને આપી શકાય, અને આ ગાયે પાસેથી વરસે દહાડે ચાર કરોડ રૂપિયાનાં ખાતર અથવા. બળતણરૂપી છાણમૂતર મળે. જેના વડે એક લાખ એકર જમીનમાં ૪૦ હજાર ટન પાષણયુક્ત અને જંતુદન દવાઓના ઝેરથી મુક્ત અનાજ ઉગાડી શકાય, જે બે લાખ મનુષ્યને એક વરસ ચાલે. આમ ૧૮ કરોડ રૂપિયામાં અઢી લાખ મનુષ્યને પિષણ માટે દૂધ અને બે લાખ મનુષ્યને પિષણયુક્ત, ગેરમુક્ત અનાજ આપીએ તે. દરદનું પ્રમાણ ખૂબ ઘટી જાય, અને પરદેશી ફાર્મસીઓની પકડમાંથી, મુક્ત થવાય તે વધારાના લાભમાં. વધુ દૂધ ઉત્પન્ન કરે પષણને નામે દૂધ પાઉડર આયાત કરી તેની સાથે ત્યાંનાં કેન્સર, અલસર જેવાં દરદ પણ આયાત કરવા અને કરડેનું હુંડિયા- મણ વેડફવું, એમાં કેટલું શાણપણ હશે એ પ્રજાના સમજુ લેકેએ વિચારવાનું ખૂબ જરૂરનું છે. પિષણ માટે દૂધ જ ખૂબ જ જરૂરનું છે. એ તે યુગોથી સાબિત થઈ ચૂકેલી અને આજના વિજ્ઞાને પણ માન્ય. એ કરેલી હકીક્ત છે તે પછી એ દૂધ આપણે ત્યાં જ શા માટે ઉત્પન્ન. ન કરવું? જેમ જેમ દૂધ ઉત્પન્ન કરવાનાં પગલાં લેતા જઈશું તેમ તેમ તેની સાથે રમુક્ત પિષક અનાજ પણ પેદા થતું જશે. એટલે આપણાં ખેતરની જમીન, જે ઝેરેથી ખદબદી ઊઠી છે, તે એ ઝેરેથી મુક્ત જમીન ઉપરનું, અને એ ઝેર જમીનની નીચેનાં પાણીમાં પહોંચતાં હોવાથી કુવાઓના પાણીનું પ્રદુષણ ઓછું – ગણનાપાત્ર રીતે ઓછું – , થશે. લોકોને બળતણને ખર્ચ, દવાઓને ખર્ચ ઓછો થશે કામ. For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ કરવાની શક્તિ અને સ્મૃતિ વધશે, એટલે તેમની બચત કરવાની શક્તિ વધશે. આ રીતે ગામડાઓમાં ર.બી. અને બીજા રોગ સામે સફળ પ્રતિવાર થઈ શકે તેમ છે. માત્ર એના ઉકેલને દષ્ટિકોણ બદલવાની અને દાનને પ્રવાહ બદલવાની જરૂર છે. શહેરમાં દૂધનાં સદાવ્રત ખેલે મોટાં શહેરોમાં ઉદ્યોગ અને વાહનવહેવારથી વાતાવરણમાં ફેંકાતાં ઝેરને કારણે આ પ્રશ્ન વિકટ હશે ખરે, પણ અશક્ય તે નથી જ, અગાઉ જેમ ધર્માદા અન્નક્ષેત્રે, સદાત્ર વગેરેનાં ટ્રસ્ટ હતાં, તેમ શહેરોમાં ધર્માદા દૂધ સહાય ટ્રસ્ટ દ્વારા મત કે ઓછા ભાવની દૂધની વહેંચણીની વ્યવસ્થા મુશ્કેલ તે નથી જ. - ફક્ત ખાસ સાવચેતી એટલી રાખવી જરૂરી છે કે એ દૂધ દેશી કે પરદેશી ડેરીના પાઉડરનું ન હોવું જોઈએ. સ્થાનિક પશુપાલકે સાથે એ દૂધ મેળવવાની સમજૂતી કરી લેવી જોઈએ. નાનાં શહેરમાં અને ગામડાંઓમાં આ જ રીતે ધર્માદા ગૌશાળા ટ્રસ્ટ બનાવવા કાળજી લેવી જોઈએ. પછી એ ટ્રસ્ટ નાનું હોય કે મોટું તેને વધે નહિ. બે ગાયથી ૨૦૦ ગયે પણ ટ્રસ્ટમાં હેઈ શકે. જેમ ટ્રસ્ટ દ્વારા મફત દવા, ઓપરેશનને ખર્ચ, સ્કૂલની ફી, નેટબુક્સ, પડીઓ વગેરે અપાય છે તેમ મફત દૂધ અથવા ગાયને મફત ખરાક આપી શકાય.. બેટા માગેથી પાછા વળે ધર્માદા ગૌશાળા કે ધર્માદા દૂધ સહાય ટ્રસ્ટ એ હિંદુ ધર્મની "ધર્માદામાં રહેવાનું સૂચન છે. હિંદુ ધર્મ દૂધને અને ગાયને વેપારની ચીજ ગણવાની ના પાડે છે. તે મફત, દાન સ્વરૂપે જ આપી શકાય. પશ્ચિમની જાળમાં ફસાઈને આપણે ગાય કે દૂધને બજારુ ચીજ -બનાવતાં અને તેને વેપાર શરૂ કરતાં ગાયે કતલખાને પહોંચવા લાગી અને દૂધ અદશ્ય થયું અને, “વિવેકભ્રષ્ટાનામ ભવતિ વિનિપાતઃ શતમુખ એ સૂત્ર પ્રમાણે આપણે હવે પાને વેપાર પણ શરૂ કર્યો છે. આ For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ ખોટા માર્ગેથી જો ઝડપથી પાછા નહિ વળીએ તા હવાના પણ વેપાર કરતા થઈ જઈશું. ગાય પાળીને દૂધ-ધીના પુરવઠો વધારીને યજ્ઞામાં ગાયના શુદ્ધ ઘીના હામ દરેક ગામે ફરતા થઈને વાતાવરણને પણ ઝેરમુક્ત કરી. શકીશું. ગારક્ષા દ્વારા હવા, પાણી અને અનાજ દ્વાષરહિત કરીએ તા. ગામડાંઓને તે સંપૂર્ણ રીતે રોગમુક્ત કરી શકીએ, અને ગાય અને દૂધ માટે ધર્માદા ટ્રસ્ટ દ્વારા શહેરામાં પણ ઠીક ઠીક પ્રમાણમાં રાગે ઉપર અંકુશ રાખી શકીએ ખરા. દાતાઓ જે હાસ્પિટલોને અને સ્કૂલ-કોલેજોને જ દાન આપવાને મોહ છોડે તેા, માનવતાનું, સંસ્કૃતિનું, ધર્મનું અને સૌથી વધારે તા. આપણા પેાતાના જ સ્વાર્થનું આ કામ મુશ્કેલ તે નથી જ. For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ જે આ દેશની નારી શીલવત ખની જાય; તે આ દેશના સ સંસ્કૃતિનું જાગરણ કરવાના પ્રયત્નોમાં રાત ને વી લાગી જાય; અને પશુમાત્રની રક્ષા કરવામાં સરકાર યુદ્ધના ધોરણે કામ કરવામાં લાગી પડે તે ભારતની પ્રજાનાં સુખ અને શાન્તિ સર્વત્ર છલકાઈ જાય. એક પણ વિકટ પ્રશ્ન ડૉકાં કરે જ નહિ. સહુ આરામથી ઊંઘી જાય તાર્ય કશા વાંધા કચાંય આવે નહિ. સમસ્ત ગરીબ પ્રજાનું હિત મને તે હાથવેતમાં દેખાય છે. જે થોડાક શ્રીમંતા, સત્તાધારી અને અમલદારો છે એ જો પાતાની લાલસા ‘થોડીક' જ — રે! રૂપિયામાં એક પૈસા જેટલી જ - ઓછી કરી નાખે તેાય ગરીમાને સુખેથી વાળુ તા થઈ જ જાય. શ્રીમંતા અને સત્તાધારીઓ તે પૂર્વેય કદાચ લૂંટતા હશે પણ હવે તે અમલદારાનીય લૂંટ ચાલી છે! એમના માટે તા કથારેય ન હતા એવા સુવર્ણયુગ કદાચ ચાલતા હશે. ઉપલા ત્રણેય વર્ષોં એ જ વર્ષે માટે જરાક સરખા થઈ જાય તેા પ્રજાનું કામ થઈ જાય. * દૂધની ડેરીઓ, રાસાયણિક ખાતરો, ટ્રેક્ટરો, ૫'પા અને ‘જી’ વગેરે અનેક પ્રકારની નવી એલાદે આ દેશની પશુવસતિને ખતમ કરીને જ રહેશે. પશુ ઉપર જ જેની ભૌતિક સમૃદ્ધિના આંક ઉપર-નીચે જાય છે તે ભારતની પ્રજા તા ભૌતિક સમૃદ્ધિથી પણ સાફ થઈ જશે એમ નથી લાગતું? —૫. શ્રી ચંદ્રશેખરવિજયજી For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ [૧૫] હરિજન ૨ હરિજને બીજા ત્રણ વર્ણના વર્કિંગ પાર્ટનર છે. ૦ સુવર્ણ અને હરિજન એ શબ્દપ્રયોગો જ ખોટા છે. ૦ સરકારી અવહેવાસ પગલાંઓથી હરિજને અને સવર્ણો વચ્ચે વેરઝેર વધશે. ૦ દરેક હરિજનને ઘર; જે પશુવધ સંપૂર્ણ બંધ થઈ જાય તે. ૦ હરિજનને ખુરશી, નેકરી, કેળવણી નહિ પણ તેમના ધંધા તેમને પાછા આપે. ભરનિંગળ ગુમડુ - શરીર ઉપર થયેલા ભરનિંગળ ગુમડાનું ઝેર શરીરમાં ક્યાં સુધી પ્રસર્યું છે અને તે થવાનું કારણ શું છે? તેનું નિદાન કરીને કારણ દૂર કરવામાં ન આવે અને અંદરનું ઝેર કાઢી નાખ્યા વિના ઉપરથી જ મલમપટ્ટી કરીને જ રૂઝાવવા પ્રયત્ન કરવામાં આવે તે પરિણામે અંગવિચ્છેદ કરે પડે છે. અથવા મૃત્યુ પણ થાય છે. - રાષ્ટ્રના શરીર ઉપર આજે ઘણાં ભરનિંગળ ગુમડાનાં જંતુઓ અંગ્રેજો મૂકી ગયા છે. હરિજન પ્રશ્ન એવા જ ગુમડાને પ્રકાર છે, પચાસ વર્ષથી એનાં કારણે અને ઝેર દૂર કર્યા વિના અસ્પૃશ્યતાનિવારણ અને એક કૂવે પાણી ભરવું, મંદિર પ્રવેશ અનામત નેકરીરૂપી મલમપટ્ટા લગાવીને અને ખૂબ જ ઘાતક બનાવી નાખે છે, જે કદાચ ભારતના અંગવિચ્છેદમાં પરિણમશે. પાયાની ખાટી માન્યતા - સહ પ્રથમ તે સવર્ણ અને હરિજન એ બે જુદા વિભાગ હેવાની માન્યતા જ પાયામાંથી છેટી છે. For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સવર્ણ એટલે શું? જે રીતે આજે આપણે આ શબ્દના ઉપયોગ કરીએ છીએ તે અથહીન છે. હિંદુ સમાજમાં ચાર વર્ષાં છે : બ્રાહ્મણ,. ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ. આમાં શુદ્ધ એટલે માત્ર હરિજન નહિ; પરંતુ તમામ કારીગર વર્ગ. આમાં બ્રાહ્મણ જો પોતાનું નિશ્ચિત કર્મ છાડીને લુહાર કે સુથારને વ્યવસાય કરે તે એની ગણના પણ શૂદ્રવર્ગમાં થાય. શૂદ્ર એ કોઈ અપમાનજનક શબ્દ નથી. અને માત્ર હિરજનાને જ એ શબ્દ લાગુ પડતા નથી. તે હરિજન નથી. જે અપમાનજનક ઘૃણાજનક શબ્દ છે, તે ચાંડાલ શબ્દ છે. હરિજન તે ચાંડાલ નથી. ચાંડાલ ચારે વર્ણની બહારની વ્યક્તિ છે. જે વ્યક્તિ કે વ્યક્તિએ ચારે વર્ણના કાયદાનું ઉલ્લંધન કરે; વૈદિક ધર્મ સ્થાપિત કરેલા તમામ નિયમે અને કાયદાઓનું ઉલ્લઘન કરે, સમાજવિરાધી પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહીને સમાજ અને સસ્કૃતિને ભયરૂપ બની રહે તેને મહિષ્કૃત કરીને સમાજ તેની સાથેનેા તમામ વ્યવહાર અંધ કરીને તેને ચાંડાલ તરીકે જાહેર કરે અને આ ચાંડાલ સમાજથી બહિષ્કૃત થયેલા ‘નીચ ’ ગણાય છે. પ્રાયશ્ચિત્ત દ્વારા તેને પાછો વર્ણ વ્યવસ્થામાં દાખલ કરી શકાય છે. શૂદ્રો પણ સમાન અધિકાર ભાગવતા. અંગ્રેજી કેળવણીએ ઇરાદાપૂર્વક એક એવી આાભા ઊભી કરી છે કે, “ હરિજન એ જ શૂદ્ર અને શુદ્ર એટલે ત્રણે વર્ણની ગુલામી કર નારા માણુસા કે જેમના માનવ-અષિકાર છીનવી લેવામાં આવ્યા હતા.” વસ્તુતઃ શૂદ્રો એ ચુલામા ન હતા. ત્રણે વર્ણના જેટલા જ સમાન. માનવ-અધિકાર ભોગવતા એ માણસા હતા. શૂદ્રને વિરાટ પુરુષના રૂપે કપ્પાથી તેઓ નીચા છે, એમ સાબિત થતું નથી. પગ નીચેના ભાગમાં છે, પણ નીચા નથી. સ્વચ્છ પગના ચરણસ્પર્શ કરીને એને આંખે અડકાડાય છે. પગ ઉપર આખું શરીર ટકેલું છે, કારત. છે, તે જ પ્રમાણે ત્રણે વર્ષાં શુદ્ધ, વર્ણ દ્વારા, તેમની મદદથી પાત.-પેાતાના ધર્મો, રાષ્ટ્ર અને સમાજ પ્રત્યેની ફરજો બજાવી શકે છે. પદ્મ For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પુરવઠાનળ જેથી ઉપચાગિતા લશ્કરમાં ત્રણ વિભાગો હાય છે. ભૂમિદળ, હવાઈદળ, નૌકાદળ. ચાથા વિભાગ છે, પુરવઠાદળ. આ પુરવઠાદળ પેલાં ત્રણે દળા જેટલું જ, કદાચ તેથી પણ વધારે ઉપયોગી છે. કારણ કે તે નહાય તે બાકીનાં ત્રણે દળ કાર્ય કરવાને અશક્ત બની જાય. મા પુરવઠાદળમાં પણ અનેક વિભાગે। હાવા જરૂરી છે; અને તેમાં કોઈ વિભાગ બીજા વિભાગથી જરાય ઓછે મહત્ત્વના નથી. તે જ પ્રમાણે શુદ્ર વર્ણ એ બાકીના ત્રણ વર્ણને પુરવઠો પાડનારા વિભાગ છે. અને તેમાં પાછા અનેક પેટાવિભાગે છે. જેમાં હરિજન એ પણ એક વિભાગ છે અને તે સહુથી ઉપયોગી પાયાના વિભાગ છે. જે યુરોપીઅન અને મધ્ય એશિયાના દેશો ગુલામે રાખતા, તેનાં બજારા ભરતા અને તેમના વેપાર કરતા તેવી કોઈ પ્રથા ભારતમાં ન હતી. તમામ કારીગરવર્ગ શૂદ્રના વિભાગમાં આવતા, તેમાં નિયમિત વળતર પણ મળતું, અને તે તમામ માનવ-અધિકારો પણ ભાગવતા. હરિજનાની વર્તમાન સ્થિતિ માટે અગ્રેજો જવાખદાર આ દેશમાં ખ્રિસ્તીધર્મના ફેલાવા કરવા માટે આપણી સમાજવ્યવસ્થા તાડવાનું જરૂરી હતું. લાંબા ગાળાની યાજનાઓના એક ભાગ રૂપે હાલની કેળવણીનું માળખું ઘડવામાં આવ્યું. 8 ગોવધની નીતિને અમલમાં મૂકીને ચામડું કેળવવાના એક અગત્યના અને નફાકારક ધંધામાં રાકાયેલી વિશાળ હરિજન કામને, કાપી નાખેલી ગાયાનાં તમામ ચામડાં પરદેશ નિકાસ કરીને એકસાથે એકાર બનાવીને ગરીમીમાં હડસેલી દીધી! તે જ પ્રમાણે દેશની જીવાદોરી સમા કાપડ ઉદ્યોગ કે જેમાં હરિજન કામના એક મોટા ભાગ હાથશાળ ઉપર સ્વતંત્રપણે કાપડ ઉત્પન્ન કરીને પોતાની રાજી મેળવતા અને દેશની સમૃદ્ધિ વધારતા, તે હાથશાળના ઉદ્યોગ પેાતાની સત્તાના મળે સંપૂર્ણપણે ભાંગીને હરિજન કામના એક ખીજા વિશાળ વર્ગને બેકારી અને ગરીબીમાં ધકેલી દેવામાં આવ્યા. - ભા. ૨−૮ For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ આ હાથશાળ-નિકંદનના ઘેરા પ્રત્યાઘાતે સમગ્ર રાષ્ટ્ર ઉપર – ખાસ કરીને ગરીબ વર્ગ અને તેમાં પણ હરિજને સહિતના તમામ વણકર વર્ગ ઉપર - ફરી વળ્યા. તે સમયના બિહારના માત્ર છ જિલ્લામાં જ ૬૪,૦૦૦ હાથશાળ બંધ પડી અને ૧૫ લાખ કાંતનારીઓની પૂરક આવક બંધ થઈ. તેમેન્ટ ગેમરી કૃત પૂર્વ હિન્દને ઈતિહાસ). આ પ્રમાણે કરોડે હરિજને બેકાર બન્યા, તેમને યાંત્રિય કારખાનએ મદદ આપી શક્યાં નહિ. ગોવધની આ નીતિએ ક્ષત્રિય કેમને ગંભીર અસર કરી. તેમની ખેતી ભાંગી નાખી, સમૃદ્ધિ હરી લીધી અને તેમને પણ બેકારીને પંથે ધકેલ્યા. નવી કેળવણીની નીતિથી બ્રાહ્મણ ગૌરવભંગ થયા - કેળવણીની નીતિ અને સદીઓથી ચાલી આવતા કેળવણી રાજય દ્વારા અપમાનિત થવાને કારણે બ્રાહ્મણ વર્ણને પણ એક ઘણે મોટો વિભાગ એવી કારમી બેકારી અને ગરીબાઈમાં ધકેલાઈ ગયે કે તે પણ દાન જરૂર હોય તે જ સ્વીકારે એવી ગૌરવભરી સ્થિતિમાંથી ભિક્ષુકમાં ફેરવાઈ ગયે. છાડી મુકાયેલા ઈસાઈ પાદરીએ બ્રાહ્મણે પાસે વિદ્યા હતી, કર્મકાંડ હતાં એટલે ગમે તેમ કરીને અંગ્રેજી કેળવણીને સ્વીકાર કરીને કે ભિક્ષાવૃત્તિથી પણ ગુજારે કરી શકળ્યા. ક્ષત્રિયે લકર કે પિલીસખાતામાં ગોઠવાઈ જઈને માંડ માંડ ટકી રહીને ધીમે ધીમે ભૂખમરા તરફ ઘસડાતા ગયા. પણ હરિજનેને કોઈ આરેવારે ન હતું. કારણ કે તેમની સંખ્યા મેટી હતી અને બીજા કોઈ ધંધામાં તેઓ સમાઈ શકે તેમ ન હતા. આ તકને લાભ લઈ તેમની વચ્ચે ઈસાઈ પાદરીઓને છેડી મૂકવામાં આવતા અને બુદ્ધિપૂર્વકના સ્વીકારથી નહિ પણ રેજીરેટીની લાલચે તેઓ ખ્રિસ્તી ધર્મ સ્વીકારવા લાગ્યા. For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ અવળા પ્રચાર નવી કેળવણી દ્વારા એ પ્રચાર થતે કે સવર્ણો અસ્પૃશ્યતાની નીતિ આચરતા હોવાથી હરિજને ગરીબીની ગર્તામાં સબડે છે. ચાર ચાર યુગથી આ ચાર વર્ષે એક સાથે એકસંપથી અને સામાજિક સહકારથી આ દેશમાં રહ્યા છે.' પણ અંગ્રેજી રાજ અમલમાં જ ગોવધ અને હાથશાળ-નિકંદનની નીતિને કારણે જ હરિજનેને બેકારી અને ગરીબીને પ્રશ્ન ઊભે થયે હતે એ વાત ઉપર અંગ્રેજોએ સીતથી પડદો પાડીને પ્રચાર દ્વારા હરિજનને મધ્ય એશિયા અને યુરોપના દેશની ગુલામીપ્રથાના માનવીઓ જેવા વર્ણવી બતાવ્યા. હાથશાળને પુનઃજીવિત કરી હોય તે? સ્વરાજ્ય મળ્યા પછી જે સંપૂર્ણ ગોવધબંધીને અમલ કરવામાં આવ્યું હોત અને કાપડમિલેને અદ્યતન બનાવવા પાછળ અબજો રૂપિયા વેડફી નાખવાને બદલે રેંટિયા અને હાથશાળને પુનર્જીવિત કરવામાં આવ્યાં હેત તે આ ૩૦ વરસમાં સમગ્ર હરિજનકેમ સંપૂર્ણ રજી મેળવીને ચારે વણે સાથે સમાનતા અને સન્માનપૂર્વક રહેતી થઈ ગઈ હોત અને કરડે કુટુંબમાં રેટિયા દ્વારા પૂરક આવકની સરવાણી ચાલુ થઈ ગઈ હતી અવહેવાર પગલાં - તેને બદલે જે ખેટાં, અવહેવારું અને આર્થિક કે સામાજિક કટી ઉપર એક ક્ષણ પણ ટકી ન શકે એવા હરિજને માટે અનામત બેઠકો, અનામત કરી અને વિદ્યાપીઠમાં ખાસ સગવડે, આવાં બુદ્ધિ વિનાનાં પગલાં લઈને આ પ્રશ્નને વધુ ઘેરે બનાવીને રાષ્ટ્રરૂપી શરીરમાં ઝેરને ઊંડું ફેલાઈ જવા દીધું. આવા નિર્ણય લઈને હરિજને હિંદુસમાજથી જ એવું એક અલગ એકમ છે, એ કાયમી માન્યતા સ્થાપી દીધી છે. - હવે આવાં બુદ્ધિ વિનાનાં પગલાં શા માટે બિનકાર્યક્ષમ નીવડ્યાં તે જોઈએ. For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ રાત માં અને દેશના આ પણ અવિની છે. અમારી પિતાના પગ ઉપર ઊભા રહેવાને અશક્ત રાષ્ટ્ર દેશમાં હરિજનની વસ્તી આશરે સાડાબાર કરોડની છે. એમને ઘણે મેટો ભાગ (તમામ કહીએ તે પણું અતિશયોક્તિ ન ગણાય, બેકાર, રહેઠાણ વિનાને દેશના આર્થિક, સામાજિક, રાજકીય પ્રવાહથી અજ્ઞાત; ગંદકીમાં સબડતે અને વ્યસનોમાં ફસાએલ છે. જે માણસના પગ રેગપીડિત કે નબળા હોય છે તે માણસ કદી તંદુરસ્ત જીવન જીવી શક્તિ નથી. સ્વતંત્ર રીતે ગૌરવથી કોઈના ટેકા વિના ઊભા રહી શક્તા નથી તે જ પ્રમાણે રાષ્ટ્રના પાયારૂપી પગને હરિજન વિભાગ નબળે હેવાથી સ્વાધીનતા પામ્યાને ત્રીસ ત્રીસ વરસ થયા છનાં રાષ્ટ્ર પરદેશીઓની સહાય વિના પિતાના પગ ઉપર ઊભા રહેવાને શક્તિમાન નથી. અનામત બેઠકથી કેટલાને રેટીજી મળશે? આ બાર કરેડ મનુષ્યને સહુ પ્રથમ તે રેજીરેટી આપવાની છે લેકસભામાં કે વિધાનસભાઓમાં અનામત બેઠકેથી તે માત્ર પેલા ચૂંટાએલા ૧૦-૨૦ સભ્યને જ રેટી મળશે, પણ તેઓ હરિજનના પ્રશ્ન ઉકેલવાની સૂઝવાળા હોતા નથી, બલકે વર્તમાન કેળવણીના માળખામાંથી બહાર પડેલા હેઈને અને પ્રચારના ભંગ બનેલા હેઈને હરિજન તથા બિનહરિજન કે વચ્ચે સંઘર્ષ સળગાવવાનું કાર્ય કરે છે. લેને કેટલાને પૂરી પડશે? તમે હરિજનેને મકાને બાંધવા લેને આપવાની વાત કરે છે, લોને આપે છે પણ ખરા, પણ તે તે અમુક સે કુટું બને જ આપી શકે છે. જે તમામને સિમેન્ટનાં મકાન બાંધવા માટે તેને આપ તે રાષ્ટ્રયકરણ કરેલી તમામ બેંકનું નાણું પણ તેમાં પૂરું નહિ પડે. એટલે હરિજને માટે સારા વસવાટ માટે તેને આપવાની વાતમાં કોઈ આર્થિક ડહાપણ નથી. તેમને કેળવણી માટે કેલરશીપ આપે છે, તેને વાધ નથી, પણ સવાલ એ છે કે તમારી પાસે દશ કરોડ હરિજન બાળકને સ્કેલરશીપ આપવાની શક્તિ છે ખરી? ભણીને બહાર For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૭, પડતા દશ કરોડ હરિજન વિદ્યાર્થીઓને નેકરી આપવાનું તમારું ગજું છે ખરું? કેળવણી હરિજનોનું ભલું નહીં કરે અત્યારે તે આપણે અનુભવ એ છે કે ભણીને બહાર પડતા હરિજને અને અભણ હરિજને વચ્ચે કેઈ સંબંધ રહેતું નથી. કેળવણી લીધેલા હરિજને સંઘર્ષ વધારવામાં કાર્યરત રહે છે અને બિનકેળવાએલી હરિજન કેમને હથિયાર બનાવી તેમની સલામતીના ભેગે પિતે આર્થિક કે સામાજિક લાભ ખાટતા હોય છે. રાજદ્વારી પક્ષો માટે મુસ્લિમ અને હરિજને મત મેળવવાના પ્રારાં બની રહ્યાં છે. એમ બેકારી નાબૂદ થશે? - હરિજને માટે અનામત નેકરીને ખ્યાલ જ કેટલે બેહુદો અને અનાથિક છે? સરકાર પાસે ૨૦ લાખ નેકરીની જગા હોય તે લાયકાતને રણે ભરવાને બદલે જે પાંચ લાખ જગા હરિજનેને જ આપ તે પાંચ લાખ બિનહરિજનેને બેકાર રાખશો. [ આમ બેકારીનાબૂદીને પ્રશ્ન હલ નહિ થાય. ઊલટું, વહીવટમાં અશિસ્ત, અસંતોષ અને બિનકાર્યક્ષમતા પ્રવેશશે. લાયકાત હોવા છતાં | નેકરીથી વંચિત રહેલા સવર્ણ ઉમેદવારેમાં અસંતોષ અને દ્વેષની ભાવના ફેલાશે અને બેકારી તેમજ ગરીબી હરિજનેના ઘરમાંથી નીકળી સવર્ણોને ઘરમાં આવશે. - ભણેલા બેકારેની વધતી જતી સંખ્યા - સવર્ણોનાં પણ તમામ બાળકો ઉચ્ચ કેળવણી માટે જતાં નથી. તેમ કરે તે તેમને તમામને સમાવી લેવા માટે ન તે કેલેજોમાં જો છે ને તે તેમને બધાને સરકારી કે ઔદ્યોગિક પેઢીઓમાં કરી આપવાની સગવડ છે. | મોટે ભાગે વિદ્યાર્થીઓ આઠ-નવ ધરણથી નિશાળ છેડીને કામ છે કે નેકરી શોધતા હોય છે. કારણ કે ચાલુ કેળવણી સાથે તેઓ બધબેસતા થઈ શક્તા નથી, તેમના આર્થિક સંજોગે આગળ વધવા For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ દઈ શકતા નથી. આગળ જનારાઓને માટે ભાગ માંડ એસ. એસ. સી. સુધી પહોંચે છે અને નિશાળ છોડીને નેકરીધંધાની ધમાં પડે છે. બાકીના જે ઉચ્ચ કેળવણી માટે કલેજેમાં જાય છે તેમાંના પણ ઘણાખરા ગમે તે કારણે અધૂરો અભ્યાસ છેડે છે અને જે એક અતિ નાનકડો વર્ગ ડીગ્રીઓ લઈને બહાર પડે છે તે ધંધાને લાયક રહે તે નથી અને સરકારી કે ઔદ્યોગિક પેઢીઓ એ તમામને પિતાને ત્યાં નેકરીમાં સમાવી શકતી નથી, જેથી ભણેલા બેકારોની સંખ્યા દિનપ્રતિદિન વધતી જ જાય છે. તે હુલ્લડો ફાટી નીકળશે. આ સંજોગોમાં હરિજન વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપીને કે સવ અને હરિજને વચ્ચે મેટી ચીરાડ પાડનારી ભેદભાવભરી નીતિને અમલ કરી, ઓછા કુશળ હરિજન વિદ્યાર્થીઓને કેલેજમાં અને નેકરીમાં દાખલ કરવાથી બાર કરોડ હરિજનની બેકારી કે ભૂખમરે નાબૂદ થશે નહિ, પણ સરકારી અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં બિનકાર્યક્ષમતા પ્રસરી જશે. તબીબી ક્ષેત્રે અને ઈજનેરી ક્ષેત્રે પણ સારવારનું અને કાર્યનું ધોરણ ખૂબ જ નીચું આવી જશે. જે હરિજનેને જે ડાઘણા ઉચ્ચ હોદ્દા મળ્યા હશે તેમાં તેઓ રાજદ્વારી પક્ષોના પ્રચાર અને બેટી કેળવણીને ભેગ બનીને સવળું તરફ સમભાવ ધરાવતા નહિ હોય. પરિણામે બ્રિટિશ શાસન દરમિયાન મુસ્લિમ અધિકારીઓથી હિંદુએને અને હિંદુ અધિકારીઓથી મુસ્લિમોને જેમ હેરાન થવું પડતું. તેમ હવે હરિજન અને સવર્ણ અધિકારીઓ એકબીજા વર્ષે સામે ગેરવર્તાવ કરશે. પરિણામે હિંદુ-મુસ્લિમ હુકલડોને ઝાંખાં પડે તેવાં હરિજન અને બિન-હરિજને વચ્ચે હુલ્લડો ફાટી નીકળીને તેને અંત. અલગ દલિતસ્થાન કે હરિજનસ્થાનમાં જ આવશે એવા એંધાણ પરખાઈ રહ્યાં છે. બિહાર, યુ. પી., મરાઠાવાડા એનાં દષ્ટાંતે છે. આપણી આંખ ઉઘાડનારા બનાવે છે, પણ આપણા રાજદ્વારી પુરુષે પિતાના અહમ For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ ૪'ભ અને સ્વાર્થાન્યતા છેાડીને સાચી પરિસ્થિતિના સ્વીકાર ન કરતાં ગેાહત્યાનું પાપ ફેલાવતા જ જશે, તે મા દેશના હજી કેટલા ટુકડા થશે તે કલ્પી શકાતું નથી. ધંધા પાછે આપા તમે કરોડો હરિનાને નાકરી આપી શકે નહિ. તમે જેટલી અનામત નાકરીએ તેમને આપશે! તેટલા જ સપૂર્ણ એકાશ પેદા કરશે. રસ્તા એક જ છે; તેમને ધંધા પાછા આપે, જે ધધા તેમના હાથમાંથી ઝૂ ટવાઈ ગયા છે તે અમો રૂપીઆના ઉત્પાદન અને કરોડો રૂપીઆના નફા આપનારા નફાકારક ધંધા છે. કાપડની મિલે નફો કરે . ત્યાં સુધી એના લાભ મિલમાલિક ઉઠાવે. એના બધા રસકસ ચૂસી લઈને એને ખોટ કરતી બનાવે એટલે એ સરકાર સંભાળી લે. સરકાર સાઁભાળે એટલે મિલને માલ પૂરા પાડનારા વેપારીઆના પૈસા ડૂમે. સરકાર નવેસરથી નુકસાની કરે તે પ્રજા પાસેથી કરવેરારૂપે વસૂલ કરે. . કાર્લ માર્ક્સ'ના બિનવહેવારું અને અનાર્થિક સિદ્ધાંતાના આવા વાહિયાત અમલ પ્રજાના ભાગે શા માટે? બહેતર છે કે એ મિલા માત્ર સુતરની મિલે તરીકે ચલાવા. વણાટકામ બંધ કરો અને એ ખાતામાંથી છૂટા કરાએલા મજૂરાને હાથશાળ માટે લેાન આપે અને એ મિલમાં સૂતર વણવા માટે આપે તા પ્રજા ઉપર મિલાની નુકસાનીના ભાર પડશે નહિ. બેકારીમાં ઘટાડો થશે. કાપડ સસ્તું થશે, કાપડ-મિલેનું દેશના અદ્વૈતંત્ર ઉપર અને પ્રધાનમડળે ઉપરનું દબાણ ઓછું થશે. નાકરી કે કેલેજની જગાએ હરિજના માટે અનામત રાખવી એ જેટલું વહેવારું અને અનાર્થિક છે તેટલું જ વહેવારું પગલું આ હાથશાળા વહેંચવામાં હરિજનાને પહેલી પસંદગી આપવામાં છે. કારણ કે વાકકામ તા સદીઓથી એમના લેાહીમાં રહેલું છે. અને આ કામ તેમને સવર્ણો પ્રત્યે દ્વેષભાવ પ્રેરવાને બદલે ભાવાત્મક ઐકયની ભાવના For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ તરફ ખેંચશે અને બન્ને કામે વચ્ચે આર્થિક સહકાર વધતાં સામાજિક તિરાડ સકડાતી જશે. ગાવધમથીથી પણ હરિજનાને રાજી મળશે અને ચામડાં, હાડકાં અને આવે તેા લાખા કુટુ ખનાવવાના કાર્યક્ષેત્રમાં તે જ પ્રમાણે જો સ'પૂર્ણ ગોવધમધી લાહીમાંસની સ"પૂર્ણ નિકાસમધી કરવામાં ચામડું” કેળવવાના અને તેમાંથી વિવિધ વસ્તુ પેાતાની રાજીટી મેળવી લેશે. સ’પૂર્ણ ગાવધમ ધીનીતિના વિશાળ પાયા પર અનુકૂળ પ્રત્યાધાતા પડશે. આજે હિરજનેાની માટી વસ્તી ગામડાંઓમાં છે. ગાયા શહેરામાં કપાય છે અને તેમનું ચામડુ. નિકાસ થઈ જાય છે. સપૂર્ણ ગાવધઅધી થાય તે ગાયા અને બળદોની જે વસ્તી મુખ્યત્વે ગામડાંઓમાં પથરાએલી છે, તેઓ ગામડાંઓમાં જ કુદરતી માતે મરણ પામે ત્યારે તેમનાં ચામડાં હરિજનાને મફત મળી જશે. · પશુઓની સાચી સંખ્યા કેટલી ખચી છે તે જાણવું મુશ્કેલ છે. અખિલ ભારત કૃષિ ગોસેવા સંધ, સર્વદલીય ગારક્ષા મહાભિયાન સમિતિ, ભારત ગાસેવક સમાજ, આ ત્રણ મોટી સસ્થાઓમાંથી કાઈને પશુસખ્યાની સાચી માહિતી મેળવી લેવાનુ કદી સૂઝ્યું નથી. તે સરકારી આંકડાના આધારે જ પેાતાના નિણ્યા ઘડે છે. સરકારી આંકડા મુજબ ગાયા, ભેંસા, ખળદ, પાડા વાછરડાં, ઘેટાં અને બકરાં મળી એકત્રીસ કરાડની પશુવસ્તી છે. આમાંથી દર વરસે દશ ટકા પશુ કુદરતી માતે મરે તે પણ ગામડાંના હરિજનાને ત્રણ કરોડ પશુઓનાં ચામડાં મફત મળે અને તેના વડે તે કાયમને માટે પગભર થઈ પેાતાના ધધા કરવા લાગી જાય. દેશનુ` બળતણ ઘટશે પશુવધ ખંધ થતાં પુરવઠો વધે એટલે શરૂઆતના વરસમાં જ સમગ્ર દેશના ખળતણના ખરચમાં ૨૫ ટકાના ઘટાડો શકય બને. ખાતર અને અળદના પુરવઠો સુધરતાં પાંચ જ વરસમાં તેમના For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ભાવ ઘટે અને અનાજનું ઉત્પાદન વધીને ઉત્પાદન-ખરચમાં જમા ઘટાડો થાય. જેની સારી અસર તમામ વેપાર-ઉદ્યોગા પર પડે, પરિણામે હરિજન–કુટુ‘આને ગણનાપાત્ર લાભ થાય. ખાર કરોડ હિરજનાને મકાના બાંધવા લેાન આપી શકાય તેમ નથી, પણ સંપૂર્ણ પશુવધખધી થતાં દશ વરસમાં દરેક હરિજન– કુટુંબને પાતાનું ગારમાટીનું સ્વત ંત્ર અને સગવડવાળું રહેઠાણુ તે જરૂર મળી જાય. . ગાલિયતના ગુણાકાર ઈંટ, પથ્થર અને ગારમાટીનાં મકાનાના નાશ કરીને તેના ખદલામાં સિમેન્ટ અને સ્ટીલનાં મકાના માંધવાના અને તેમ કરીને સિમેન્ટ અને સ્ટીલ કંપનીઓને લાભ કરાની આપવાના અભરખામાંથી જ હાલની મકાનાની સમસ્યા ઊભી થઈ છે, જે કદી પણ ચાલુચીલે ચલાવવાથી હલ થઈ શકશે નહિ પણ ફુગાવા, બેધરપણું અને બિમારીઓનાં પૂર દેશ ઉપર છૂટાં મૂકશે અને સિમેન્ટ બનાવવા આપણા ડુંગરાના ડુંગરોને તાડી નાખીને થોડા જ દાયકાઓમાં એક નવી જ, કદી ઉકેલ ન મળી શકે એવી મુશ્કેલી ઊભી કરશે. આપણે કતલખાનાંઓમાં માત્ર પશુવધ નથી કરના પણુ હરિજનાની કંગાલિયતના ગુણાકાર કરીએ છીએ. ફુગાવા, એકારી, બિમારીઓ અને વર્ગવિગ્રહની શકયતા વધારતા જઈએ છીએ. દેશની કુદરતી સ'પત્તિઓનું નિકંદન કાઢીએ છીએ, અને માનવતા તેમ જ હિંદુ "સ'સ્કૃતિની કબર ખાદીએ છીએ. વેર-ઝેર વધારનારું પગલું આપણે એવું જ બીજું ડહાપણુ વિનાનું અનાર્થિ ક અને વેરઝેર પગલું એ ભયુ કે હરિનાને મરેલી ગાય મત આપવાને બદલે એક જીવતી ગાય અને અઢી એકર જમીન આપી. હરિજનના લેાહીમાં ચામડું કેળવવાની કે એની વસ્તુએ અનાવવાની કારીગરી છે, કપડું વણવાની બુદ્ધિ છે, પણ ખેતી અને પશુઉછેર તેના Àાહીમાં નથી. વળી અહી એકર જમીન ઉપર એક કુટુંબનુ પુરુ થઇ For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શકે નહિ. ખેતીનાં ઓજારે માટે હરિજનને લેન આપે તે લેન અઢી એકર જમીનમાંથી પાછી ભરપાઈ થઈ શકે નહિ. અઢી એકર જમીનમાં તેની પ્રથમ જરૂરિયાત; બે બળદની હેય. તેને બદલે ગાય આપી અને એકર જમીનમાં ગાય, હરિજનનું કુટુંબ અને બે બળદને નિભાવ થઈ શકે નહિ. પરિણામે તેમને આપેલી ગાયે બગડી. જમીન કે ખેતપેદાશમાં કોઈ સુધારો થયે નહિ પણ સવર્ણ ખેડૂતના અને સવર્ણ માલધારીએના મનમાં રેષ આવ્યો કે હરિજને અમારા હક્ક ડુબાવી દે છે અને એ રેષના પ્રત્યાઘાત સર્વત્ર પડવા લાગ્યા છે. ' હરિજને પણ સવર્ણ છે. સવર્ણ અને હરિજન એ જુદા શબ્દો જ અગ્ય છે. હરિજને પણ સવર્ણ છે. ચાર વર્ણોમાંના શ્રવણને એક ભાગ છે. બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યના તેઓ વર્કિંગ પાર્ટનર છે. એટલે સવર્ણો અને હરિજને એવા નામ-ભેદ નાબૂદ કરવા જોઈએ. ગૌરવ કે હિણપત. નામમાં નથી, પણ ચારિત્ર્યમાં છે. બ્રાહ્મણનું નામ એક વખત ગૌરવરૂપ હતું. ગોવધની નીતિએ તેમને અવહેલનાપાત્ર બનાવ્યા છે, એ જ પ્રમાણે ક્ષત્રિયેને પણ ગૌરવભંગ થયેલ છે. પ્રજાને રક્ષણહાર વ્યસની અને લુંટારુ તરીકે ઓળ-- ખા છે. વચ્ચેનું મહાજન નામ ખૂબ પ્રતિષ્ઠિત હતું. અંગ્રેજી શાસન પણ તેમની આમન્યા જોવામાં કંઈક અંશે સલામતી સમજતું. પણ મૂડીવાદ અને માકર્સવાદમાં ઉદ્યોગપતિ અને મજૂર બે જ વર્ગો વચ્ચે સમાધાન કે વિગ્રહ ચાલ્યા કરે છે. વેપારીને–વૈશ્યને અને નિરુપયોગી માને છે. મૂડીવાદ વેપારીને ઢાલ બનાવીને પિતે નિર્દય શોષણ કરે છે, અને દેશને ટોપલે વેપારી ઉપર ઢળે છે, એટલે આજે વેપારી શબ્દ પણ અપમાનિત બનીને ગૌરવભંગ પાસી ચૂક્યો છે. શું વેપારી પિતાનું નામ બદલે તે માનવંતે થઈ શકશે? હરિજન નામ પણ તેમને ગૌરવરૂપ, ચેતનવંત કે ચારિત્ર્યશીલ બનાવી શક્યો. For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩. નહિ. એ નામે માત્ર એક આખી કોમને ત્રણ વર્ણથી અલગ ખેચી કાઢી અને ભારતના નવા ભાવી વિભાજન તરફ દેશને ધકેલ્યા છે. 0 ૦ હરિજનેાની દુર્દશા માટે જવાબદાર કોણ ? હિરજનાના ખરેખર ઉદ્ધાર કરવા છે? ૦ આ રહ્યા તેના ઉપાયા : પ્રશ્નના ઉદ્દભવ’ કોઈ પશુ ગ′ભીર પ્રશ્નના ઉકેલ માટે એ પ્રશ્ન કેમ ઉભળ્યે, તેનાં કારણે। જાણ્યા વિના જ તેના ઉપરછલ્લા વિચાર કરી પગલાં લેવામાં આવે ત્યારે તેના ઉકેલ તા આવતા જ નથી, પણ બીજા વિવિધ પ્રશ્નો ઊભા થતા જાય છે. હરિજન પ્રશ્ન : એક વિસ વાદિતાઃ હરિજનના પ્રશ્ન આવા એક મહત્ત્વના પ્રશ્ન છે, જેનાં કારણેાના ઊંડાણમાં જવાને બદલે અસ્પૃશ્યતાનિવારણના નામે, મદિરપ્રવેશના નામે, એક જ કૂવે પાણી ભરવાના નામે જે કાંઈ પગલાં લેવામાં આવ્યાં, તેથી પચાસ વરસના પ્રયત્નો પછી પણ હરિજનાની આર્થિક કે સામાજિક હાલતમાં સામુદાયિક રીતે કાંઈ ફેર પડયો નહિ. પણ જે પગલાં લેવાયાં છે અને લેવાય છે તેથી હિરજના અને સવર્ણો જાણે કે વિભિન્ન જાતિઓ હાય એવા આભાસ જામતા જાય છે. અન્ને કામ વચ્ચે આર્થિક અને સામાજિક સંબંધે વિકસાવીને બન્નેને એકબીજાની જરૂરિયાતનું ભાન અને વિશ્વાસ પેદા કરીને એ સંબંધેા આર્થિક પાયા ઉપર દઢ કરવાને બદલે કાયદાથી બન્નેને એક કરવાના અને અનામત નાકરી; લાકસભા, વિધાનસભામાં અનામત એઠકા વગેરે કૃત્યાથી તેમની અલગતાની ભાવનાને જીવંત રાખ્યા કરવી. એ વલણ જેટલું હાસ્યાસ્પદ છે તેટલું જ વિધાતક પણ છે. જે જૂના નામથી એ વણુની જુદી જુદી જ્ઞાતિએ ઓળખાતી એ નામ બદલી સમગ્ર વર્ણને હરિજન નામ આપ્યુ. તેથી ન તા કેાઈ For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧ર૪. -મટી ક્રાંતિ થઈ છે, ન તે એ વિવિધ જ્ઞાતિએ એક થઈ છે, ન તે તેમની આર્થિક કે સામાજિક સ્થિતિ સુધરી છે. અસ્પૃશ્યતાનિવારણ: નિષ્ફળ કાર્યક્રમ ૧૯૬લ્લા સપ્ટેમ્બરમાં તે સમયના કેસ-પ્રમુખ શ્રી નિજલિંગપ્પા સાથેની મારી વાતચીતમાં તેમણે મને કહ્યું કે, “અસ્પૃશ્યતા જવી નિ જ ઈમારી વાતચીતમાં તે સમયના નવા નવા મેં પૂછ્યું કે, “ધારે કે એક રાતમાં એ ચમત્કાર થઈ જાય કે તમામ સવણે દોડી દેડીને હરિજનને ભેટવા લાગે અને તમામ મંદિરે તેમના માટે ખુલા થઈ જાય તે તેમની આર્થિક કે શારીરિક સ્થિતિમાં શું ફેર પડે ? તેમણે સહેજ વિચાર કરીને કહ્યું, “કશે જ નહિ પણ આપણે તેમને આપણી વચ્ચે વસાવવા જોઈએ. મેં તરત પૂછયું કે, “ધારે કે એ તમામને શહેરની વચ્ચે સવર્ણોના લત્તાઓમાં લાવીને રાખીએ તે પણ તેમની આર્થિક સ્થિતિમાં શું ફેર પડે?” * તેમણે કહ્યું કે, “કશો જ નહિ.” મેં કહ્યું, “અને છતાં પચાસ વરસ સુધી આપણે આ નિષ્ફળ કાર્યક્રમ માટે સમય અને નાણું બગાડ્યાં છે.” આભડછેટની પાછળ કઈ તિરસ્કારની ભાવના નથી પણ એની પાછળ શુદ્ધિની, પવિત્રતાની જરૂરિયાતની ભાવના છે. વૈષ્ણવ-કુટુંબમાં જે વ્યક્તિ સ્નાન કરીને પૂજામાં બેઠી હોય તેને કુટુંબના બીજા સભ્ય અડકતા નથી, પણ એને અર્થ એ થતું નથી કે તેઓ તેમને અસ્પૃશ્ય અને તિરસ્કૃત ગણે છે. જિતેના પ્રશ્નોને ઉભા હરિજનના પ્રશ્નો ઉદ્દભવ નીચે મુજબ છેઃ હરિજનને વ્યવસાય બ્રિટિશ હિંદમાં પિઠા ત્યારે ચર્મઉદ્યોગ એટલે કે ચામડાં કેળવવા અને તેમાંથી લેક-જરૂરિયાતની વિવિધ વસ્તુઓ બનાવવી, એ–સંપૂર્ણ રીતે હરિજનના કબજામાં હતે. For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ શ્રી રમેશચંદ્ર દત્ત તેમના ઇકોનોમિક હિસ્ટરી ઓફ ઇન્ડિયામાં લખે છે કે એ બધા ખૂબ નફાકારક હતા. દેશમાં વિશાળ પશુધન હતું, પશુહત્યા કરવાની કાયદાથી મનાઈ હતી. અને જે પશુઓ કુદરતી. માતે મરી જાય ને જિનાને મફત આપી દેવામાં આવતાં,’’ ધંધા અનુસાર વસવાટ તે સમયનાં શહેરો અને ગામડાંઓની રચના જોઈએ તે જણાશે કે દરેક કામ પાતપેાતાના ધંધા પ્રમાણે અલગ વાડાઓમાં રહેતી અને. તે સકારણ હતું. ગામની વચ્ચે બજાર હાય અને તેની આસપાસ વેપારીઓનાં નિવાસસ્થાના રહેતાં. તેમનાથી દૂર કારીગરાના વસવાટ રહેતા, જેથી તેમનાં ઓજારાના અવાજ વેપારી લત્તાઓમાં ખલેલ ન પહાંચાડે. જે દિશામાંથી પવન આવતા હાય તે દિશામાં બ્રાહ્મણવાડ અને તેમની વિદ્યાશાળાઓ હતી. અને જે દિશામાં પવન વહેતા હાય તે દિશામાં. હરિજનાના વાસ રહેતા, જેથી તેમને ત્યાં ચીરાતાં મરેલાં પશુઓની ગધ ગામમાં ન પ્રસરે. આમ તેમના આવાસ ગામને છેડે હોવાનું કારણ તેમના ધંધા અંગેનું હતું, પણ તિરસ્કૃત ભાવનાને અંગે નહિ. પૂ. પાદ શ્રી અથવલે શાસ્ત્રી લખે છે કે ગામડાંની પંચાયત સદિશમાં મળતી અને તેમાં હરિજના પણ આવીને બેસતા અને ચર્ચામાં ભાગ લેતા. ગામડાના કારીગરોની સ્થિતિ હરિજનામાં પણ ઘણી જ્ઞાતિઓ છે. જેમાંની અમુક જ્ઞાતિ હાથશાળ ઉપર કાપડ વણવાના ધંધા કરતી. તેઓ સારા કારીગરી . હતા. આમ કાપડ અને ચર્મઉદ્યોગને કારણે સવર્ણો અને હરિજન વચ્ચે અાર્થિક સંબંધ હતા. તે ઉપરાંત તેમની પાસે એકાદ-બે એકર જમીન પણ હતી, જેમાં તેઓ પાતાની જરૂરિયાતનું અનાજ ઉગાડી લેતા. વળી કાપણીની માસમમાં હરિજનાની, તેમ જ ગામડાંના ખીજા કારીગરા, જેવા For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ લુહાર, સુથાર, કુંભાર, દરજી, મચી વગેરેની સ્ત્રીઓ પૂરક આવક મેળવવા ખેતરોમાં કાપણી માટે જતી અને તેના બદલામાં તેમને અનાજ મળતું. અંગ્રેજોએ વધારેલ આર્થિક ભાર અંગ્રેજોએ આ સ્થિતિ પલટાવી. તેઓ જેમ જેમ પ્રદેશ છતતા ગયા તેમ તેમ છતાએલા પ્રદેશમાં મહેસુલમાં ધરખમ વધારે કરતા ગયા. ઈ.સ. ૧૭૬૪માં બંગાળને નવાબ પિતાના રાજ્યમાંથી ૮૧ લાખ રૂપિયાનું મહેસુલ ઉઘરાવતે, બંગાળ જીત્યા પછી અંગ્રેજોએ એ મહેસુલ વધારી ર૬૮ લાખ રૂપિયા કર્યું. ઈ.સ. ૧૮૦૨માં અયોધ્યાના નવાબ પાસેથી અલ્હાબાદ અને તેની આજુબાજુને પ્રદેશ જીતી લીધે. એટલે -તે પ્રદેશનું મહેસુલ ૧૨૫ લાખ રૂપિયામાંથી વધારીને ૧૬૮ લાખ રૂપિયા કર્યું. (આર. સી. દત્ત કૃત ઇકેનેમિક હિસ્ટરી ઓફ ઇન્ડિયા - ભાગ ૧) સમગ્ર ભારતનું મહેસુલ ૧૮૩૭-૩૮માં ૧૧ કરોડ ૮૫ લાખ રૂપિયા હતું તે ૧૮૭૭-૭૮માં વધારીને ૧૯ કરોડ ૮૯ લાખ રૂપિયા અને ૧૯૦૧-૧૯૦૨માં ૨૭ કરોડ ૪૩ લાખ રૂપિયા કરી નાખ્યું. (આર. સી. દત્તકૃત ઈ.હિ એફ ઈન્ડિયા-ભાગ ૨, પાન ૧૫૩, ૪૩૫). સામૂહિક બેકારી માટેની યોજના કર્નલ બ્રીઝ અને બિશપ હેબરે લખ્યું છે કે, “કોઈ પણ હિંદી રાજાએ અંગ્રેજોના જેટલું મહેસુલ વસુલ કર્યું નથી એટલું જ નહિ, ભારતમાં અંગ્રેજોએ જેટલું મહેસુલ વસુલ કર્યું તેટલું મહેસુલ એશીઆ કે યુરોપના કેઈ રાજાએ વસુલ કર્યું નથી.” બીજી તરફથી ૧૮૫૯ થી ૧૯૦૨ સુધી ૪૩ વરસના ગાળામાં અંગ્રેજોએ આશરે ત્રણ અબજ ગાયે અને બળદે કાપીને તેમનાં ચામડાં. પરદેશ મોકલી આપ્યાં. આ કતલની, ચામડાંની નિકાસની, અને રાક્ષસી મહેસુલ-વિધારાની અતિ ગંભીર અસર સમગ્ર હરિજનકેમ ઉપર પડી. જેમાં રૂના મળે તે કાપડની મિલે બંધ પડી ય તેમ મરેલા ડેરનાં ચામડાં ન For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ મળવાથી તેમને બધે એકદમ બંધ પડી ગયો અને તેઓ સામુદાયિક રીતે બેકાર થઈ ગયા. ગાયે અને બળદ બહુ મેટી સંખ્યામાં કપાઈ જવાથી, બળતણની અને ખાતરની તંગી થઈ અને બળદના ભાવ વધી ગયા. દેશના તમામ ખેતરોમાં ખાતરની ખેંચના કારણે, અને મેંઘા તેમ જ અપૂરતા બળદેથી ગ્ય ખેડાણ કરવાનું મુશ્કેલ બન્યું તેથી પાક ઓછો ઊતરવા લાગે. હરિજનેને મહેસુલ ભરવાનું મુશ્કેલ પડવાથી તેમને ખેતરે વેચી નાખવાં પડ્યાં. એટલે તેમને અનાજ મેળવવાને પ્રશ્ન ઊભું થયે. ગામડાંઓના વર્ગને કાપણીની મોસમમાં મજૂરીના બદલામાં અનાજ મળતું, તે દિવસની મજૂરી લેખે નહિ પણ પાકના ઉત્પન્નના પ્રમાણમાં, દર ૪૮૦૦ રતલ એટલે કે દર ૧૨૦ મણે અમુક રતલ અનાજ મળતું. હવે ઉત્પન ઘટવાથી તેમની અનાજની આવક ઉપર કાપ પડ્યો એટલે હરિજનને બજારમાંથી અનાજ ખરીદવાને પ્રસંગ આવ્યું. પણ દેશનું ઉત્પાદન ઘટતું હતું, ઉત્પાદન-ખરચ વધતે હતો, અને અંગ્રેજ અહીંથી અનાજની વધુ ને વધુ નિકાસ કરતા હતા, એટલે અનાજના ભાવ વધતા હતા. પિતાને ધંધે ગુમાવીને સામુદાયિક રીતે બેકાર બની ગએલા હરિજને માટે આ સ્થિતિ અસહ્ય હતી, છતાં એ નિવારી શકવાને તેઓ અશક્ત હતા. બેકારીમાંથી ગરીબાઈ - સંભવ છે કે આ બેકારીમાં ધીમે ધીમે તેમણે પિતાની બધી બચત ખરચી નાખી હોય અને ઘરબાર, ઘરવખરી તમામ વેચીને ઉઘાડા આકાશ નીચે આવી પડ્યા હેય. આજે આપણે તેમને મુડદાલ, માંસ ખાનારા કહીને વગાવીએ છીએ, પણ તેઓ સારે અને સ્વચ્છ ખેરાક ખાઈ શકે તેવી સ્થિતિ કેમ પેદા થાય તેને વિચાર કરતા નથી. તેમને સારો ખોરાક મળી શકતે હોય તે મુડદાલ માંસ તેઓ શા માટે ખાય? અચાનક આવી For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ પડેલી કાયમી બેકારીથી તેઓ ભયાનક ગરબીમાં અને ભૂખમરામાં ફેકાઈ ગયા. ગરીબીને ભૂખમરા સાથે, ગંદકી સાથે, વ્યસને સાથે ગાઢ સંબંધ છે. અને ગંદકી તેમજ વ્યસનેમાં સબડતી વ્યક્તિઓ આપમેળે જ સમાજથી અલગ થઈ જાય છે. હસ્ત-ઉદ્યોગને પ્રાણઘાતક ફટકે. અંગ્રેજોએ જુલ્મી કાયદા દ્વારા અને પાશવી અત્યાચાર દ્વારા હાથશાળ ઉદ્યોગને ભાંગી નાખે. અને વણાટકામ કરનારા હરિજને. પણ બેકાર બની ગયા. હાથશાળને ધંધે બંધ પડવાથી બેકાર બનેલા વણકારની સંખ્યા એટલી મટી હતી કે તે સમયના બિહારના માત્ર છ જ જિલ્લાઓમાં ૬૪,૦૦૦ વણકર-કુટુંબે સંપૂર્ણ બેકાર થઈ ગયાં અને રેટિ ચલાવીને પૂરક આવક મેળવતી ૧૪ લાખથી વધુ ગૃહિણીઓએ તેમની પૂરક આવક ગુમાવી. આ સ્ત્રીઓમાં હરિજન સ્ત્રીઓ પણ હતી. (મેન્ટ ગેમરી માનકૃત હિસ્ટરી ઈસ્ટ ઈન્ડિયા). અંગ્રેજોનાં આવાં જુલ્મી કૃત્યથી બેકારી અને ગરીબીનાં પૂર ભારતનાં ગામડાંઓમાં વાવાઝેડની માફક ફરી વળ્યાં અને તેમાં સહુથી પ્રથમ હરિજને સપડાયા. આભડછેટ, અન્યાય અને અત્યાચાર પિતાની પાશવી ભેદી નીતિથી અંગ્રેજોએ હરિજનેની જે દુર્દશા કરી હતી તેના ઉપર પડદો પાડવા આભડછેટનું બહાનું આગળ કરીને સવર્ણો ઉપર દોષને ટોપલે ઢળી પાડવામાં આવ્યું. તેમનાથી અંજાઈ ગએલી નવી પેઢીએ તે સ્વીકારી લીધે! સમય જતાં ૧૨ કરોડ ગરીબ, બેકાર હરિજનેને આર્થિક ઉત્કર્ષ કેમ થઈ શકે તેને વિચાર કર્યા વિના જ આભડછેટ, મંદિર-પ્રવેશ, એક જ કૂવે પાણી ભરવું વગેરે આંદોલનમાં આપણે અટવાઈ પડયા પણ તેથી હરિજન કેમને સામુદાયિક રીતે કોઈ ફાયદો થયે નહિ. * તેમના ઉપર અત્યારે થયા છે અને થાય છે એ ખરું; પણ એમ તે અતિશય ગરીબીમાં સબડતા સવર્ણો ઉપર પણ અત્યાચારો થાય છે. For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ સભવ છે કે અંગ્રેજોએ સવણુ' સરકારી અધિકારીઓને હરિજના ઉપર અત્યાચાર ગુજારવા પ્રેર્યાં હાય. એવા ભટ્ટઈરાદાથી કે ગરીબી અને ભૂખમરાથી ક'ટાળીને અને સવર્ણાના અન્યાયથી રાષે ભરાઈને તે ખ્રિસ્તી ધમ સ્વીકારી લે. ગરીષ્ઠ જાતિએમાં અને ખાસ કરીને રિજનામાં ખ્રિસ્તી પાદરીએ બહુ મોટા પાયા ઉપર વટાળ પ્રવૃત્તિ ચલાવે છે તે આપણે કયાં નથી જાણતા ? અગ્રેજોએ કેવી કૂટનીતિ આચરી હશે, આપણે નથી જાણતા : કદાચ કદી પણ જાણી શકશું નહિ. પણ ઉપરી અમલદારના કે રાજકર્તાઓના પ્રીતિપાત્ર થવા અધિકારીએ કેવા જુલમો કરી શકે છે તે આપણે સત્યાગ્રહની લડતમાં અને તેથી પશુ ભીષણુ રૂપમાં કટોકટીના કાળમાં જોયું છે અને અનુભવ્યું છે. અંગ્રેજોની પ્રેરણા નીચે સવણ અધિકારીઓએ હરિજના ઉપર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હોય અને તે લાંખેા સમય સુધી ચાલુ રહેવાથી એ એક રૂઢ આચાર બની ગયા હાય. દેશની એકતામાં આગ આ દેશની એકતા તાડવા અંગ્રેજોએ દરેક જાતની તરકી ઋજમાવી હતી, જે આપણે ભાગ્યે જ જાણીએ છીએ. ઈ. સ. ૧૯૩૦માં હું મુંબઈ પ્રદેશ કોંગ્રેસ કમિટીના સભ્ય હતા, અને સત્યાગ્રહ-સંગ્રામ ચાલુ હતા ત્યારે મારા મિત્ર સ્વ. શ્રી મહેરઅલી અતિ શ્રીમંત અને મુસ્લિમ કોમના સર્વોચ્ચ આગેવાનના પુત્રને રાષ્ટ્રીય આંદોલનમાં ખે‘ચી લાવ્યા. આ ભાઈએ મને કહ્યું કે, “ ૧૯૨૮માં મહિના હિંદુ-મુસ્લિમ હુલ્લડો થયાં તે હુલ્લડા કરાવવા માટે પિતાને ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા.” અસ્પૃશ્યતા અને ગાંધીજી છેક ૧૯૩૨માં પણ હરિજનાને હિંદુ સમાજમાંથી સપૂર્ણ રીતે અલગ કરી નાખવાનું કાવતરું અંગ્રેજોએ કયાં નહેતું કર્યુ ? એ તે ' સુધી મુંબઈમાં અંગ્રેજોએ મારા For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ યતિથિ. પૂ. મહાત્માજી ચેતી ગયા અને આમરણ ઉપવાસ ઉપર ઊતરી આપણને બચાવી લીધા. છતાં તેઓ પણ અંગ્રેજોએ પેરેલા આભડછેટના નારાના પ્રચારમાં અટવાઈ ગયા. અને તેથી તેમની એવી દુઃખદ સ્થિતિમાં મૂળ કારણે તે આભડછેટના પ્રચાર તળે દટાએલાં જ રહ્યાં. પરિણામે જે કોઈ પગલાં લેવાયાં તેનાથી હરિજનેની અમુક વ્યક્તિઓને જરૂર થેડે આર્થિક લાભ થયે, પણ સમસ્ત કેમ તે . વધતી જતી મોંઘવારી અને બેકારીમાં વધુ ને વધુ દબાતી ગઈ છે. જે હરિજને આર્થિક રીતે ઉપર આવ્યા તેઓ પિતે જ તેમના ભાંડુઓ પાસે જતા હોય કે તેમના પ્રશ્નો વિચારતા હોય એવું જણાતું નથી. તેઓ માત્ર ચૂંટણીઓ વખતે મત મેળવવા જતા જશે. અલગતા અને અનામતનું ચક આપણે તેમને મકાને બાંધવા લેને આપીએ, ભણવા માટે કેલરશીપ આપીએ, પણ આ લાભ મેળવનારાઓની સંખ્યા માત્ર હજારના આંકડામાં જ સમાઈ જાય છે અને ગુણવત્તાને બદલે જ્ઞાતિવાદને પ્રાધાન્ય આપવાથી જે જે ક્ષેત્રમાં આવું બને છે તે ક્ષેત્રેની કાર્યક્ષમતા નીચે પડે છે પણ ઉપર-લખી સવલતે કાંઈ ૧૨ કરોડ લકોને આપી શકાય નહિ. તેમને તમામને આપણે નેકરી પણ આપી શકતા નથી. જે કાંઈ થેડીઘણી અનામત કરી તેમને માટે રાખીએ છીએ તેટલી સંખ્યાના સવર્ણ બેકાર રહે છે. કરી એ બેકારી ટાળવાને ઈલાજ નથી, બેકારી ટાળવા માટે તે ધ જ આપવું જોઈએ. અનામત નેકરી કે વિધાનસભા અને લોકસભામાં અનામત બેઠકોને નિર્ણય લઈને આપણે આપણા અલગતાના માનસનું પ્રદર્શન જ કર્યું છે. બેકારીને ઉપાય-નેકરી નહિ, પણ ધ. આ એક નક્કર હકીકત છે કે આ ૧૨ કરોડને આપણે કરી કે મજૂરી આપી નથી. તેમને માત્ર બે જ આપી શકાય. અને તે છે તે તેમના વારસાગત ઉદ્યોગે, ચર્મઉદ્યોગ અને હાથશાળ. For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ આ ધષા દ્વારા જ તેમને આર્થિક, સામાજિક ઉત્કર્ષ થઈ શકે અને સવર્ણ સાથેના તેમના આર્થિક અને સામાજિક સંબંધે ફરીથી બંધાય અને સુધરે. ગોવધબંધી: ગરીબી અને બેકારીનું મારણ આજે ચર્મઉદ્યોગ તેની જાહેરજલાલીની ટોચ ઉપર છે. એકલી બાટા કંપની જ વરસ દહાડે ૮૦ કરોડ રૂપિયાને માલ વેચે છે. બીજા પણ નાનાંભેટાં સેંકડે કારખાનાં છે, જે તમામ મબલખ કમાણી કરે છે. આ તમામ કારખાનાંઓ આપણા પશુધનને નાશ કરીને ફૂલેફાલે છે, અને આપણા દેશને આપત્તિમાં ધકેલે છે. જે સંપૂર્ણ ગેવધબંધી કરવામાં આવે અને તેને પ્રમાણિકપણે તેમ જ સખતાઈથી અમલ કરવામાં આવે તે ગામડાંઓમાં કુદરતી તે મરી જતાં ઢેરે હરિજિનેને મફત મળે તેમને આધુનિક ઓજાર ખરીદવા માટે તેને આપવી જોઈએ અને મોટાં કારખાનાંઓની હરીફાઈ સામે રક્ષણ આપવું જોઈએ જેમ જેમ દેશમાં પશુધન વધતું જાય તેમ કુદરતી મોતે મરતાં પશુઓની સંખ્યા પણ વધતી જાય અને વધુ ને વધુ હરિજન કુટુંબે આ ધંધામાં જોડાઈને તેમનું જીવનધોરણ અને સવર્ણો સાથેના સંબંધો સુધારતા જાય. આજે મુઠ્ઠીભર કારખાનાદાના હાથે ચર્મઉદ્યોગમાં અખજે. રૂપિયાની હેરફેર થાય છે તે સમગ્ર હરિજન કેમના હાથે થવા લાગે છે, તેમને આવકનું સાધન મળે. અને ગોવધબંધીને કાયદા પ્રમાણિકપણે અને સખતાઈથી કરવામાં આવે તે ખાતર, બળતણ, બળદે. વગેરેને પુરવઠો સુધરીને તેના ભાવ ઘટે. અનાજના ઉત્પાદન-ખરચમાં ઘટાડો થઈને તેના ભાવ પણ ઘટે. એટલે હરિજનના ખરચનું ધોરણ 'પણ નીચું આવે. જે ખેતીના યાંત્રીકરણને મોહ છોડીએ તે છ લાખ ગામડાંઓમાં હરિ હરિજન કુટુંબ તે કૂવા ઉપરના કેશ બનાવવાના અને તેને સમારવાના કામમાં જ ગોઠવાઈ જાય. For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર કૂવા ઉપરના પંપાએ કૂવાના પાણીની જમીનતળેની સપાટીને વધુ ને વધુ નીચે ધકેલ્યા સિવાય ખેતીને ખાસ કંઈ ફાયદો કર્યો. નથી. માત્ર ખેતીને ઉત્પાદનખર્ચ અને હવાનું પ્રદૂષણ (Pollution) વધાર્યા છે અને દેશના ડીઝલ, વીજળી અને લેખંડને દુર્વ્યય કર્યો છે. પાયાને બદલે ભીંત મજબૂત! ચાર આધારસ્થંભનો વિનાશ આપણા દેશના તમામ મુખ્ય પ્રશ્નોને ઉકેલ સમાજની સુરક્ષા અને સુંદરતાના આધારસ્થભે છે ગેરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા (જમીનની ફળદ્રુપતાની જાળવણી અને જલરક્ષા આ પાયાનાં કામને વિસારે પાડીને આપણે મંદિર વેશ, આભડછેટ, એક કૂવે પાણી ભરવાના અને ભુદાન-આંદોલનમાં કૂદી પડ્યા. આપણે ત્યાં મોટાં શહેરમાં શ્રીમંત ઘરમાં ઘેર ઘેર કૂવા હતા. ગરીબ લત્તાઓમાં શેરીએ કૂવા હતા. ગામડાઓમાં પણ ઠેરઠેર નદીઓ, તળાવ અને વાવકુવાઓ હતા. અને એકબીજા ગામને જોડતા રસ્તા ઉપર પણ પાણીથી છલકાતા વાવકુવા હતા. અંગ્રેજોએ એમની ભારતવિરોધી નીતિથી આપણા સમાજના ઉપર જણાવેલા ચારે આધારસ્થ ને ભાંગી નાખીને પાણીની તંગી ઊભી. કરી. ગાયે કાપી, બળતણ માટે જંગલે કાપવા દીધા, જમીનનું, વાણ થવા દીધું અને તે છેવાણથી નદી, નાળાં, તળો પુરાઈ જઈને સુકાઈ જવા દીધાં. પરિણામે જમીનના તળનું પાણી ઓછું થવા લાગતાં કૂવાઓ પણ સુકાઈ ગયા. પછી એક ચીજની તંગી હોય ત્યારે તેની વહેંચણી માટે ઝઘડા થાય એ સ્વાભાવિક છે. ' પ્રશ્નો ઉકેલ આપણા પ્રશ્નને ઉકેલ હરિજને અને સવર્ણો વચ્ચે એક જ કે રાખવાથી આવતું નથી પણ ઘેર ઘેર અને શેરીએ શેરીએ પાણીથી ભરેલા કૂવા હોય એવી સ્થિતિ ફરીથી સર્જવામાં છે. પણ આપણે તે વિજ્ઞાનને નમે ટયુબવેલના પ્રેજેક્ટો ઊભા કરીને જમીનના તળ નીચેનું પાણી ઘણે સ્થળે ૧૦૦૦ ફૂટથીયે નીચું ધકેલી દીધું છે, For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ - અને હવે સાયન્સના “Water peeks its own level” નિયમ મુજબ દરિયાનું પાણી જમીનની નીચે ખાલી થઈ ગએલા ભાગમાં ધસી રહ્યું છે. જ્યાં જ્યાં જમીન નીચે દરિયાનું પાણી ધસી આવશે તે જમીન થાડા જ સમયમાં રણપ્રદેશમાં ફેરવાઇ જશે. સૌરાષ્ટ્રમાં તે કેટલેક સ્થળે ૫૦ માઈલ સુધી દરિયાનું પાણી જમીનની અંદર આવ્યું છે, અને મીઠા પાણીના કૂવા ખારા થઈ ગયા છે. એક વાર એ પાણી જમીન નીચે ભરાઈ જાય પછી તેને ત્યાંથી ખસેડવાનું અશકય ખનશે. આ આવી રહેલી ભયાનક આકૃતથી ખચવું હોય તે જમીનના ધાવાણુથી પુરાઈને સુકાઈ ગયેલાં તમામ તળાવેા, અરણાંઓ, નદીઓ તેમની મૂળ ઊંડાઈ સુધી પાછાં ખેાદી નાખવાં જોઈએ. સાબરમતી જેવી મહાનદીમાં પણ ત્રીસ ત્રીસ ફૂટ રેતી ભરાઈ ગઈ છે. આ ખાદીને ઊંડી કરેલી નદીઓમાં વરસાદનું પાણી જલદી દરિયામાં વહી ન જાય માટે સ્થળે સ્થળે વચ્ચે બંધા ખાંધી વરસાદના પાણીને એ બધા વચ્ચે સંઘરી લેવું જોઇએ. તે જ આ પાણી ફરીથી જમીનમાં ઊતરીને ખાલી પેાલાશેામાં ભરાશે. સુકાઈ ગયેલા કૂવાઓમાં ફરીથી પાણી આવશે અને તે જ દરિયાના પાણીને જમીન નીચે ધસતા પ્રવાહ અટકશે. સર્વોદય કે ભ્રમેાય? થાડાં વરસ પહેલાં શ્રી વિનાખાજીએ કહ્યુ કે, જે લોકો લગ્ન કરે તે એક કુવા ખાદાવીને દેશને અપણુ કરે તે આ કૂપદાનથી પાણીના પ્રશ્ન ઊકલે.' એ તેમને લખ્યું કે, દેશમાં કૂવા તે લાખા છે, પણ તેમાં પાણી નથી. પાણીના પ્રશ્નના ઉકેલ નવા કૂવા ખેાઢવામાં નથી પણ કુદરત દર વરસે જે પાણી વરસાદ દ્વારા આપણને આપે છે તેને જમીન નીચે સંઘરી લેવામાં છે.” એ જ પ્રમાણે દરેક માણસને જમીન ન આપી શકાય પશુ જામ આપી શકાય. એ પાયાના સિદ્ધાન્ત પણ લક્ષ બહાર રહી ગયા વ્હાય એમ જણાય છે. For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ * સર્વોદય આંદોલનના નેજા નીચે ડુંઘણું જમીનનું વિતરણ જરૂર થયું છે, પણ તેથી ન જમીનની ફળદ્રુપતા સુધરી, ન બેકારી ઘટી, ન ગેરક્ષા કે જળરક્ષા થઈ કે ન તે જંગલે બયાં. ન તે ગ્રામઉદ્યોગ વિકસ્યા કે ન તે હરિજનને પ્રશ્ન ઉકેલા અને દેશ આર્થિક તેમ જ નૈતિક અધઃપતનના ઊંડાણમાં સરકો રહ્યો ખાદી મેંધી કેમ? કાપડની હાથશાળ એક એવો ધંધે છે કે જેમાં હરિજન સહિત બીજા એક કરોડ કુંટુબેને સહેલાઈથી સમાવી શકાય. આ હાથશાળે માટે કરોડો રેટિયા ચાલવા જોઈએ. ગાંધીજીએ સત્યાગ્રહ આંદોલન શરૂ કરવા પહેલાં દેશમાં એક કરોડ રેટિયા ચાલુ થવા જોઈએ એ શરત મૂકી હતી, અને તે સમયે દેશે તે શરત પૂરી કરી હતી. પણ ખાદીક્ષેત્રે આપણે પાયાની ભૂલ એ કરી છે કે રેટિયે પૂરક આવકનું સાધન છતાં એ પૂરી રજીનું સાધન બનાવીને ખાદીને મેંઘી બનાવી છે. અને ખાદીના વેચાણ ઉપર વિવિધ શરતે લાદીને અને મિલ-કાપડના ભાવ કરતાં ખાદીના ભાવ ૧૦ ટકા વધુ રાખવાનો નિયમ રાખીને તેનું બજાર સંકુચિત કરી નાખ્યું છે. ખાદીનું ક્ષુલ્લક વેચાણ * નાના ગામમાં મિલ-કાપડની બેચાર દુકાન હેય, કસ્બામાં ૨૦-૩૦ દુકાન હેય પણ ખાદીભંડાર તે મોટા શહેરમાં જ હોય અને તે પણ કેટલા? મુંબઈ જેવાં ૭૦ લાખની વસતી ધરાવતાં શહેરમાં પણ માત્ર ૧૭ ખાદી ભંડાશે, અને તે તમામનું વેચાણ ૧૭૪-૭૫ની સાલમાં માત્ર બે કરડ ત્રેપન લાખ રૂપિયાનું જ હતું, જે મુલજી જેઠા કાપડ મારકીટની એક જ દુકાનના વેચાણ જેટલું પણ ન થયું. * સુતરના ઉત્પાદનને ઉપાય હાથશાળ ઉદ્યોગ હંમેશ માટે મિલ-સુતર ઉપર ન જ ચલાવાય. તેમ કરવા જતાં કરડે હાથશાળ ૧૦૦-૨૦૦ મિલની દયા ઉપર ચાલે અને આ મિલે સમય પ્રમાણે સુતરની ખેંચ અને નફાખોરી કરી શકે For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ : હાથશાળ ઉદ્યોગ દ્વારા કરડે અર્ધનગ્નનાં અંગ ઢાંકવાં હોય અને કરોડને રેજી આપવી હોય તે તે ઉદ્યોગની જીવાદોરી સમા સુતરનું ઉત્પાદન વિકેન્દ્રિત ધોરણે અને પૂરક આવકના સાધન રૂપે રેટિયા દ્વારા જ થવું જોઈએ; જ્યારે દેશને કાપડ ઉદ્યોગ તેની ટોચ ઉપર હતું અને દુનિયાની બજારે આપણા દેશના કાપડથી ઊભરાતી ત્યારે પણ રેટિયે પૂરક આવકનું જ સાધન હતું. તેની શક્તિ પૂરી આવક આપવાની નથી, પણ કરેડોને પૂરક આવક આપવાની છે. કરોડો લેકેનાં અંગ ઢાંકવાની તેની શક્તિને પડકારી શકાય તેમ નથી. પણ પેટા નિયમ બાંધીને અને પેટા સિદ્ધાન્ત વડે ખાદીનું કાર્ય ચલાવીને ખાદીના ક્ષેત્રને અતિશય સંકુચિત બનાવી નાખ્યું છે, અને એ રીતે હરિજના તેમ જ લા ગ્રામવાસીઓના હિતને પારાવાર નુકસાન થવા દીધું છે. | દેશની જીવાદોરીના પ્રશ્નો અને તેમાં પતન પીવાના પાણીને દુકાળ, અનાજની મેઘવારી, ખાદ્યતેલની અછત, શુદ્ધ ઘી દૂધનું દેશમાંથી અદશ્ય થવું, ખાદી, ગ્રામ્યઉદ્યોગ, હરિજનેને આર્થિક અને સાંસ્કૃતિક ઉત્કર્ષ વગેરે પાયાના અને દેશની જીવાદોરીના પ્રશ્નો છે. ને તેના ઉકેલ માટે મૂડીવાદી કે સામ્યવાદી પ્રચારસૂત્રોના આધારે મિનવહેવારું પગલાં લઈને દરેક ક્ષેત્રમાં આપણે પછડાટ ખાધી છે તથા મુશ્કેલીઓના ગુણાકાર કર્યા છે. બેકારી અને ગરીબીને નાશ કરવા માટે ઘડાએલી પંચવર્ષીય યોજનાઓ બેકારી અને ગરીબી વધારતી જઈને માનવતાને નાશ કરી આગળ વધી રહી છે. અંતિમ ઇચ્છા આપણે ઈચ્છીએ છીએ કે નવી સરકારે ગાંધીજીનાં અધૂરાં રહેલાં કાર્યો પૂરાં કરવાની રાજઘાટ ઉપર લીધેલી પ્રતિજ્ઞા પાર પડે અને ઉપર ણાવેલાં તમામ કાર્યો સાચા દષ્ટિકોણથી જોઈને તથા આપણા દેશની For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ભૌગોલિક, સામાજિક અને આર્થિક વિવિધતાઓ ધ્યાનમાં લઈને તેના ઉકેલ માટે વહેવારું પ્રયત્ન કરે. પરદેશીઓ આપણી પ્રગતિથી પ્રભાવિત થયા છે એવા ઘમંડ સાથે ચાલુ ચીલા ઉપર આગળ વધવું હોય તે મારે સખેદ જણાવવું પડશે કે માનવતાની કતલ ચાલુ રાખીને એના જ શબ ઉપર પગ દઈને આગળ વધી શકાશે. For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ એ સુધારકો! જે તમે ગાંધીજીના ભક્ત હે તે ગાંધીજીના આટલા શબ્દો (હિંદ-સ્વરાજ) તમારા અંતરે વેતરી નાખે. જ્યાં નીતિ અને ઇન્દ્રિયેને નિગ્રહ નથી એવો કોઈ પણ સુધારે કુધારે છે. આવા કહેવાતા સુધારાઓથી હિન્દુસ્તાન પાયમાલ થઈ જશે. સંભવ છે કે આ ગાંધીવાદની ને હવે ગાંધીની પણ જરૂર નહિ હોય. એ યુવાને! વાતવાતમાં માથું ઊંચકીને તમે તમારાં બાબાપુજીને, શિક્ષકને, શેઠને કે સાહેબને તડાફડીની ભાષામાં સંભળાવી દો છે કે, “અમે તમારું કહ્યું કરવાના નથી. અમારા મનને જે ઠીક પડશે તે અમે કરશું. અમે અંતરના અવાજને અનુસરશું” વગેરે - આવાં બેલગામ વિધાને સામે મારે તમને એ વાત કરવી છે કે તમે જે કોઈની ગુલામી કરવા માંગતા નથી તે તમે તમારા મનના કહ્યા પ્રમાણે ચાલવાની વાત કરીને મનની ગુલામી તે સ્વીકારી જ ને? આ તે તમે ગુલામની ય ગુલામી સ્વીકારી! મને તમારું ગુલામ; તેના તમે ગુલામ રે! આના કરતાં તે માતાપિતાન, શિક્ષકની, કે ધર્મગુરૂની ગુલામી કરવી શું ખોટી ? ગુલામની ગુલામી તે ખૂબ હિણપતભરી બાબત નથી શું? –પં. શ્રી ચન્દ્રશેખરવિજ્યજી l For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ [૧૬]. ભારતમાં માંસાહાર-પ્રચારની ભેદી હીલચાલ 9 કેઈ એ વાત ભૂલશે મા કે કતલખાનાં એ અંગ્રેજોએ આપણને આપેલો ખતરનાક વારસે છે! Bદ સરકાર શું ઇચ્છે છે? ભારતમાં એક પણ પશુ જીવતું ન રહે તે? વિશ્વબેંકની ૩૦ કરોડની સહાય રાષ્ટ્રની અઢી અબજની સંપત્તિને નાશ કરશે. 9 બરનાલાજી! ભારતની પ્રજાને હવે વધુ મૂખ ન બનાવો. # આવી રહી છેમાંસાહારના પગલે પગલે મદ્યપાનની છૂટ. SR ઇંડા એ ડુક્કરના માંસની પાયલોટ કાર તે નથી ને? આ કેવી ભાગીદારી? વિશ્વબેંક પાસેથી રૂપિયા ૩૦ કરોડની સહાયતાના આંચળા હેઠળ કરજ કરીને, ખેડૂતને કમાણી કરી આપવાની બહાના નીચે, કેન્દ્ર સરકાર અને તામિલનાડુની સરકારની ભાગીદારીમાં ઘેટાં ઊછેરી, તેમને કાપી, તેમનું માંસ નિકાસ કરવાની એક પેજના તૈયાર થઈ. બીજા રાજ્યમાં પણ જો તેઓ કબૂલ હોય તે વિશ્વબેંકના કરજ સાથેની જનામાં ભાગીદાર થવાની કેન્દ્ર સરકારની તૈયારી છે. માંસ માટેનું ઘેટાંનું સંવર્ધન આ યોજનામાં સરકાર ખેડૂતને ઘેટાં આપશે. તેમને માટે ચારે ઉગાડવા જમીન ફાજલ પાડી આપશે. ખેડૂતે આ ઘેટાંઓને ખાસ. For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ બિરાક ખવડાવીને તેમનું વજન ૨૬ કિલે સુધી વધારે, એટલે સરકાર તેમની પાસેથી એ ઘેટાં ખરીદી લઈને, કાપીને તેના માંસની નિકાસ કરશે. આપણું ઘેટાંનું વજન ૨૦ કિલે હોય છે. પરદેશી ઘેટાં ૨૬ કિલો વજનનાં હેય છે, પણ તેમના માંસમાં ચરબીનું પ્રમાણ વિશેષ હેય છે, એટલે તેઓ આપણાં ઘેટાંનું માંસ પસંદ કરે છે. પણ આપણાં ઘેટાં ૨૬ કિલેનાં થશે, ત્યારે તેમના માંસમાં પણ ચરબીનું પ્રમાણ વધુ હશે. એટલે કદાચ તેની કિંમત ઓછી ઊપજશે. કરડે ઘેટાં કપાશે: પણ આ કાંઈ ૧૦-૨૦ ઘેટાંની તલને સવાલ નથી. કોડે ઘેટાં કાપવાને સવાલ છે. એટલે કેન્દ્ર સરકારે મુંબઈમાં દેવનારનું કતલખાનું છે, એ ધરણનાં અદ્યતન કતલખાનાં શરૂ કરવાને નિર્ણય કર્યો છે. તામિલનાડુમાં ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચો એ કતલખાનું બંધાશે, જેમાં બે કરોડ કેન્દ્ર સરકાર આપશે અને એક કરોડ તામિલનાડુની સરકાર આપશે (આખરે તેં આ બધાં નાણુ પ્રજા ઉપર નિતનવા કરી ઝીંકીને જ વસૂલ થાય છે.) મદ્રાસથી વિરોધ. | મદ્રાસમાં “ભગવાન મહાવીર અહિંસા-પ્રચારક સંધ” નામની એક સંસ્થા છે. તેના પ્રમોટર્સ છે ત્યાંના રાજ્યપાલશ્રી પ્રભુદાસ પટવારી, જસ્ટિસ એન કૃષ્ણસ્વામી રેડીઆર (રીટાયર્ડ) અને મદ્રાસ હાઈકેના, જસ્ટિસ પી. આર. ગોકુલકૃષ્ણન. . પ્રમુખ છે; શ્રી મેહનમલ ચેરડીઆ અને માનદ્મંત્રી છે. શ્રી. એસ. ચંપાલાલ ગેલેચા. આ સંસ્થાએ સૂચિત કતલખાનાઓ માટે વિરોધ દર્શાવીને એ. જના પડતી મૂકવાની વિનંતી કરતે એક પત્ર કેન્દ્રના ખેતીવાડી ખાતાના પ્રધાનશ્રીને તા. ૨૦-૮-૧૯૭૭ના દિવસે લખે. પ્રધાનશ્રીએ ( પાંચ મહિના પછી તા. ૧૫-૨-૧૯૭૮ના પત્રથી જણાવ્યું કે અદ્યતન કતલખાનાં સ્થાપવાને ઉદ્દેશ પશુઓની કતલ વધારવાનું નથી, પણ. For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ લાકાને ભેળસેળ વિનાનું ચાખ્ખું અથવા જંતુરહિત માંસ પૂરું પાડવાના છે, તેમ જ કસાઈ કે જે સમાજના નબળા વર્ગ છે તેમને રાજી આપવાના છે. પશુઓની કતલ અગણિત વધશે દેવનારમાં દર વરસે ગાય, ભેંસ, બળદ મળીને એક લાખથી -વધુ જાનવરો અને ૧૦ લાખથી વધુ ઘેટાં-અકરાં મળી ૧૧, લાખ જાનવરે કપાય છે. ભારતમાં દરેક મોટાં શહેરમાં આવાં કતલખાનાં શરૂ કરવામાં આવે તે દર કતલખાના દીઠ ૧૧ લાખ વધુ પશુઓ કપાય એ ગણતરી પ્રધાનશ્રી, તેમના સચિવા અને સલાહકારોના ખ્યાલ મહાર રહી ગઈ હાય એમ લાગે છે. સમાજના સહુથી નબળા વર્ગ કયા ? કસાઈઓને સમાજમાં નબળા વર્ગ ગણવામાં કાં તા પ્રધાનશ્રી થાપ ખાઈ ગયા છે, અથવા તેમના સલાહકારીએ તેમને ખાટી સલાહ આપી છે. સમાજમાં સહુથી નબળા વર્ગ હરિજનના છે, અને એમની નખળાઈનું, ગરીમીનું, ક ંગાલિયતનું કારણ પશુઓની નિર્દય કતલમાંથી જ ઉદ્ભવ્યું છે. હિરજના અને બીજા કારીગરીને ઉત્પાદક-કાર્યોથી રાજી આપી સમૃદ્ધ કરવાને બદલે હિહંસાત્મક કાર્યો દ્વારા ખ'ડનાત્મક વૃત્તિ વડે થાડા માણસાને રોજી આપીને કરોડો માણસાના હાથમાંથી ઉત્પાદક ધાંધા અને મોંમાંથી ફાટી આંચકી લેવી એ માત્ર પશુઓની જ કતલ -નથી; પરંતુ માનવતાની, સંસ્કૃતિની અને હિદુધમ નાં મૂળ તત્ત્વની 'પણુ કતલ છે. આવી હિંસાત્મક જીવનસૃષ્ટિ ઉપર વિનાશ વેરતી યાજનાએ રાષ્ટ્ર માટે કેટલી વિદ્યાતક છે, એના લાકોને ચિતાર આપવાને આ . નમ્ર પ્રયત્ન છે. નીચેના લખાણમાં કતલખાનાં દ્વારા જે નુકસાન થવાનું જણાવ્યું છે તે દરેક કતલખાના મારફત થશે અને દર વરસે એ નુકસાનને ગુણાકાર થયા કરશે. For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આપણે કયાં જઈ રહ્યા છીએ? બ્રિટિશ સમય પહેલાં આપણે રૂ, સુતર, દરેક જાતનું સુતરાઉ કાપડ, રેશમ, દરેક જાતનું રેશમી કાપડ, ઊન, બકરાંના ઊનની મુલાયમ. વગેરે ચીજો, ગૃહઉદ્યોગની ખાંડ, ગળી વગેરે ચીજે નિકાસ કરીને દેશને કારીગરોને તેમના ઘર આંગણે રોજી-રોટી આપીને રાષ્ટ્રની સમૃદ્ધિ વધારતા. (Economic History of India by R. C. Dutt - Vol. 1, Pages 203/204) અંગ્રેજોએ આપેલી હિંસાત્મક અર્થનીતિને વારસો જાળવી રાખીને હવે પશુઓનાં અંગ-ઉપાંગેની નિકાસ દ્વારા કમાણી કરવાની આસુરી વૃત્તિ કેળવતા જઈએ છીએ અને દેશને બેકારી, ગરીબી, બિમારી, ગુનેગારીના ખાડામાં ધકેલી પરદેશી કરજના બેજા નીચે કચડાતા જઈએ છીએ. દેશમાં જ્યારે મૈત્રી-સેવા અને અહિંસાનું વાતાવરણ જમાવવાની જરૂર છે, ત્યારે જ આપવાના અંચળા નીચે સ્થાપાતાં કતલખાનાં, લેકમાનસમાં હિંસા એ રાબેતા મુજબનું કાર્ય છે અને જીવન જીવવા માટે તેમ જ રેજી, મેળવવાની સ્વીકાર્ય પદ્ધતિ છે એ માન્યતા - જન્માવશે. . આર્થિક નીતિમાં આર્થિક ડહાપણનો અભાવ * દેશમાં જમીન ખેડવા માટે તેમ જ વાહનવ્યવહાર માટે બળદની; દૂધ, ઘી અને બળતણની ગરીબ માટે ગરમ કાપડ તેમ જ રહેઠાણોની ઉગ્ર અછત છે. | દૂધ પાઉડર, શુદ્ધ ઘીનું સ્થાન લેવા બટર ઓઈલ, કેરોસીન, શિન વગેરે ચીજોની આયાત કરવા પાછળ અબજો રૂપિયા ખરચવા પડે છે. ' ખેતી નીચેની કુલ જમીનના માત્ર ૧૮ ટકા સિંચાઈની જમીનમાં જ વપરાઈ શકે એવા ફર્ટિલાઈઝરની આયાત અથવા તેમના ઉત્પન્ન માટે કારખાનાઓ પાછળ અબજો રૂપિયાની મૂડી બિનજરૂરી રીતે સલવાઈ પડી છે. For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ આવી કંગાલ સ્થિતિની ઉપેક્ષા કરીને દેવનારના કતલખાનાનાં ધરણે દરેક મોટા શહેરમાં નવાં કતલખાનાં શરૂ કરવાં, અને તેમ કરીને ઉપર જણાવેલ તમામ ચીજોની અછતને વધુ ઉગ્ર બનાવવી અને આયાત વધારવી તેની પાછળ કઈ જ આર્થિક કે વૈજ્ઞાનિક ડહાપણ નથી. પશુનાશથી ઘટતું જતું અનાજનું ઉત્પાદન * સૌરાષ્ટ્રમાં જમીનની ક્ષમતા એક એકરે ૨,૦૦૦ પાઉન્ડ બાજરો 2449161 3. (Hand book Agriculture, Published by I.C.A.R.) છતાં બળદની ખેંચને કારણે યોગ્ય ખેડાણ ન થવાથી અને પશુઓની ઉગ્ર અછતને લીધે પૂરતું ખાતર ન મળવાને કારણે એકરે ૭૦૦ થી ૮૦૦ પાઉન્ડ બાજારે ઊતરે છે અને દેશનું બાજરાનું એકરદીઠ સરેરાશ ઉત્પાન માત્ર ૧૮૨ કિલે જ છે. (India, 1974). જુવાર, ડાંગર વગેરે બીજા ખરીફ પાકની પણ આવી જ હાલત છે. જેની સીધી વિપરીત અસર પશુઓના ચારા ઉપર, તેમની શ્રમ કરવાની તેમ જ દૂધ આપવાની શક્તિ ઉપર અને અંતે દૂધ તેમ જ શુદ્ધ ઘીના પુરવઠા ઉપર પડે છે. - અધાપાનો વધતો ભય બીજા દેશમાં જ્યારે લેકેને રોજ માથાદીઠ એકથી દોઢ લિટર દૂધ મળે છે, ત્યારે આપણા દેશમાં સરેરાશ દેઢ ગ્રામ દૂધ પણ નથી મળતું. પરિણામે અપષણના રેગે, આંખેની બિમારી અને અંધાપાને - ભય વધતું જ જાય છે. પૂરતા પ્રમાણમાં દૂધ મળે તે જે અનેક રોગોને અટકાવી શકાય, તે રોગની સારવાર માટે દર વરસે કરોડો રૂપિયાની દવાઓ વાપરવી પડે છે, અને એ દવાઓના ઉત્પાદન પાછળ અબજો રૂપિયાની મૂડી રોકવી પડી છે. પશુઓની સંખ્યા ઘટતી જતી હોવાને કારણે દેશમાં બેકારી, ગરીબી અને ગુનાખોરી, અમર્યાદિત રીતે વધતાં જાય છે. ગુનાખોરી, ડામવા સરકારને વધુ ને વધુ ખરચ કરે પડે છે અને એ ખરચના નાણાં મેળવવા વધુ ને વધુ કરવેરા નાખવા પડે છે. For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ કતલખાનાંથી ૨૦૦ને રાજી, વીસ હજાર એકાર દેવનાર કક્ષાના એક આધુનિક તલખાના પાછળ ત્રણથી પાંચ કરોડ રૂપિયાની મૂડીનુ' રાકાણ થાય છે. જેમાં માત્ર ૨૦૦ કસાઈઓને રાજી મળે છે, પણ હારા પશુપાલકો બેકાર બને છે અને રાષ્ટ્રને અબજો રૂપિયાની જીવનજરૂરિયાતની ચીજોનુ નુકસાન થાય છે. ત્રણ કરોડની મૂડીના કતલખાનાને બદલે રહેઠાણા ખાંધીએ તા, દર એક કતલખાનાદીઠ દસ હજાર એઘર કુટુંમેને રહેઠાણુ આપી શકીએ. પશુનાશ એટલે ગામડાંની મૂડીના નાશ કોઈ પણ દેશમાં પશુધન એ રાષ્ટ્રની સપત્તિ છે. આપણા દેશની કુલ રાષ્ટ્રીય આવકની ૫૦ ટકાથી વધુ આવક આપણાં પશુએ દ્વારા મળે છે. ( India 1966, Page 148) આવા અમૂલ્ય પશુધનને નાશ કરવા ત્રણથી પાંચ કરોડ રૂપિયાના ખરચે બાંધેલાં આધુનિક કતલખાનામાં દર વરસે નીચે મુજખની રાષ્ટ્રીય મૂડીના અને એ મૂડી દ્વારા થતી રાષ્ટ્રીય આવકના નાશ થાય છે. રાષ્ટ્રની સૌંપત્તિ : કિંમત રૂ. ૫,૦૦,૦૦૦ કિંમત રૂ. ૧૦,૦૦,૦૦૦ કુલ રૂ. ૧૫,૦૦,૦૦૦ આ અગિયાર લાખ પશુઓની કતલથી દર વરસે નવા ૨૦ હજાર ભરવાડ અને. બીજા પશુપાલક એકાર બને છે અને બીજા ધંધા ન મળવાથી ગેરકાયદે દારૂ, દાણચારી અને બીજી સમાજવિધી પ્રવૃત્તિમાં જોડાઈ જાય છે. આધુનિક કતલખાનાંમાં નાશ પામતી દર વરસે એક લાખથી વધુ મેટાં પશુઓ : દસ લાખથી વધુ ઘેટાં-બકરાં : જે આવાં કતલખાનાં બંધ કરીએ તે દર એક કતલખાનાદીઠ ૨૨ વરસે નવાં ૨૦ હજાર કુટુ એને રાજગારી આપીને રાષ્ટ્રના ઉત્પાદન, શ્રાવક અને બચતમાં ધરખમ વધારો કરી શકીએ. કતલખ ધીથી થતા ફાયદા ગાય, ભેંસ અને બળદની જે કતલ કરવામાં ન આવે અને For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ તેમના જીવન સામે ખીજા અવરોધે મૂકવામાં ન આવે, તે તે સરેરાશ પદ્મર વરસ જીવે છે .ઘેટાં અને બકરાંને જો કાપી નાખવામાં ન આવે તે સરેરાશ આઠથી દશ વર્ષ જીવે છે, છતાં માની લઈએ કે આ કતલ થનારાં પશુએની કતલ કરવામાં ન આવે તે સરેરાશ વધુ પાંચ વરસ તા જરૂર જીવે, અને પાંચ વરસમાં આપણને નીચે મુજબ ઉત્પાદન અને આવક મળે : દરેક નાનું પ્રાણી દર વરસે ? ટન છાણુંમૂતર રૂપી ખાતર આપે છે. કતલ કરવામાં ન આવે તે આ દસ લાખ પ્રાણીએ વરસમાં ૨૫ લાખ ટન આપે, જેની કિમત.................રૂા. ૧૭,૫૦,૦૦,૦૦૦ મેટાં પ્રાણી દર વરસે ચાર ટન ખાતર આપે. એક લાખ મેટાં પ્રાણી પાંચ વરસમાં ૨૦ લાખ ટન ખાતર આપે, જેની કિંમત.............રૂ|. ૧૪,૦૦,૦૦,૦૦૦ આશરે ૩૦ હજાર લેસાનું પાંચ વરસતુ દૂધ સાડી બત્રીસ કરોડ લિટર, જેની કિંમત........રૂ. ૪૫,૦૦,૦૦,૦૦૦ ૧૦ લાખ ઘેટાં-બકરાંનું ઊન માથાદીઠ વસે એ કિલા લેખે પાંચ વરસમાં ૧ કરોડ કિલા, જેની કિંમત.................રૂા. ૬,૦૦,૦૦,૦૦૦ તલ થનારાં ઘેટાં-બકરામાં ૫૦ ટકા માદા (females) હાય તેના માથાદીઠ રાજના સરે રાશ અઢી લિટર દૂધ લેખે પાંચ વરસમાં ૬૧,૫૦,૦૦,૦૦૦ લિટર કિંમત............... ૪૫ લાખ ટન ખાતર વડે ૧૦ લાખ એકર જમીન ઉપર એક લાખ ટન વધુ અનાજ 3 પેદા કરી શકાય. પાંચ વરસમાં પાંચ લાખ ટન અનાજની કિંમત................................રૂા. ૫૦,૦૦,૦૦,૦૦૦ ..રૂા. ૬૨,૫૦,૦૦,૦૦૦ ....... For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ ૧૦ લાખ એકર જમીન ઉપર પાંચ વરસમાં પાંચ લાખ ટન અનાજ સાથે ૧૧૭ કરોડ ૫૦ લાખ કિલે પશુઓને ચારે થાય તેની કિંમત.... રૂ. ૪૩,૭૫,૦૦,૦૦૦૦ કુલ ૨,૩૮,૭૫,૦૦,૦૦૦ | દર એક કતલખાના દીઠ દર પાંચ વરસે ર૩૮ કરોડ ૭૫ લાખ રૂપિયાની કિંમતની જીવન જરૂરિયાતની ચીજો અને ૭૫ કરોડ રૂપિયાની કિંમતનાં પશુઓ રૂપી રાષ્ટ્રીય મૂડી નાશ પામે. દર વરસે નવાં હજાર કુટુંબેને બેકાર બનાવીને સમાજવિરોધી પ્રવૃત્તિઓમાં જોડાવાની ફરજ પડે. - આ નુક્સાનમાં ૧ કરોડ કિલે ઊનમાંથી જે લાખે ગરમ ધાબળા અને ગરમ કાપડ બને તે ગુમાવીએ તેની નુકસાની અને તે ઊનના કાંતનારા તેમ જ વણનારાની મજૂરી જાય તેની ગણતરી પણ ઉમેરવી જોઈએ. કતલથી ઊનમાં પરાવલંબન - કતલખાનાં એ પશ્ચિમી સંસ્કૃતિને, હિંસા અને શેષણ ઉપર રચાએલી અર્થવ્યવસ્થાને અને અંગ્રેજોને આપણને મળેલે વરસે છે. આજે આપણે વરસે ૧૪ કરોડ રૂપિયાની કિંમતનું ઊન આયાત કરીએ છીએ. (India 1974, Page 273), પણ અંગ્રેજી હકુમત પહેલાં આપણે ઊનમાં સ્વાવલંબી હતા. - અંગ્રેજે અહીં જે જે પ્રદેશ જીતતા ગયા ત્યાં કાયદેસરનાં કતલખાનાં શરૂ કરતા ગયા અને પિતાના દેશનું કાપડ અહીં ઘુસાડતા ગયા. આપણા પશુઓને નાશ કર્યા વિના તેમના દેશનું ગરમ કાપડ અહીં ઘુસાડવાનું અને ગરમ કાપડનું બજાર હાથ કરવાનું શક્ય જ For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ગરમ કાપડની ઈંગ્લેન્ડમાંથી આ દેશમાં શરૂ ' તૈયાર ગરમ કપડાં આંકડા નીચે મુજમ છે શાલ વરસ ઈ. સ. ૧૮૨૪ રૂ. ૧,૮૧૦ ઈ. સ. ૧૮૨૫ રૂ. ૯,૨૦૦ ઈ. સ. ૧૮૨૬ રૂ. ૧૧,૫૯૦ ઈ. સ. ૧૮૨૭ રૂ. ૭,૫૪૦ ઈ. સ. ૧૮૨૮ રૂ. ૧૧,૧૫૦ ૨. .૬,૦૧૦ ૨. ૪,૮૧૦ ૨. ૫,૮૧૦ ૨. ૩,૧૫૦ (Source: Economic History of India By Vol. 1, Page 206. ) ઈ. સ. ૧૮૨૯ રૂ. ૪,૦૯૦ ઈ. સ. ૧૮૩૦ રૂ. ૪,૭૬૦ ઈ. સ. ૧૮૫૯ ૨૮ લાખ 99 'ગ્રેજો જેમ જેમ દેશના વધુ ને વધુ ભાગ ઉપર કમો જમાવતા ગયા, તેમ તેમ વધુ ને વધુ કતલખાનાં શરૂ થતાં ગયાં અને ઘેટાં નાશ પામતાં ગયાં તેમ ઊનની ખે ́ચ પડવાથી ઇંગ્લેન્ડનુ ઊન અને ઊનનુ કાપડ દેશમાં આવતું ગયુ. અને આપણા પશુપાલકો અને ઊન કાંતનારા તેમ જ ગરમ કાપડ વણનારા બેકાર બનતા ગયા. 99 "" 29 19 ૧૮૬૦ – ૬૧ લાખ G ૧૮૬૯ ૭૬ લાખ ૧૯૭૬ ૮૬ લાખ ૧૮૮૦ ૯૨ લાખ ૧૮૮૪ - ૧૨૧ લાખ ૧૮૮૯ – ૧૫૬ લાખ ૧૮૯૪ ૧૮૯ લાખ ૧૮૯૯ ૧૭૫ લાખ 99 ,, 99 99 (Source: Economic History of India by R. C, Dutt, Vol II, Pages.249, 307) ,, "" 99 w - - -- - ' આ રહ્યા એ આયાતના થાડા આંકડા રૂપિયાની કિંમતનું ગરમ કાપડ ,, 99 "" 99 99 99 For Personal & Private Use Only "" ,, 99 થએલી આયાતના '' 99 ગરમ કાઢ 39 ૨: ૬,૧૪૦ ૯, ૧૫૦ "" ૨. ૧૩,૧૦૦ ૨. ૮,૪૪૦ ૨. ૪,૫૭૦ R. C. Dutt 99 39 29 99 "9 19 ,, 39 "" 99 '' 66 222 Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ એ વારસે ચાલુ રાખે સ્વરાજ્ય મળ્યા પછી આપણે એ સ્થિતિ ઉલટાવી શક્યા હોત, પણ ભારત સરકારે અંગ્રેજોને એ શોષણને અને હિંસાને વારસો જાળવી રાખીને પશુઓની કતલ અને ઊનની આયાત વરસે વરસ વધારે કરવાનું ચાલુ રાખ્યું. પરિણામે ૧૯૭૧-૭રમાં આપણે ૧૪ કરોડ રૂપિયાનું ઊન આયાત કર્યું. (India 1974, Page 237). ઘેટાં-બકરાં જ વનવિસ્તાર વધારી શકે જંગલ તેમ જ ખેતી નીચેની જમીનના દરેક ભાગને ખાતર રૂપી પિષણની જરૂર છે. જંગલની જમીનને પણ એ ખાતર દ્વારા પિષણ ન મળે તે તે નબળી-રસકસ વગરની બને છે. પરિણામે જંગલની પેિદાશે અને એ પેદાશેની ગુણવત્તા ઓછી થતી જાય છે, જેની સીધી વિપરિત અસર આર્થિક ક્ષેત્રે અને લોકોના સ્વાસ્ય ઉપર પડે છે. જંગલમાં ખાતર પાથરવું એ આપણા માટે અશક્ય છે. એ તે ત્યાં ચરવા ફરતી ઘેટાં અને બકરાં જ કરી શકે અને જંગલની ફળકુપતા જાળવી શકે. * એટલું જ નહિ, તેઓ જંગલમાં જે ફળ-ફૂલ અને પાન ખાય છે તેમાંથી ફળનાં બીજ તેમના પેટમાંથી તેમની લીડી દ્વારા પાછાં બહાર આવી જંગલમાં પથરાય છે અને તેમાંથી નવાં વૃક્ષો ઊગી નીકળે છે. મનુષ્યથી વનવિસ્તારનું કાર્ય થઈ શકે નહિ, એ માત્ર પશુઓ જ કરી શકે. મનુષ્ય તે વૃક્ષે જ વાવી શકે; વન કદાપિ નહિ. - ઉપરની તમામ બાબતે વિચાર કરીએ તે કતલખાનાં શરૂ કરીને માંસની નિકાસ દ્વારા હુંડિયામણ મેળવવાની વૈજના નૈતિક વારિક કે આર્થિક કસોટી પર ક્ષણ વાર પણ ટકી શકે તેમ નથી. આ દલીલ વાહિયાત છે આ લોકોને ચેમ્બે માંસ પૂરું પાડવાની દલીલ એ માત્ર આત્મવાના છે. તેને પાણી સહિત દરેકેદરેક ચીજ ભેળસેળવાળી લેવી છે છે, ત્યારે રેખું માંસ પૂરું પાડવા કતલખાના વધારીને દરેક For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ તલખાનાંદીઠ દર પાંચ વરસે ૨૩૮ કરોડ રૂપિયાનું નુકસાન, જરૂરિયાતની ચીની અછત, પરિણામે ભાવવધારો, ફુગાવો, બેકારી, ગુનાબેરી, ગરીબી વધાર્યો જવી એનાથી મોટું અનૈતિક અને રાષ્ટ્રદ્રોહનું કાય બીજું હેઈ શકે નહિ.. - મોરારજીભાઈ આને જવાબ આપશે કે? સંપૂર્ણ વધબંધીને કાયદો કરવાની માગણના જવાબમાં શ્રી મોરારજી દેસાઈએ કહ્યું કે, “એ કાયદો કરવાનું મુશ્કેલ છે. લેકે જે માંસાહાર કરે તે હું શું કરી શકું?” આશ્ચર્યની વાત છે કે સંપૂર્ણ દારૂબંધીને કાયદો કરવાની માગણી કરનારા લેકેને શ્રી મોરારજીભાઈ ઉપર મુજબને જવાબ નથી આપતા કે, “દેશમાં માંસાહાર કરનારા લેકે કરતાં દારૂ પીનારા. લેકોની સંખ્યા વધારે છે, જ્યારે બહુમતી લેકે દારૂ પીવા ઈચછે તે હું શું કરી શકું?” " ભગવાન મહાવીર અહિંસા-પ્રચારક સંધની દેશમાં અદ્યતન કતલખાનાં ન વધારવાની વિનંતિના જવાબમાં કેન્દ્રના અન્નપ્રધાન શ્રી બરનાલાએ કહ્યું કે “આધુનિક તલખાનાં વિસ્તારવાને અમારે - ઉદેશ લેલેને ચેમ્બે માંસ અને સમાજના નબળા વર્ગમાં ગણાતા કસાઈઓને રોજગારી પૂરી પાડવાને છે.” - આની સામે મારે સવાલ છે કે, આ જ સિદ્ધાંતના આધારે આજની અથવા ભવિષ્યની કોઈ સરકાર લેકેને ભેળસેળ વિનાને શુદ્ધ દારૂ પૂરા પાડવાનાં કારખાનાં નહી ખેલે તેની શી ખાતરી? લેકને આજ ઘી, તેલ, મરી-મસાલા, તે ઠીક પણ, મીઠું (નિમક) અને પાછું પણ શુદ્ધ નથી મળતાં તેની સરકારને કેમ. ચિન્તા નથી ! ' અફસ! માત્ર ચેખું માંસ પૂરું પાડવાની ચિન્તા છે, તેથી જ્યારે લખે કુટુંબે બેઘર બની ગંદી ઝૂંપડપટ્ટીઓમાં પશુથીયા બદતર હાલતમાં જીવે છે, ત્યારે તેમના માટે રહેઠાણે બાંધવાને બદલે કરડે રૂપિયા કતલખાનાં બાંધવા માટે વેડફી નાખે છે. For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ - ૧૯ છાપાઓમાં પ્રસિદ્ધ થયેલા હેવાલ મુજબ અમેરિકામાં પ્રેસ કેન્ફરન્સમાં પુછાયેલા એક જવાબમાં શ્રી દેસાઈએ દારૂબંધી કરવાના પિતાના અડગ નિશ્ચયના કારણમાં જણાવ્યું કે, “જે લેકે માંસાહાર ન કરે અને દારૂ પીએ તે તેમની તબિયતને નુકસાન થાય અને ભારતમાં માત્ર ૨૦ ટકા લેકો જ માંસાહાર કરે છે. એટલે માંસાહાર ન કરતા લેકે માંદા ન પડે તે માટે હું દારૂબંધી કરવા માગું છું.. માંસાહાર ન કરનારા લેકેની તબિયતને નુકસાન ન થાય, માટે દારૂબંધી કરવી હોય તે સવાલ એ છે કે શું, માંસાહારી લોકોને દારૂ પીવાની છૂટ અપાશે ખરી? તે માંસાહાર ન કરનારા લેકે, પિષણ વિના રેગથી પીડાય છે. ત્રણ કરોડ બાળકો પિષણ વિના આંધળા થઈ જવાના ભયમાં છે. તેમને પિષણ માટે ચેખું તે શું ભેળસેળવાળું દૂધ પણ મળતું નથી. દેશની આ ભાવી પ્રજાને દૂધ મળે તેવી કોઈ જન વિચારવાનું સરકારને યેગ્ય નથી લાગતું? કે પછી બાળકેને દૂધને બદલે ઈડાં ખાવાની ટેવ પાડી માંસાહારી બનાવીને પછી હવે માંસાહારી લેકે દારૂથી માંદા નહિ પડે, એ બહાના નીચે દારૂબંધી કરવાના નિર્ણયમાંથી પીછેહઠ કરવાની આ શું ઇંડાં અને માંસાહાર-પ્રચારની યેજના છે? - ભારતનાં ૨૦ ટકા લેકે માંસાહારી છે. તેમને ચેમ્બે માંસ મળે તે માટે સરકાર કરોડ રૂપિયાના ખરચે આધુનિક કતલખાનાં શરૂ કરવા માગે છે અને એ કરોડો રૂપિયાનાં તલખાનાં માટે મૂડી કોઈએ તે માટે સે ટકા લેકે (૮૦ ટકા માંસ ન ખાનારા) ઉપર કરભારણ ઝીકીને મેંઘવારીમાં અને ગરીબીમાં વધારે કરવામાં તેને કાંઈ અગ્ય નથી લાગતું ? ભારતમાં સે એ સે ટકા લેકે પ્રદૂષણથી પીડાય છે. અને સમસ્ત પ્રજા શુદ્ધ ઘી અને દૂધ ન મળવાથી અપષણનાં દરદ સામે અરક્ષિત બની ગઈ છે, છતાં પ્રદૂષણ વધે તેવી યોજનાઓ અમલમાં મૂકતા જવામાં અને જે કાંઈ અલ્પ પ્રમાણમાં દૂધ કોઈ જ ભાગ્યશાળી For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ગ્રામ્યજનને મળી શકે છે તે દૂધને પુરવઠે પણ ગોવધની અને ગાયની નિકાસ કરવાની નીતિ દ્વારા કાપી નાખવામાં તેમને જરા પણ ખચકાટ નથી થતું ! એમ નથી લાગતું, કે સરકાર દુષ્પાહારને ખતમ કરી સમસ્ત પ્રજાને માંસાહારી બનાવવા જ માગતી હેય? ભવિષ્યની પ્રજા એમ માનતી થઈ જાય કે ઈડાં અને માંસ, એ જ યોગ્ય અને આવશ્યક ખોરાક છે, તે આશ્ચર્ય પામવાનું નથી. ભારતમાં ભૂતકાળમાં જ્યાં જુઓ ત્યાં ય અને પૂજા-સમાર નજરે પડતા. હવે ગામેગામ કતલખાનાં અને માંસ, મચ્છી કે ઇંડાની દુકાનેની હારમાળા જોવામાં આવે એમ નથી લાગતું? ભારતીય પ્રજાની અસ્મિતા, ગૌરવ અને જીવન જીવવાની રીત : પસંદ કરવાના તેના અધિકારને ખતમ કરવાની સરકાર દ્વારા પથરાઈ રહેલી સુર સામે પ્રજા ક્યારે જાગ્રત થશે? હવે તે ઘણું થઈ ગયું છે તે પણ જે પ્રયત્ન થાય તે છેવટે મત દૂર તે ઠેલાય જ. 8 ભારત માત્ર ખેતીપ્રધાન જ દેશ હતું? 8 કેર ઠેર લાખ લોકો ઉદ્યોગમાં રોકાયેલા હતા? ફાઓના પ્રતિનિધિ વર્નબર્ગની ગર્ભિત ધમકી # હુંડિયામણની આસુરી લાલસાથી સંસ્કૃત પ્રજાનું નીકળતું નિકંદન - ઉદ્યોગની અવળચંડી આધુનિક વ્યાખ્યા ઉદ્યોગની આધુનિક વ્યાખ્યા પ્રમાણે જે એક લાખ માણસે ગામડાંઓમાં પથરાઈ જઈને પિતાપિતાનાં ઝૂંપડાઓમાં કાપડ ઉત્પન્ન કરે એ ઉધોગ નથી, એ ધંધે છે. હજારે બળદાણુઓ દ્વારા લેકે પોતપોતાનાં ગામમાં તેલ પીલે એ પણ ઉદ્યોગ નથી. For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ લાખો લુહારે પિતપતાનાં ગામોમાં ઘરની પટશાળમાં લેખંડને - પ્રજાવ૫રાશને – માલ બનાવે એ પણ ઉદ્યોગ નથી. લાખે માલધારીઓ પિપિતાનાં ઝૂંપડાઓમાં લાખ મણ શુદ્ધ ઘી ઉત્પન્ન કરે એ પણ ઉદ્યોગ નથી. . લાખ માનવીઓ શ્રમ કરીને કે પશુશક્તિની સહાયથી મનુષ્યની જીવનજરૂરિયાતની ચીજે જ્યાં તેને વપરાશ હોય તે સ્થળે જ પેદા કરે છે. ઉદ્યોગ બધા ઉદ્યોગ નથી, પણ ધંધા છે. એ ધંધાઓને ઈન્ડસ્ટ્રી” ન કહેવાય પણ “એક્યુપેશન” કહેવાય. એટલે એની મહત્તા ઘટી જાય છે. હવે એ જ માલ વપરાશના સ્થળેથી સેંકડો માઈલ દૂર કોઈ વ્યક્તિ કે સંસ્થા આધુનિક યંત્ર દ્વારા પેદા કરે ત્યારે તે ઉદ્યોગ બની જાય છે. તે “ઈન્ડસ્ટ્રી” બને છે એટલે તે આધુનિક સુધારાની સાબિતી છે. “ઓક્યુપેશન”માંથી “ઈન્ડસ્ટ્રી” બન્યા પછી તે સરકારની ગમે તેટલી સહાયને પાત્ર બની જાય છે. લેકેનું શેષણ કરવાને તે અધિકારી બની જાય છે. લાખ માનવીઓને પિતાના પૈસા અને મંત્રના જોરે બેકાર બનાવ્યા એ હકીક્ત ઉપર પડદે પાડીને, ડાક હજારને મજૂરી આપ્યાનું ગૌરવ અનુભવે છે અને પિતાને સહાય તેમ જ જોઈતી સગવડે નહિ મળે, તે આ હજારે મજૂરે બેકાર બની જશે એવી સરકારને ધમકી આપીને પિતાનું ધાર્યું પણ કરાવી શકે છે. કરે માનવીએ ઉદ્યોગોમાં રોકાયેલા હતા ભારતમાં છેક પુરાણકાળથી તે મેગલાઈના અંત સુધી ભારતના લાખે ગામડાંઓમાં કરોડો માનવીઓ જીવનજરૂરિયાતની ચીજો, માનવશક્તિ અને પશુશક્તિ દ્વારા પુષ્કળ પ્રમાણમાં પેદા કરતા અને વિશ્વનાં બજારોમાં ઠાલવતા. એ જમાને સાઈકલ, મોટર, પ્લાસ્ટિક કે ટ્રાન્ઝીસ્ટરને ન હતે. જમાને બળદગાડાને હોય કે જેટયુગને, પરંતુ જીવવા માટે તે For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ઉપર મનુષ્યને બન્ને યુગમાં સમાન વસ્તુઓની જરૂર છે અને તે અનાજ, કપડાં, રહેઠાણે, પિષણ માટે દૂધ, ઘી વગેરે છે. તે ઉપરાંત અનેક પ્રકારનાં સુખ-સગવડનાં સાધને. ' - ભારત આ તમામ આવશ્યક ચીજો બનાવીને વિશ્વનાં બજારમાં ઠાલવતું. - કેટકેટલી ચીજો અહી બનતી? - તેમાં મુખ્ય અનાજ અને ખેતપેદાશની ચીજોસુતર, સુતરાઉ, ગરમ રેશમી કાપડ (આ કાપડ ઇગ્લેંડનાં બજારમાં ત્યાંનાં કાપડ કરતાં ૫૦ થી ૬૦ ટકા ઓ છે ભાવે વેચાતુ) શેતરંજી, ગાલીચા, નેતરની બનાવટની, પણ નિકાસ થતી. બંગાલમાં બનતી ખાંડ ત્રણ કરોડ બંગાળી, ત્રણ કરોડ બ્રિટનવાસીઓ અને ચાર કરોડ બીજા યુરોપવાસીઓ–કુલ ૧૦ કરેડ માનવીઓની જરૂરિયાતને પૂરતી. ગંગાના ખીણ પ્રદેશની ખાંડ મધ્ય એશિયાના દેશોમાં નિકાસ થતી. આ તમામ ખાંડ ગૃહઉદ્યોગ દ્વારા બનતી. તે દેશમાં લેકોનું ઉત્પાદન અને તેની વિવિધ જરૂરિયાતની ચીને પણ થતી. કચ્છમાં બખ્તરે અને હથિયારે બનતાં. સૌરાષ્ટ્રમાં ઘડે. સવાર લશ્કરની તમામ જરૂરિયાતને સામાન છેક આરબ દેશે સુધી નિકાસ થતું. ' - એરીસા, મદ્રાસ વગેરે સ્થળે પણ લેતું નીકળતું તાંબું પણ બેદી કાઢવામાં આવતું અને તાંબા-પિત્તળનાં વાસણને બહેળો વપરાશ અને વેપાર હતે. - જમીનમાંથી કેલસે પણ બેદી કાઢવામાં આવતું. ટીમ્બરનું ઉત્પાદન બહુ મોટા પ્રમાણમાં થતું. અફીણ, તમાકુ, ચા અને કેફીનાં વાવેતર મોટા પ્રમાણમાં હતાં. વહાણે બાંધવાનું કામકાજ બહુ મોટા પાયા પર થતું. ભારતનાં પિતાનાં લાખ વહાણે સાત સમુદ્રમાં ફરી વળતાં. યુરોપ અને આરબ For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૩ દેશો માટે પણ આપણે ત્યાં વહાણે બંધાતાં. કચ્છ, માંડવી, પોરબંદર, મહુવા, વેરાવળ એ બધાં વહાણ બાંધવાનાં પ્રખ્યાત મથકે હતાં. નેસનનું પ્રખ્યાત વિકટરી વહાણ માંડવીમાં બંધાયું હતું. દેશના એક છેડેથી બીજા છેડા સુધી જમીન ઉપરને તમામ વાહનવહેવાર ઘેડા અને બળદગાડાં મારફત થતે એટલે કરડે ગાડાં અને તેને લગતે તમામ સામાન, ઘર બાંધવાને અને ઘરવપરાશની, લેહાની, લાકડાની, માટીની કે બીજી ધાતુઓની તમામ ચીજે દેશમાં જ બનતી.. શુદ્ધ ઘીનું ઉત્પાદન મેટા પાયા પર થતું હતું. તેને વપરાશ -ઘણા મોટા પાયા પર થતે, ઉપરાંત તેની બહારના દેશમાં નિકાસ થતી. - દીવા માટે લાખો ટન તેલ પિદા કરતા તે ઉપરાંત તેલીબિયાંની નિકાસ પણ કરતા - ચામડાંની તમામ ચીજો અને ચામડું કેળવવાનું કામ આખી હરિજન કેમ કરતી અને તે તેને બહુ નફાકારક ધંધે હતે. ઘરવપરાશની, વાહન-વહેવારની, લકરની અને વેપાર-ધંધાના ઉપચાગનાં ચામડાંની તમામ પ્રકારની અને તમામ ચીજવસ્તુઓ હરિજને બનાવતા અને સ્થાનિક તેમજ વિદેશની માંગ પૂરી પાડતા. - અંગ્રેજોએ નવી પેઢીને ભણાવેલાં ઊઠાં આ અંગે જે અહીં સત્તા જમાવતા ગયા અને આ તમામ ચીજવસ્તુએનું ઉત્પાદન સત્તાના જોરે બંધ કરીને તેને સ્થાને પિતાના દેશને માલ અહીં ઘુસાડતા ગયા; પણ આપણા દેશમાં જે વિપુલ ઉત્પાદન હતું તે અંગ્રેજોએ ભાંગી નાખીને પિતાને માલ અહીં ઘુસાડયો છે.” એ વાતની જાણકારી કેઈ દિવસ આ પ્રજાને બળવાને માગે રે, એવી શકયતા સમૂળી ન રહે, માટે નવી પેઢીને અંગ્રેજી કેળવણું આપવામાં આવી. તેમાં તેમને એવું શીખવવામાં આવ્યું કે, “ભારત માત્ર ખેતીપ્રધાન દેશ હતે. [વરતુતઃ ભારત પ્રથમ સંસ્કૃતિપ્રધાન દેશ હતે પછી ખેતીપ્રધાન.] યુરોપથી ત્યાંના લેકે અહીં આવ્યા. અને ઉદ્યોગ શું છે તે તેને શીખવ્યું.” For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પછી તે પેઢી દર પેઢી માત્ર ભારતમાં જ નહિ, દેશવિદેશમાં એ એક મજબૂત માન્યતા બંધાઈ ગઈ કે ભારત માત્ર ખેતીપ્રધાન દેશ હતે. હકીકતમાં એ ખેતીપ્રધાન દેશ હોવા ઉપરાંત વિશ્વને સૌથી મોટો ઉદ્યોગપ્રધાન દેશ પણ હતું. અને એ ઉઘોગ મૂડી અને યંત્રના સહગથી નહિ પણ માનવશક્તિ અને પશુશક્તિના સહગ વડે ચાલતે. અમારા ઉદ્યોગે પાછળ શેષણ ન હતું આ જાતના ઉદ્યોગની વિશિષ્ટતા એ હતી કે એની પાછળ શેષણની ભાવના ન હતી, શેષણને અવકાશ પણ ન રહે અને અમુક ધંધા કે ઉદ્યોગે અમુક વર્ગના લેકે માટે જ અનામત રખાતા. આજે લેક પાસેથી ધંધા આંચકી લઈને અમુક વર્ગના લેકે . માટે અનામત નેકરી રાખવાની નીતિ શરૂ થઈ છે, તે અવહેવારુ, વેરઝેર વધારનારી અને દુષ્પરિણામે લાવનારી છે. આનાથી કેના. એક આખા વિશાળ વર્ગને કાયમી ધધ આપી શકાય, નેકરી કે જમીન ન આપી શકાય. - આધુનિક ઉદ્યોગે જ બેકારીના જન્મદાતા શષક અર્થવ્યવસ્થાને ચાલુ ઢાંચામાં ગમે તેવા હલકા કૃત્યને પણ જે છેડે ઉદ્યોગ નામ લગાડે એટલે એ પવિત્ર, પ્રતિષ્ઠિત અને સરકારી સહાય તેમ જ સગવડને પાત્ર બની જાય છે. નાના ધંધાનું પણ તેવું જ છે. દરજી પ્રમાણિકપણે મહેનત કરીને રેજી મેળવે, તે પણ તેની સહાય કે સગવડ માટે સરકાર ચિંતા નથી અનુભવતી પણ દરજી છેડા નેકરે રાખીને સીવણ ઉદ્યોગનું. નામ આપે, એટલે એ પ્રતિષ્ઠિત ગણાય છે. * ઘાંચી બળદઘાણી ચલાવે તે એ આદરપાત્ર નથી. સરકારી નીતિ તેને અગવડમાં મૂકવામાં ખચકાટ નથી અનુભવતી; પણ કઈ શ્રીમંત માણસ મિલ ચલાવે એટલે એ ઉદ્યોગપતિ બની ગયે. પછી તેની સગવડ ખાતર પ્રધાને ઉજાગર કરે છે અને તેની નારાજી પ્રધાને ઉજાગરા કરાવે છે. For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ શોષક અર્થવ્યવસ્થામાં ઉદ્યોગ નામ ગંગાજળ કરતાં પણ વધુ પવિત્ર અને વિદ્વાન કરતાં પણ વધુ પ્રતિષ્ઠિત છે. માછલી મારવાને ધધે હલકે અને તિરસ્કારગ્ય ગણાતે. સાત સમુદ્ર ખેડનારા નાવિકેની જ્ઞાતિમાં પણ મચ્છીમારને ધંધે કરનારની પ્રતિષ્ઠા ઓછી રહેતી. પણ માછીમારના ધંધાને મત્સ્ય ઉદ્યોગનું નામ આપ્યું એટલે તે પવિત્ર, પ્રતિષ્ઠિત અને સરકાર માટે આદરપાત્ર બની ગયે. મરેલી. માછલીને અડકીને નહાઈ નાખનારે બ્રાહ્મણ પણ હવે મત્સ્યઉદ્યોગને સંચાલક થઈ જવામાં ગૌરવ અનુભવવા લાગે ! કાપડ અને અનાજના વેપારમાં મોટી ઉથલપાથલ કરનારા વેણુવેને પણ મત્સ્ય ઉદ્યોગમાં કરડેની થાપણ રોકવાના ઉમંગ જાગી ઊઠયા. નહેરુએ કચડેલા માલધારીએ. શુદ્ધ ઘીનું ઉત્પાદન કરનારા લાખો માલધારીઓ અને વનસ્પતિઉધોગનાં હિતો સામસામે ટકરાતાં ત્યારે જેમ કૃષ્ણ ભગવાન પાંડની વહારે દેડતા તેમ શ્રી નહેર કોંગ્રેસ મહાસમિતિના ઠરાવને ઠેકર મારીને (૫ણ ઉદ્યોગની વહારે ધાયા અને શુદ્ધ ઘી પેદા કરનાર ધંધાદારીઓને અનેક કપટી ચાલ દ્વારા કચડી નાખ્યા. - હરિજનોને સરકારી મદદ ન મળી - હરિજને કુદરતી મોતે મરેલાં ઢોરનું ચામડું કેળવીને પિતાનું ગુજરાન ચલાવતા. ગેવધની નીતિથી તેમને બંધ પડી ભાંગ્યું. તેમને સહાય કરવા માટે રોવધ બંધ કરવાનું સરકારને વાજબી ન લાગ્યું, કારણ કે એ ધંધે હતે, ઉદ્યોગ ન હતે. આમાંથી હરિજનેની જે દુર્દશા થઈ તે માટે તેમને ઘડીક અનામત નેકરીના ટુકડા આપીને સરકારે સંતેષ અનુભવ્યું. પણ જેવી ટ્રેનિંગ ફેકટરીઓના હિતની વાત આવી કે તરત જ ટ્રેનિંગ ઈન્ડસ્ટ્રીને મદદ કરવા સરકારી ચક્રો ગતિમાન બની ગયાં. ટ્રેનિંગ- ઉધોગ બન્યું એટલે મોટા શ્રીમતે અને ઉચ્ચવર્ણના હિંદુએ પણ. કૂદી પડ્યા. For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ કતલખાનું પણ ઉદ્યોગ ? પશુઓના કતલખાના સામે અને કસાઈઓના નામ સામે હિંદુ-સમાજને ઘણા હતી. સરકારની સર્વ પ્રકારની સહાય છતાં મેટા -ભાગના હિંદુએ કતલખાનાં ચાલુ રાખવામાં રસ ધરાવતા નથી. પણ . A. ૦.ના એક પ્રતિનિધિ મિ. વનબર્ગ હમણાં અહીં આવ્યા અને કતલખાનાની ફઈબા બનીને તેને માંસ-ઉદ્યોગનું નામ આપી એ દુષ્ટ -ધંધાને અને કસાઈઓને પણ પવિત્ર બનાવી દીધા! સરકારને કતલઆના સાથે પ્રેમ-સગાઈ તે છે જ, હવે એ વધુ ગાઢ બનશે. - પંચવર્ષીય યોજનામાં માંસનું ઉત્પાદન કેટલું વધશે? કતલખાના માંસ-ઉદ્યોગ બને તે પહેલાં પણ સરકારે માંસ ઉત્પાદનની પંચવર્ષીય યેજના ઘડેલી છે જ. જે ગીતા પ્રેસ ગોરખપુરથી પ્રસિદ્ધ થતા કલ્યાણ હિંદી માસિકમાં પ્રગટ થઈ હતી, અને તે શ્રી જયદયાલજી દાલમીયાએ ભારત સરકારે નિમેલી ગેરક્ષા સમિતિ સમક્ષ પેશ કરેલા મેમરેન્ડમ નં. ૪, પાન ૧૭ ઉપર પ્રસિદ્ધ થયેલી છેઃ માસ-ઉત્પાદનની ભારત સરકારની પંચવર્ષીય યોજના વરસ ગોમાંસનું ઉત્પાદન બીજા પશુઓના માંસનું કુલ (મણમાં) માંસનું ઉત્પાદન ઉત્પાદન (મણમાં). ૧૯૬૨-૬૬ ૧,૧૮,૭૫,૦૦૦ ૨,૧૫,૩૭,૫૦૦ ૩,૩૪,૧૨,૫૦૦ ૧૯૬૭-૭૧ ૩,૯૩,૭૫,૦૦૦ ૨,૫૬,૭૫,૦૦૦ ૬,૫૦,૫૦,૦૦૦ ૧૯૭૨-૭૬ ૬,૦૫,૬ર,૦૦૦ ૩,૨૪,૬૨,૫૦૦ ૧૦,ર૦,રપ,૦૦૦ -૧૯૭૯-૮૧ ૭,૧૨,૫૦,૦૦૦ ૪,૪૨,૭૫,૦૦૦ ૧,૫૫, ૨૬,૦૦૦ સરકારને ગોવધમાં કેટલે બધે રસ છે? વીસ વરસમાં ગોમાંસનું ઉત્પાદન છ ગણું કરવાથી અને બીજા પશુઓનું માંસ-ઉત્પાદન બમણું કરવાની આ પેજના એ વાત સ્પષ્ટ કરે છે કે સરકારને ગવધ કરવામાં ભારે ઊંડે રસ છે. વાલ્મીકિના પાપમાં ભાગીદાર થવાને તેનાં પત્ની, પુત્રે કે માતા પિતા તેયાર ન For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ - ૧૫૭ હતાં, પણ સરકારના આ મહાપાપનું ફળ તે પ્રજાએ ચેકસ ભેગવવું. પડશે, કારણ કે સરકાર પ્રજાના મતથી સત્તાના સિંહાસને બેઠી હેય છે. હિંદુ ધર્મના મત મુજબ પાપ કરવું, કરાવવું અને અનુમેદવું એ ત્રણે કાર્યો સરખાં સજાને પાત્ર થઈ શકે છે, એટલે પ્રજાના મત મારફત અનુમોદન મેળવીને પાપ કરતી સરકાર પ્રજાને પણ પાપની ભક્તા બનાવે છે. પરદેશમાં પશુઓની સ્થિતિ. | F.A. ૭. સંસ્થાના અંદાજ મુજબ ૧૯૮૦માં યુરોપ-અમેરિકાના ઉધોગપ્રધાન દેશને ૨૩,૪૪,૦૦૦ ટન માંસની અને પૂર્વ યુરોપના દેશને ૬,૫૧,૦૦૦ ટન મળી કુલ ર૯ ૫,૦૦૦ ટન માંસની ખોટ રહેશે. આ. બેટ તેઓ અવિકસિત દેશે, ખાસ કરીને ભારતમાંથી માંસ મેળવીને. પૂરી કરવા માગે છે. - યુરોપના દેશને માંસની તંગી પડવાનું કારણ એ છે કે તેઓ અકરાંતિયાની પેઠે માંસ ખાય છે, જેથી તેમની પશુવસ્તીમાં ગણનાપાત્ર ઘટાડો થયે છે. દેશનું નામ દર સે માણસેએ | દર સે મનુષ્યની - પશુસંખ્યા માં વસ્તીએ પશુ વસ્તીને થએલ. આ સદીની ૧૯૬૦ પછી ઘટાડો શરૂઆતમાં ૭૨ કેનેડા ૮૦ ૫૯. યુ.એસ.એ ૭૯ ૫૫ આજેટીના ૩૨૩ ૨૩૩ એસ્ટ્રેલિયા ૨૫૯ ૧૮૦ ૭૯ | જે આ ઘટાડે ચાલુ જ રહે તે તેમને માંસની તંગી તે વધે જ, પણ દૂધ અને માખણની પણ ખેંચ પડે. પરિણામે તેમને ત્યાં - ઉભા : * ૭૪ : For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ભાવ વધે અને દૂધના પાઉડર, માખણ વગેરેના નિકાસ વેપારને પણ જબરે ફટકે પડે. કટિલાઈઝરથી દાઝેલા પરદેશીઓ ઉપરાંત તેઓ હવે ફર્ટિલાઈઝરથી દાઝેલા છે. ફર્ટિલાઈઝરે તેમને અનાજ-ઉત્પાદન કરતાં અનાજને ઉત્પાદનખર્ચ ખૂબ વધારી દીધું છે અને જમીનને ખરાબ કરી નાખી છે. હવે તેઓ ફર્ટિલાઈઝર છોડીને - છાણિયું ખાતર વાપરતા થયા છે, જેથી વધુ સંખ્યામાં પશુઓની તેમને જરૂર છે. પરદેશીઓને અહીં પશુઓની કતલ વધારવામાં રસ છે આજથી દશ-બાર વરસ પહેલાં વિશ્વબેંકના મેનેજરે એક પત્રકાર પરિષદમાં કહેલું કે, “ભારત જે ઈછે તે રોજની બે લાખ ગાયે કાપી શકાય એવી અઘતન કતલખાનાની મશીનરી વેચવા માટે તેઓ તૈયાર છે. આપણું પશુઓ સદંતર નાશ પામે તે દુનિયામાં વસતીમાં બીજે નંબરે મોટા ગણાતા દેશના દૂધનું વિશાળ બજાર તેમના હાથમાં સંપૂર્ણ રીતે આવી પડે. શુદ્ધ ઘીને સ્થાને એ લેકે બટર ઓઈલ નામને કોઈ અજાણ્યા પદાર્થ પણ આપણે દેશમાં ઘુસાડી ઘીનું બજાર પણ હાથ કરે અને પશુધન નાશ પામ્યા પછી આપણે ટ્રેક્ટર અને ફર્ટિલાઈઝરને આશ્રય લઈને આપણા અનાજને મેંવું અને હલકું બનાવીએ ત્યારે આપણા અનાજના બજારમાં પણ તેઓ વધુ સસ્તું અનાજ ઘુસાડી તેને કબજો લઈ શકે. આ બધા લાંબા ગાળાના હિતને તેમણે વિચાર કર્યો છે. જ્યારે તાત્કાલિક ફાયદામાં તેમનાં અદ્યતન કતલખાનાંની મશીનરી આપણા ગળામાં ભેરવી દે અને પિતાની માંસની તંગીને હળવી કરે. - કદાચ હવે પરદેશીઓ પોતાનાં પશુઓની કતલ ઘટાડે F. A. . એમ ઇચછે છે કે ત્રીજા વિશ્વના દેશોએ યુરોપી રાને દર વરસે ૩૦ લાખ ટન માંસ પૂરું પાડવું જોઈએ. સંભવ For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ છે કે યુરોપી રાજ્ય પિતાનાં પશુઓની કતલ ક્રમશઃ ઘટાડતા જઈને વિકસિત રાજ્ય પાસેથી વધુ માંસની માગણી પણ કરે. અત્યારે આ વિકસિત રાજ્ય વરસે દહાડે આશરે બે કરોડ ટન માંસ પેદા કરે છે. યુરોપી રાજે અવિકસિત રાજ્ય પાસેથી માત્ર ગોમાંસ અને ડુક્કરનું માંસ મેળવવાની ઈચ્છા રાખે છે કે તમામ પશુએનું માંસ મેળવવા ઈચ્છે છે? એ વિષે મિ. વનબર્ગે કશી ખવટ કરી હોય એમ લાગતું નથી. પણ એ લોકોની માંસ અને ડુક્કરના માંસની પસંદગી એ માંસની જ વધારે અપેક્ષા રાખશે. - કદાચ એ વિષયને ધ્યાનમાં રાખીને જ રોમાંસનું ઉત્પાદન છે. ગણું વધારવાની પંચવર્ષીય યોજના ઘડવામાં આવી હશે અને એ જ કારણે ગુજરાતમાં ડુક્કરની વસ્તી વધારવા માટે શહેરશહેર અને ગામેગામની શેરીઓને ડુક્કરથી ઊભરાવી દેવામાં આવી છે. વળી કઈ કઈ રાજ્યમાં કે. સાયીઓ રચીને ડુક્કરનાં કતલખાનાં પણ શરૂ કરી દેવાયાં છે. ગરમ કાપડનું બજાર પણ કબજે લેવાશે? સંભવ છે કે શ્રીમંત રા તમામ જાતનું માંસ મેળવવાના પ્રયત્ન કરશે. ખાસ કરીને માંસ અને ઘેટાંઓનું માંસ. કારણ કે તેમને ત્યાં ઘેટાંઓની સંખ્યા વિપુલ છે અને તેઓ ગરમ કાપડની નિકાસ કરે છે. ભારત દર વર્ષે ૧૪ કરોડ રૂપિયાનું ગરમ કાપડ આયાત કરે છે. જે આપણે તમામ ઘેટાંઓની કતલ થઈ જાય તે દૂધની જેમ ગરમ કાપડનું બજાર પણ એ પરદેશીઓ કબજે કરી શકે અને તેમની પિતાની પ્રજાને વધુ સસ્તું ગરમ કાપડ આપી શકે. - એટલું ચોકકસ છે કે અવિકસિત રાજ્ય પાસેથી ૩૦ લાખ ટન માંસ મેળવીને તેઓ માત્ર ભારતનું નહિ પણ અગ્નિએશિયાના તમામ દેશનાં દુધ, અનાજ અને ગરમ કાપડનાં બજાર હાથ કરીને તેમને પિતાનાં આર્થિક સંસ્થાને બનાવી દેશે. For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ વર્નબર્ગની ધમકી શ્રી વનબર્ગના કહેવા મુજબ વિકસિત રાજ્યમાં પેદા થતા ૨૦ કરોડ ટન માંસમાંથી માત્ર ૧૦ ટકા એટલે કે બે કરોડ ટન માસ મોડને કતલખાનામાં તૈયાર થાય છે અને તેણે ગર્ભિત ધમકી આપી છે, કે જે તેમણે માંસની નિકાસ કરવી હોય તે તેમણે અદ્યતન યંત્રોથી સજજે ક્તલખાનાં ઊભાં કરવાં જોઈએ. ' - આ ગર્ભિત ધમકી પાછળ બે હેતુઓ હવાને સંભવ છે. (૧) મોહન કતલખાનાંની મશીનરી આપણને ખૂબ ઊંચા ભાવે આપી દેવી અને એની કિંમત આપણે આપી શકીએ નહિ એટલે તે મશીનરી આપણને લેન ઉપર આપવી, જેથી વરસ સુધી આપણે તેમના દેવાદાર રહીને વ્યાજ આપ્યા કરીએ. (૨) તેમની માંસની માંગ વધતી જાય તેમ આપણે તેના ભાવ વધારે ન માંગી શકીએ માટે એક તરફથી દેવાના કારણે આપણને દબાએલા રાખવા અને જે વ્યાજ ન ભરી શકીએ. તે તે વ્યાજ પેટે તેઓ આપણને દૂધ પાઉડર આપે તેને ભાવ વધારે લઈને વ્યાજ વસૂલ કરવું. બરનાલાની હાસ્યાસ્પદ દલીલ મદ્રાસમાં આવું અદ્યતન કતલખાનું ત્રણ કરોડની થાપણ વડે શરૂ કરવાને નિર્ણય લેવાઈ ગયા છે. અને બીજા રાજ્યમાં પણ એવા અદ્યતન કતલખાનાં શરૂ કરવાનું વિચારાયું છે એમ જાણવા મળ્યું છે. ભારત સરકારના અન્નમંત્રી શ્રી બરનાલાએ કહ્યું કે, “અમારે ઈરાદે પશુઓની કતલ વધારવાનું નથી પણ કસાઈઓને રેજી મળે અને લોકોને ભેળસેળ વગરનું માંસ મળે તેવી ઈચ્છાથી આ મોડને કતલખાનાં શરૂ કરાયાં છે.” દેશમાં સરકારની અવળી અર્થનીતિથી એવી પરિસ્થિતિ પર થઈ છે કે દવાથી હવા સુધીની કઈ ચીજ ભેળસેળથી મુક્ત રહી નથી. એ સંજોગોમાં શ્રી બરનાલા સાહેબની આ દલીલ હાસ્યાસ્પદ નથી લાગતી? For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ શ્રી નિજલિંગપ્પા કેસપ્રમુખ હતા ત્યારે મુંબઈમાં વિશ્વ શાકાહારી-પરિષદનું ઉદ્દઘાટન કરીને ત્યાંથી સીધા એરોપ્લેનમાં બેસીને કેરલ ગયા હતા અને ભારતની કદાચ સૌથી મોટી ફિશરી (મસ્ય ઉદ્યોગ)ની ઉદ્દઘાટન-વિધિ કરીને આવ્યા હતા, કારણ કે તે ઉદ્યોગ હતે. તે જ પ્રમાણે હવે ગાંધીમાર્ગે ચાલવાના કેન્દ્રના પિતાના નિશ્ચયની જાહેરાત કર્યા કરનારા પ્રધાને પણ કોઈ ખાદી-પ્રદર્શનનું ઉદ્ઘાટન કરીને લેકેને “ગાંધીચીયે માર્ગે અહિંસક રહીને દેશને આબાદ બનાવવાની સલાહ આપતું ભાષણ કરીને ત્યાંથી સીધા જ કેઈ દેવનાર કક્ષાના અદ્યતન માંસ-ઉદ્યોગની ફેકટરીનું ઉદ્દઘાટન કરવા દોડી જાય તે લેકે નવાઈ નહિ પામે, કારણ કે કતલખાનું હવે માંસ-ઉદ્યોગને ખિતાબ મેળવીને ગંગાજળ જેવું પવિત્ર બની ગયું છે! ફાઓના અધિકારી બેલ્યા, એટલે દેવ બેલ્યા - માંસ-ઉદ્યોગ બન્યા પછી દારૂબંધીને પ્રશ્ન પણ કદાચ ઉકેલાઈ જશે. અત્યારે પ્રધાનમંડળે અને પ્રજા દારૂબંધીના પ્રકને બે ભાગમાં વહેંચાઈ ગયા છે. . A. ૦.ને કોઈ અધિકારી અહીં આવીને કહે કે, દારૂ-ઉદ્યોગ વિકસતા દેશ માટે આવકનું અને અર્થતંત્રને સ્થિર કરવાનું અમેઘ શસ્ત્ર છે,” તે દારૂબંધીના વિવાદને પણ અંત આવી જાય .A.0. જેવી સંસ્થા સલાહ આપે અને દારૂ-ઉદ્યોગ માટે વિશ્વબેંક લેન આપે તે પછી દારૂબંધીને ઝઘડો જ નહિ રહે! . શું સરકાર મટકાને પણ ઉદ્યોગ ગણશે? મટકાના રાજા રતન ખત્રી હજી રાજા કહેવાય છે. ઉદ્યોગપતિ તરીકે હજી એની ગણના નથી થઈ, પણ કેઈ શુભ ચોઘડિયે મટકાને મટકા-ઉદ્યોગ તરીકે જાહેર કરે. એમાં કેટલા હજાર લેકોને રેજી મળે છે અને રોજ કેટલા લાખ રૂપિયાની ઊથલપાથલ થાય છે એ જાહેર કરે અને સરકાર પાસે દરખાસ્ત મૂકે કે, “મટકાને મટકા-ઉદ્યોગ તરીકે સ્વીકૃતિ આપવી જોઈએ, જેથી સરકારને તેમાંથી કરોડની આવક થાય - ભા.-૨ ૧૧ For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ અને એને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ચલાવવાનું લાયસન્સ આપવામાં આવે તે કરડેનું હૂંડિયામણ મળે તે કદાચ મટકા-ઉદ્યોગ, જે હમણાં લેકઆદરને પાત્ર છે તે સરકારથી સન્માનિત થઈ જાય અરે! સંસ્કૃત પ્રજાનું નિકંદન ઉદ્યોગેની આધુનિક વ્યાખ્યા અને હુંડિયામણની આસુરી લાલસાની બેધારી તલવાર વડે સુસંસ્કૃત પ્રજાની સંસ્કૃતિનું નિકંદન નીકળી રહ્યું છે એમ હવે સ્પષ્ટપણે કહેવામાં કશું જોખમ જણાતું નથી. 8 શું નહેરુ ગોહત્યાના હિમાયતી હતા? 98 બંધારણની ૪૮મી કલમ આ રીતે સુધારવી જોઈએ. - નહેરુ! ગેહત્યાના હિમાયતી. સ્વરાજ મળ્યા પછી બંધારણસભામાં સંપૂર્ણ ગોવધબંધી કરવાને કાયદો બંધારણમાં દાખલ કરવા માટે સભ્ય તરફથી દબાણ થવા લાગ્યું. નહેરુ ગેહત્યાના પ્રખર હિમાયતી હતા, પણ તેમની સામે ગોહત્યાબંધી ઈચ્છતા સભ્યોની બહુમતી હતી. એટલે તેમણે બંધારણમાં નીચે મુજબની કલમ ૪૮ દાખલ કરીને ગેહત્યાબંધી ઈચ્છતા લેકને સમજાવી લીધા. Art. 48" The state shall endeavour to organise agricul. ture and animal husbandry on modern and scientific line and shall, in particular, take steps for preserving and improving and breeds, and prohibiting the slaughter of cows and calves and other milch and draught cattle." - આ કલમ આદેશાત્મક છે, પણ તે રાજ્યને માથે નાખીને કેન્દ્રને એટલે કે પિતાની સરકારને નહેરુએ તે જવાબદારીમાંથી અલિપ્ત રાખે. કલમને દ્વિઅથી મુસદ્દો કલમને આ મુસદ્દો દ્વિઅર્થી છે અને મેડન” અને “સાયન્ટીફિક લાઈનના ઓઠા નીચે કતલખાન સિવાય બીજી રીતે પશુઓને ખતમ For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ કરવાના દરવાજા ખુલ્લા કરી આપે છે. પણ એમ લાગે છે કે આ વિષયના ઓછા જ્ઞાનને કારણે અથવા હર્ષોન્માદના વેગમાં લેકેને આ બાબતની ગંભીરતા નજરમાં આવી નહિ. રાને મળેલી આ સત્તા અનુસાર ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહારના રાજમાં સંપૂર્ણ ગોવધબંધીના કાયદા કર્યા. ફાઓની દખલગીરી અને તરત જ યુનેની (UN.O.) ફાએ (F.A.0) સંથાએ ભારત સરકારને પત્ર લખ્યું કે, દુનિયાને પ્રાણિજ પ્રોટીનની (માંસની) જરૂર છે, માટે તમારા રાજ્યને ગોવધબંધીના રસ્તે જતાં અટકાવે છે એક સાર્વજોમ (!) રાજ્યની આંતરિક બાબતમાં અનધિકૃત હસ્તક્ષેપ કરવાને ફાએ સંસ્થાને આ પ્રયાસ વડવાપાત્ર હતું, છતાં નહેરુએ તેને વિરોધ કરવાને બદલે રાજ્યને પત્ર (તા. ૨૦-૧૨-૧૯૫૦ને નં. એફ ૧૩-૧-૪૯ એલ) લખીને જણાવ્યું કે, તેઓ “કલમ ૪૮ને જે અર્થ કરતા હતાં તે બરાબર ન હતું અને આ જાતને કાયદે કરવાથી - શ્રી ઠાકરદાસ ભાગ પાર્લામેન્ટમાં નહેરુના કાર્ય માટે સખત વિરોધ કર્યો ત્યારે સરકારે કહ્યું કે, “એ પત્ર રદબાતલ ગણશે.” પણ રાજાએ ગોવધ બાબતની નહેરુની રૂખ પારખી જવાથી કે રાજ્યમાં આ કાયદો કર્યો નહિ. " મુસ્લિમ દ્વારા કેસ * ત્રણે રેશમાં પસાર થએલા ગોવધબંધીના કાયદાના અમલને - નિષ્ફળ બનાવા માટે પાંચ કસાઈઓ (૧) મુસ્લિમને ગાયની કતલ. કરવાને ધાર્મિક અધિકાર (૨) કસાઈઓને બંધ કરવાના બંધારણની રૂએ અધિકાર અને (૩) મુસિલમ કેમ ગરીબ કેમ હોઈ દૂધ ખરીદી શકે તેમ નથી અને જે સસ્તું માંસ ન મળે તે તેઓ અષણના રંગના ભેગબનશે એવી દલીલે સાથે સુપ્રીમ કેર્ટમાં ગયા. સંભવ છે કે કસાઈઓને આ પગલા પાછળ ફાઓ અથવા બન્નેને હાથ હેય. For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ સુપ્રીમ કોર્ટ દ્વારા ઇન્કાર સુપ્રીમ કે મુસ્લિમોને ગાયને કતલ કરવાને ધાર્મિક અધિકાર સ્વીકારવાની આ મુદ્દા ઉપર ના પાડી કે, “કુરાનમાં એક માણસદીઠ એક બકરી અથવા સાત માણસ વચ્ચે એક ઊંટ અથવા એક ગાયની કુરબાની આપવાનું લખેલ છે માટે ગાયને વિક૯૫ હેવાથી એને ધાર્મિક અધિકાર કહી શકાય નહીં.” માટે તમામ પ્રકારની, તમામ સ્થિતિની ગાયના વધની સંપૂર્ણ બંધી કાયદેસરની કરવી. પણ મુસ્લિમોને પિષણ માટે ગોમાંસ મળે અને તેમને ધંધે બંધ ન પડે એ માટે ચૌદ વર્ષની ઉંમરથી મટા અને કામ કરવાને અશક્ત અથવા નિરુપયેગી તમામ બળદ, સાંઢ, પાડા અને દૂધ ન આપતી ભેસેને કતલ કરવાની છૂટ આપી. વધબંધીને કાયદો સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પછી કોઈ. રાજ્યમાં થયે નહિ અને જ્યાં અંશતઃ બંધીને કાયદે હવે તેને.. અમલ થયે નહિ, અને અંગ્રેજી રાજ્ય કરતાં પણ કેગ્રેસી રાજ્યમાં ગાયની કતલ પાંચ ગણું વધી ગઈ. ' ભારતીય પ્રતિનિધિની પશુધન ખતમ કરવાની માગણી ૧૯૬૮-૬૯માં અખિલ વિશ્વ-ડેરી પરિષદ નિવામાં મળી. ત્યાં એ ઠરાવ રજૂ થયે કે, “યુરોપમાં માખણના ભાવ ઘટી ગયા હોવાથી તેના ભાવ પાછા ઊંચા આવે માટે ૩૫ લાખ દુઝણી ગાયની કતલ કરવી.” ભારતીય પ્રતિનિધિએ એ દરખાસ્તને સખત વિરોધ કર્યો અને કહ્યું કે, “એ ગાયને મારી ન નાખવી પણ માખણને જથ્થ એ છે. કરવા પૂર્વ યુરોપના સામ્યવાદી દેશેને તે સતે ભાવે આપી દેવી.” ત્યાર બાદ યુરેપની ગાયની કતલને વિરોધ કરનારા આ પ્રતિનિધિએ આશ્ચર્યજનક રીતે એવી દરખાસ્ત રજૂ કરી કે, “પણ મારા દેશની વાત જુદી છે. ભારતની ૮૦ ટકા ગાયે બિલકુલ નકામી છે, પણ તેને કાપી નાખવામાં અમારી પ્રજાની ધાર્મિક લાગણી આડી આવે છે. માટે અમારી પ્રજાની લાગણીને આઘાત પહોંચાડયા સિવાય તેમને કેમ ખતમ કરવી તેના ઉપાયે આપણે અહીં શેધી કાઢવા.” For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ ' આ કાવતરાના સંદર્ભમાં એ ઉપાયે શેાધાઈ ગયા છે અને અહી તેના અમલ પણ બધારણની કલમ ૪૮ના આશ્રય નીચે થઈ રહ્યો છે. પરદેશીઓને સ શા માટે? ભારત સરકાર કતલ દ્વારા પશુઓના નાશ એટલા માટે ઇચ્છે છે કે તેમના લેાહી, માંસ, હાડકાં, ચામડાંની નિકાસ દ્વારા હૂડિયામણુ મેળવવું છે, પણ પરદેશીઓને તે કઈ રીતે કપાય તેમાં રસ નથી, પશુ તે ઝડપથી નાશ પામે તેમાં જ રસ છે. જેથી વિશ્વના સહુથી માાં દૂધ, ઘી, અનાજ અને દવાનાં ભારતીય બજારો તેમના કમજામાં આવે અને આપણું શેષણ કરવાનું સુગમ બને, તેમ જ આ જીવનજરૂરિયાતની ચીજો મેળવવા માટે આપણને તેમના એશિગણ બનાવી આપણને તેમની કઠપૂતળીની જેમ નચાવી શકાય. અસાસ ! એ બધાં પગલાં વ્યવસ્થિત રીતે ગાઠવાઈ રહ્યાં છે. વિનામાની માગણી જોખમી છે આ સંજોગામાં બંધારણમાં સુધારો કરીને કતલખાનાં મધ કરાવવાથી કોઈ અર્થ સરે તેમ નથી. વિનાબાજીની બધારણની કલમ ૪૮ હાલમાં જે રીતે છે તે જ પ્રમાણે અમલ કરાવવાની માગણી ભારે જોખમી છે. કતલખાનાં બંધ કરીને પણ આખેઆખી જીવતી ગાયાની જં નિકાસ કરીને તેમ જ વૈજ્ઞાનિક અને આધુનિક રીતના ઓઠા નીચે àકોની કલ્પનામાં પણ ન આવે એવાં પગલાંથી આપશું પશુબળ નાશ થઈ શકે છે. એક વાર સરકાર પ્રજાનાં ઘણાં બલિદાના સ્વીકારીને કલમ ૪૮ના અમલ કરે પછી તેમાં સુધારો થઈ શકશે નહિ, પરિણામે જેમ ત્રીસ વરસ પહેલાં આપણે અંગ્રેજોની લશ્કરી જોહુકમીના ગુલામ હતા તેમ હવે પરદેશી ડેરીએ, ફાર્મસીએ અને અનાજ તેમ જ ખાદ્યતેલાની નિકાસ કરનારી પેઢીઓના આર્થિક કાંસલામાં ફસાઈને તેમની કઠપૂતળીની પેઠે નાચવું પડશે. દૂધ બનશે શ્રીમંતાનુ ઝવેરાત પછી જેમ ઝવેરાત અતિ શ્રીમંત કુટુંબેશમાં જ હોય તેમ પરદેશી For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ આયાતી દૂધ અને બટર ઓઈલ અતિ શ્રીમંત કુટુંબનાં ઘરમાં હશે. બાકીની પ્રજાને એ જોવા પણ નહિ મળે અને એના બીજા ઘેર પ્રત્યાઘાતે સમસ્ત ખેડૂતસમાજ ઉપર પડશે. ૯૦ ટકા ખેડૂત પાસે પાંચ એકરથી ઓછી જમીન છે. બળદને અભાવે ટ્રેકટર તેઓ લઈ શકે નહિ અને નાના ખેતરે કરતાં મોટાં ખેતરે વધુ આર્થિક બને એ બહાનું આગળ કરીને હજાર હજાર એકરનાં સહકારી ફાર્મ બનાવી એ ટ્રેક્ટરે વડે ખેડાશે. આ અને બેકાર બનેલા ખેડૂતને ધધ આપવા માટે ડુક્કર, ઘેટાંબકરાં કદાચ પરદેશથી લેન ઉપર મંગાવીને ખેડૂતને લેન ઉપર આપશે. એમને એ પશુઓના સંવર્ધનની સગવડ કરી અપાશે અને જેમ જેમ તે પુખ્ત ઉમરના થતાં જાય તેમ તેમ તેમની કતલ કરીને . નિકાસ કરાશે. - મિ. વનબર્ગની ગોઝારી સલાહ - આ વિશાળ પાયાની કતલ કરવા માટે આધુનિક ઢબની મશીનરીવાળાં કતલખાનાં દરેક રાજ્યમાં સ્થપાશે જેની વિચારણા કરવા ફાઓના પ્રતિનિધિ મિ. વનબર્ગ હમણું જ ભારત આવી ગયા અને આપણને આધુનિક કતલખાનાં ઊભાં કરવાની સલાહ, અને “૧૯૮૦માં ૩૦ લાખ ટન માંસની જરૂરિયાત પડશે, તેની તૈયારી કરવાની” સૂચના આપી ગયા. . .” ૪૮મી કલમ આ રીતે સુધારે એટલે બંધારણની કલમ ૪૮ના અમલમાં મહાભયંકર પરિણામેથી બચવું હોય તે તે નીચે મુજબ સુધારી પશુધન ઉપર ફરી વળેલાં વિનાશનાં ચક્રોને નિષ્ક્રિય બનાવી દેવા જોઈએ. બંધારણની કલમ ૪૮માં કરે જોઈ સુધારો The State shall endeavour to organise agriculture and animal husbandry on Bharatiya way of breeding and agricul. ture and shall in particular take steps for preserving and For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ improving breeds and prohibiting the slaughter of cows and calves and other milch and draught cattle. The economy of the state and the relegious, cultural and social life of the people of the state having based on cow and its progeny all economic and fiscal policies of the state shall be formed and implemented by the state and the union of India with full consideration of cow and its progeny and dne weight shall be given to the cow and its progeny, as the centre and base of the state's economy and religious culture and social life. ભારતીય પરપરા એટલે શુ? કલમ ૪૮ માં માન” અને ‘સાયન્ટીફિક’ લાઈનને બદલે ખેતી અને પશુઉછેર, “ભારતીય પરપરા” પ્રમાણે જે સુધારા સૂચવ્યા છે, તેનું કારણ એ છે કે સરકારી અને અર્ધ સરકારી અથવા તેા ખાનગી ગેાશાળાઓમાં પણ સરકારી ગ્રાન્ટ મેળવવા માટે રાખવામાં આવેલા આધુનિક પશુશાસ્ત્રીઓએ છેલ્લાં સે! વરસમાં આપણું પશુધન સુધારવાને બદલે તેને અતિશય કંગાલ બનાવીને તેમનું નિકંદન કાઢી નાખ્યું છે, જ્યારે આપણા માલધારીએ, જેમના લાહીમાં છેલ્લા ચાર યુગથી પશુ ઉછેરવાનું જ્ઞાન છે, તેમણે સરકારની આર્થિક અને ઔદ્યોગિક નીતિ વડે ઊભા થએલા પહાડ જેવા અવાયા વચ્ચે પણ આપણા શ્રેષ્ઠ પશુધનને સાચવ્યું છે અને સરકારી, અર્ધસરકારી કે ખાનગી ડેરીઓને અને ગોશાળાઓને શ્રેષ્ઠ ગાયા પૂરી પાડી છે. આ હકીકત સાબિત કરે છે કે પશુઉછેરની આપણી પૂર્વકાળથી ચાલી આવતી ભારતીય પર પરા શ્રેષ્ઠ છે અને પશ્ચિમની આધુનિક અને વૈજ્ઞાનિક રીત આપણા સમસ્ત રાષ્ટ્રનું નિકંદન કાઢનારી છે. For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ધૂમ કમાણી કરાવી આપે છે તેટલા જ માત્રથી અતિબિભત્સ અને અતિ ઘાતકી સિને-ઉદ્યોગ સારે જણ હેય તે જ્યારે વેશ્યાઓને ધંધે ઈન્કમટેકસ ભરવાની પાત્રતા ધરાવવા જેટલે વિકસે તે તે દિવસ બુદ્ધિજીવીઓ માટે ઉત્સવનો દિવસ બની . રહેશે કે! વિકાસના નામને આ તે કે જા! જેના વિકાસની વાતે ચાલે તે વસ્તુ જ જગતમાંથી ગાયબ થઈ જાય! ટૂંકમાં, જેને વિકાસ! તેના પ્રાણુને વિનાશ! પ્રાણ વિનાનું કલેવર વિકસિત થયા કરે! મડદા ઉપર કુલહાર ચાલે! મડદું કુલાવાય! પડદાને રંગના લપેડા કરાય! મૂખ હેય તે જ આમાં વિકાસનાં દર્શન કરે! તીર્થભૂમિઓના વિકાસની યોજના નીચે તેની પવિત્રતા તારકતા-ખતમ કરાઈ! આયુર્વેદના વિકાસના નામે તે વિજ્ઞાન ભ્રષ્ટ થયું ! નારીના વિકાસના નામે નારી શક્તિ (શીલ)ને નાશ થયે! અમારા બહારવટિયા ય બ્રહ્મચારી હતા; નર્તકીઓ શીલવતી હતી ચોરે નીમકહલાલ હતા. મન્ની વફાદાર હતા. હાય! આજે આ દેશની પ્રજાને થયું છે શું? વાસનાઓનાં સુખ મેળવવા જતાં એણે સઘળી પવિત્રતા ખેઈ નાંખી! –પં. શ્રી ચન્દ્રશેખરવિજ્યજી For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ [૧૭] માતા અનશુદ્ધ; તે બાળક સત્ત્વશુદ્ધ માનસઘડતરની શરૂઆત માતાના ગર્ભમાં જ થાય છે. માતાના ગર્ભમાં બાળકનું શરીર બંધાય છે. તે ઉપરાંત તેનું માનસ પણ બંધાય છે. ગર્ભાવસ્થા દરમિયાન માતા ગ્રંથાએ તામસી અને આયુર્વેદે તેમ જ એ મના કરેલા ખોરાકનું સેવન કરે તે બાળકના મનનું બંધારણ પણ તામસી અને અનીતિમય ઘડાય છે. બાળકના શરીરનું બંધારણ નીરોગી અને સુદઢ બને, મન પણ પવિત્ર, સાત્વિક બને માટે ગર્ભાશય સ્વચ્છ અને શુદ્ધ હોવા ઉપરાંત ખાનપાન પણ શુદ્ધ અને સાત્વિક હેવાં જોઈએ. * ગર્ભાશયની શુદ્ધિ માટે હિંદુશાસ્ત્રોએ ઘડેલા રદર્શનના નિયમો પાળવા જરૂરી છે. ગર્ભાશય શુદ્ધ ન હોય તે બાળક શરીરે રેગિષ્ઠ તેમજ વિકૃત માનસવાળું બને છે, વારંવાર ગેને ભેગ બને છે. - શાસ્ત્રોના નિયમ વિરુદ્ધ વર્તનથી થતું નુકસાન અશુદ્ધ ગભ અને અશાસ્ત્રીય આહારથી બાળક ઘણ વખત આંખના, પિટના અને ચામડીના રોગો લઈને જન્મે છે. આંખ નબળી રહે છે, પાચન નબળું રહે છે અથવા રતવા જેવા ભયંકર રોગથી પણ પીડાય છે. - માનસિક રીતે તે અલ્પબુદ્ધિવાળું, ઓછી યાદશક્તિવાળું, ખૂબ ઉગ્ર સ્વભાવનું અથવા તે વિકૃત માનસનું ધર્મ, સંસ્કૃતિ તેમજ સમા-જના નિયમની અવગણના કરનારું, સ્વચ્છેદી અને માતાપિતાની. અવગણના કરીને તેમને ત્રાસ આપનારું બને છે. For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧ee ધર્મશાસ્ત્રોએ ઠરાવેલા રજોદર્શન સમયના આહાર, વિહાર અને ખાનપાનનાં નિયમ મેગ્ય રીતે પાળ્યા હોય તે બાળકના શરીર અને મન ઉપર તેની સુંદર અસર પડે છે. તે જ પ્રમાણે ગર્ભાવસ્થા દરમિયાન પણ ધર્મશાસ્ત્રોએ નક્કી. કરેલા નિયમ પાળવામાં આવે કે તેમની અવગણના કરી સ્વચ્છેદી. જીવન જીવવામાં આવે તેની જન્મનાર બાળકના જીવન ઉપર સારી અથવા માઠી દૂરગામી અસર પડે છે. આયુર્વેદ ઔષધિઓની બાબતમાં લખે છે કે જે ઔષધિ ગંદી જગ્યામાં એટલે કે સંડાસ પાસે ગંદા પાણીની નીક વહી જતી હોય ત્યાં કે એવા બીજા ગધાતા સ્થળોએ ઊગી હોય તે તે દવા તરીકે ઉપગમાં ન લેવી. કારણ કે તેમાં ગુણ કરતાં અવગુણ વધારે હેય. છે. આ જ નિયમ ગર્ભાશયને અને બાળકોને લાગુ પડે છે. શાસોને નિયમપાલનમાં માતા અને બાળક ઉપરાંત સમાજનું હિત પણ સમાયું છે. અસ્વચ્છ ગર્ભાશયમાં આવેલું, માતાના તામસી, અખાદ્ય ખોરાક વડે પિવાયેલું, અશિષ્ટ તેમજ વિકારોત્તેજક વાતાવરણમાં રહેલી માતાનું બાળક શરીર નિબળ, રોગી કે સ્વછંદી અને સંસ્કૃત સમાજમાં બંધબેસતા ન આવે એવા સ્વભાવ અને વર્તનવાળું બને છે. માટે રજોદર્શનના નિયમો પાળ્યા પછી ગર્ભમાં આવેલા બાળકના ભવિષ્યને વિચાર કરીને, સમાજને સુદઢ, ચારિત્ર્યશીલ બાળકની ભેટ આપવા માટે અને ભવિષ્યનાં પિતાનાં સુખ માટે પણ માતાએ ગર્ભાવસ્થા દરમિયાન ખાનપાન, રહેણીકરણીને ધર્મશાસ્ત્રોએ અને આયુર્વેદે ઘડેલા નિયમોને પાળવા જોઈએ. એ રીતે બાળકના જન્મ પછી તેને ગની સારસંભાળના ખર્ચ માનસિક ઉપાધિ તેમજ તે મોટું થયા પછી તેના તરફથી અવહેલના થવાની શક્યતા ટાળવી જોઈએ. બાળક ગર્ભમાં હોય ત્યારે જે અતિશય તીખા પદાર્થો ખાવામાં For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ આવે તે બાળક ચામડીમાં દાહ અનુભવે છે. જન્મે છે ત્યારે તેના શરીર ઉપર ગરમીનાં ચાઠાં હેય છે. ખૂબ ખાટાં પદાર્થો ખાવામાં આવે તે બાળકની નસે ખરાબ બને છે. બહુ ઠંડા પદાર્થો ખાવામાં આવે તે બાળક શરદીથી પીડાતું. હોય છે. જન્મથી જ શરદી લઈને જન્મેલું બાળક વખતેવખત સસણીથી પીડાય છે. પિલિને ભેગ પણ બને છે કે જિંદગીભર દમને રેગી પણ બને છે. બહુ તીખા પદાર્થો ખાવામાં આવ્યા હોય ત્યારે બાળક રતવા, ગૂમડાં વગેરે ચામડીનાં દર્દોવાળું, આંખનાં દર્દોવાળું હરસ, મસા વગેરે પિત્તજન્ય રોગોનું ભંગ બની જાય છે. દવા અને ખેરાક વચ્ચે ભેદ સમજવો. " તે જ પ્રમાણે લસણ, કાંદા ઇંડાં, માંસ, માછલી વગેરે પદાર્થો ખાવામાં આવે ત્યારે તેની વિકૃત અસર મન અને શરીર અને ઉપર થાય છે. લસણને આયુર્વેદે ઉપયોગી ઔષધ તરીકે સ્વીકૃતિ આપી છે એ સાચું છે. પણ એને અર્થ એ નથી કે તેને દૈનિક રાક તરીકે ઉપયોગ કરી મનને તામસી વૃત્તિવાળું બનાવી દેવું. * દવા તરીકે જ લસણને ઉપયોગ કરવામાં આવે ત્યારે તે રેગને દૂર કરવામાં ઉપયોગી બને છે. પરંતુ તેને ઉપગ દૈનિક રાકમાં કરવામાં આવે ત્યારે તે કોઠે પડી જાય છે અને દરદ ઉપર તેની અસર પડવાને બદલે તેની અસર મનુષ્યના મન ઉપર વધુ ને વધુ ખરાબ. પડતી જાય છે. અજ્ઞાનનાં પડળ તેની બુદ્ધિને ઘેરી વળે છે. તે માટે દવા તરીકે પણ તેને ઉપગ ન છૂટલે જ કર જોઈએ. તેના વિકલ્પરૂપે પણ ઘણી ભય ઔષધિઓ છે જેને ઉપગ નિર્ભય તાથી કરી શકાય. શરીરના રોગને દૂર કરવા મનના રેગને આમંત્રણ આપવું એ બિલકુલ હિતાવહ નથી જ. છતાં તેને ઉપયોગ દવા પૂરત જ મર્યાદિત રાખી શકાય. For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ કેટલાંક એવાં દર્દો પણ છે. જેમાં તેને ઉપયોગ અનિવાર્ય છે. એવા પ્રસંગેએ એના ઉપયોગ પછી ચિત્તશુદ્ધિ માટે ધર્મએ ઉપાયો દર્શાવ્યા છે. એ જ રીતે કાંદાના ઉપયોગ માટે પણ લેકમાં એવી માન્યતા છે કે કાંદા તે ગરીબની કસ્તુરી છે. આવી દલીલ કરનારા એ વાત ભૂલી -જાય છે કે શ્રીમતે કસ્તૂરી જ નથી ખાતા, ઔષધ તરીકે કઈ જ વાર તેને ઉપયોગ કરતા હોય છે. કાંદાના વિકલ્પ તરીકે બીજી ઘણું ભક્ષ્ય ઔષધિઓ છે જ. ઘણું જૈન અને વૈષ્ણવ લેકે એવાં છે જે જિંદગીમાં કદી પણ લસણ કે કાંદા દવા તરીકે પણ લેતાં નથી. છતાં તેમનું જીવન કદી આ બે વસ્તુઓ ન લેવાથી જોખમાયું હોય તેમ આપણે જાણતા નથી. પુષ્ટિ સંપ્રદાયમાં કાંદાનો નિષેધ કાંદાના રાકથી મનની આસપાસ એક એવું વિકૃત આવરણ - બંધાય છે. જે મનની પવિત્રતાને નાશ કરી નાખે છે. | પુષ્ટિ સંપ્રદાયમાં જે કાંદા ખાધા હોય તે ૨૧ દિવસ સુધી મંદિરમાં દર્શન કરવા જવાની મનાઈ ફરમાવી છે. ' કારણ કે કાંદા ખાધા પછી મંદિરે દર્શને જવાથી આંખો ભગ-વાનની મૂતિ' ઉપર સ્થિર ન થતાં તે આસપાસનાં દશ્ય તરફ વળે છે અને માનસિક પાપ કરી બેસે છે. એટલે મંદિરમાં જઈને મન પરમાત્મામાં સ્થિર કરવાને બદલે માનસિક પાપ કરી બેસવું તેના કરતાં બહેતર છે કે મંદિરમાં દર્શન કરવા જ ન જવું જેથી પાપમાંથી તે બચી જવાય! પુષ્ટિ સંપ્રદાયમાં કાંદા ખાવાના નિષેધનું બીજું કારણ એ છે કે દૂધ અને કાંદા એ વિરોધી પદાર્થો છે. જ્યારે પુષ્ટિ સંપ્રદાય શરૂ થયું ત્યારે ભારતમાં ઘી-દૂધની છોળે ઊડતી. પિષણ માટે દૂધથી વધુ ફાયદાકારક કઈ પદાર્થ કે કોઈ ઔષધિ નથી. For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ 91 પુષ્ટિ સંપ્રદાયમાં ઘરઘરમાં ઠાકોરજીની પૂજા થતી હોય છે. ઠાકોરજીને રાજ સવારે ઊઠીને અને રાત્રે સૂતી વખતે દૂધના ભાગધરવા જ જોઈએ. ઉપરાંત ભગવાનને પ્રસાદના થાળ ધરાય તેમાં પણ મેટા ભાગની. દૂધની વાનગીઓ તા હોય પર`તુ ખીજા જે ખાદ્ય પદાર્થો હાય તે તૈયાર કરવામાં પણ પાણીને બદલે દૂધના ઉપયાગ કરવાના રિવાજ હતા. એટલે આ તમામ દુગ્ધપદાર્થોની સાથે કાંદા ખાવામાં આવે તે ફાયદાને બદલે નુકસાન થાય, લાહીમાં વિકાર ઉત્પન્ન થાય અને તેમાંથી વિવિધ દરઢા જન્મે. માટે વૈષ્ણવ સ ́પ્રદાયમાં કાંદા ખાવાના શારીરિક અને માનસિક એમ અને પ્રકારની વિકૃતિઓમાંથી બચવા માટે નિષેધ કરવામાં આવેલા છે. એટલે ગર્ભિણી કે ધાવણાં બાળકની માતા લસણુ અથવા કાંદા ખાય તા નુકસાન કરે છે જ, પણ બાળકને પણ શારીરિક અને માન-સિક નુકસાન પહેાંચાડે છે. કાંદા અને દૂધ વિધી ખારાક છે. બન્નેના સંયાગથી બન્નેના ગુણુ ઊડી જાય છે અને વિકૃતિ પેદા થાય છે. હવે જો ધાવણા બાળકની મા કાંદા ખાય તે, તે કાંદાના ગુણુ તેના દૂધમાં જાય છે અને ધાવતા બાળકને તેના વિકારાના ભાગ મનવું પડે છે. લસણુ અને કાંદા આખરે તે ઔષધિઓ છે, ખારાક નથી. જરૂર પડે તે દવા તરીકે ઉપયોગ કરીને પાછળથી ધમશાસ્ત્રોએ બતાવેલું. પ્રાયશ્ચિત્ત કરીને મને ઉપરની કૃષિત અસર દૂર કરી નાખવી જોઈએ. શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયમાં પણ લસણ અને કાંદા એ બન્ને વસ્તુ ખાવાના સખત નિષેધ છે, જેની પાછળ વૈજ્ઞાનિક કારણા છે. આખરે તે શરીર કરતાં મનને જ ઉત્તમ ગણ્યું છે. મન સ્વચ્છ, નિર્મળ ન હાય તા માનવી અધેાગતિ પામે છે. ભારતની મેક્ષલક્ષી સંસ્કૃતિ સાથે આવા ખારાકના મેળ જમતા નથી. For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ . ૧૭૪ ઇંડાં રેગત્પાદક પ્રોટીન-પ્રચારને ભેગ બનીને, અથવા આધુનિક ગણવાના મેહમાં ફસાઈને, અથવા પિષ્ટિક ખોરાક માનીને માતા જ્યારે ઈડ ખાય છે ત્યારે તેનાં રેગઉત્પાદક પરિણામો બાળકને ભેગવવાં પડે છે. " ઇંડાંમાં લેહીમાં કેલેસ્ટરોલ વધારી મૂકવાને ગુણ છે. કોલેસ્ટરોલ વધી જવાથી લેહીનું દબાણ અને હદયરોગ થાય છે. ' માતા જે ખેરાક ખાય તે દ્વારા ગર્ભનું બાળક પિષણ મેળવે છે, જમ્યા પછી તેના દૂધ દ્વારા. આમ જન્મતાં પહેલાં અને જન્મ પછી ઇંડાંના ખોરાકનું ઝેર બાળકના લેહીમાં પ્રવેશે છે. હૃદયરોગ ઉપરાંત કિડનીનું ખરજવું કેન્સર વગેરે દરદ પણ ઇંડાં આપે છે. આજે જેમ જેમ ઈડાને પ્રચાર વધે છે, તેમ તેમાં નાનાં બાળકને ખરજવાં અને કિડનીનાં દરદીના ભોગ થતાં આપણે જોઈએ છીએ. આમ પ્રોટીનના પ્રચારથી ભરમાઈને માતાઓ બાળકને જન્મ પહેલાં જ અનેક રોગની ભેટ આપી દેતી હોય છે. - માંસ અસુરેનો રાક છે માંસને વેદોમાં રાક્ષસને ખેરાક ગણાવે છે. એ ખાનારા રાક્ષસી -વૃત્તિના થાય છે. માતાને માંસને બરાક બાળકને જન્મથી જ આસુરી વૃત્તિવાળા બનાવે છે. સમાજમાં આપણે જોઈશું તે મોટાભાગના ગુના ગુનેગાર ગણાતી કે એમાં થાય છે એ કેમને દૈનિક રાક જ તામસી એટલે કે લસણ, કાંદા, ઈંડાં, માંસ, માછલી વગેરે હેય છે. જે કેમેને ગુનેગાર કેમ નથી ગણી તે કેમમાં અને ઉચ્ચ ગણાતી કે જે ભદ્રકમ તરીકે ગણાતી હોય તેમાં જે જે કોમમાં ઉપર લખેલા પદાર્થો (માંસ ઈંડાં, માછલી સિવાયના લસણ, કાંદા વગેરે) ખવાતાં ન હોય (અગાઉ ઘણી જ્ઞાતિઓમાં એ ખાવાને પ્રતિ બંધ હતે) તે કેમમાં ગુનાઓનું પ્રમાણ ઓછું હોય છે. For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ ગુનાઓને ગરીબી ઉપરાંત તામસી ખેારાક સાથે પણ સમધ છે છે. અમર્યાદિત નથી. તામસી અભક્ષ્ય આજે પ્રજામાં ગુનાઓનું પ્રમાણ વધતુ જાય રીતે વધતુ જાય છે તેનું કારણ માત્ર ગરીબી જ -ખારાક તેનુ મુખ્ય કારણ છે. એવી જ્ઞાતિ પણ છે જે ખૂબ ગરીબ હાવા છતાં તેમના સાત્ત્વિક ખારાકને કારણે ગુના ઓછા કરે છે. એટલે દેશમાં ગુનાખારી એછી કરવી હાય તા એ ખૂબ ખૂબ જરૂરનું છે કે લેકાએ તમામ પ્રકારના તામસી ખેારાકના ત્યાગ કરવા જોઇએ અને સ્રીએએ તે ખાસ. નારી સમાજની સાચી શિષી છે. જેમ એક એક ઈંટથી મજબૂત સુંદર મહેલ બંધાય છે તેમ એક એક નીરાગી, સુંદર, ચારિત્ર્યશીલ ખાળકથી સંસ્કૃત, સુંદર સમાજ રચાય છે. જે સમાજમાં બાળક નમળાં, રાગિષ્ટ કે ચારિત્ર્યહીન જન્મે કે તે સમાજમાંથી સૌંદર્ય, સવર્તન, ધર્મપ્રિયતા વગેરે અદૃશ્ય થવા લાગે છે અને ખટપટ, વેરઝેર, દગારેટકા, વ્યસના, અનીતિમય કાર્યો વગેરેની ખેલખેલા થવા લાગે છે. માતાનું કાર્ય માત્ર પેાતાની સંતાનભૂખ પાષવાનું નથી. સમા જની ચારિત્ર્યશીલ, ધર્મપ્રિય, સંસ્કૃત, સુ ંદર, બળવાન અને બહાદુર માણસાની ભૂખ સતાષવાનુ પણ છે. માટે તે કઇ કવિએ ગાયું છે કેઃ જનની જણુજે ભક્તજન, કાં દાતા કાં શૂર; નહિ તે રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર. સમાજને દાનવીર, ભક્ત કે શુરા મળતા જ રહે માટે તે સ્ત્રીઓ માટે ખાનપાન અને રહેણીકરણીના નિયમા શાસ્ત્રકારોએ ઘડવા છે. સીએ માત્ર પેાતાના સ'તાનની જ માતા નથી. સમાજની શિલ્પી પણ છે. For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ અંગ્રેજી કેળવણીના પ્રત્યાઘાત પરંતુ મૅકેલેએ પશ્ચિમની કેળવણીની જાળમાં આપણને ફસાવીને આપણું એવું તે બૌદ્ધિક ધોવાણ (Brain Wash) કર્યું, કે અંગ્રેજી કેળવણી લેનારો વર્ગ હિંદુ સમાજની તમામ પ્રણાલિકાઓને અવગણ વામાં આપણા રીત રિવાજોને તિલાંજલી આપવામાં અને પશ્ચિમના. રીતરિવાજ, ખાનપાન રહેણીકરણ, વિચારસરણી અપનાવવામાં ગૌરવ અનુભવવા લાગ્યા. આપણા ધર્મશાસ્ત્રોએ અને આયુર્વેદે નક્કી કરેલા નિયમોને જૂનવાણી, અવૈજ્ઞાનિક, જંગલી ગણી તિલાંજલી આપી. જીવન જીવવાની પશ્ચિમી પદ્ધતિ સ્વીકારી અને અંગ્રેજી કેળવણું ન લીધેલાં અતિશય વિશાળ વર્ગને જંગલી, સંસ્કારહીન ગણીને તેમની અવહેલના કરવામાં પિતાની પ્રતિષ્ઠા વધતી હોય એવું માનવા લાગે. આવા વર્ગને દૂધ પીવું એ બિનજરૂરી લાગવા માંડ્યું. દારૂ પીવે એ સુધારક અને પ્રગતિશીલ જીવન જીવવાને એક જરૂરી ભાગ હોય એમ લાગવા માંડ્યું. “ઇડાં, માંસ, માછલી, દારૂ વગેરે પ્રગતિશીલ જીવન જીવવા માટે આધુનિક દેખાવા માટે, અનિવાર્ય ખોરાક છે.” એમ તેઓ માનવા લાગ્યા. પરિણામ એ આવ્યું કે નવી જન્મતી. પ્રજા દિનપ્રતિદિન નબળા બાંધાની રેગિષ્ઠ તેમ જ તામસી પ્રકૃતિની થવા લાગી. - તામસી પ્રકૃતિ એટલે ક્રોધી નહિ, પણ દુષ્કૃત્યો કરનારી પ્રકૃતિ. - તામસી પ્રકૃતિ એટલે માત્ર ક્રોધી નહિ. તામસી પ્રકૃતિવાળી વ્યક્તિ કોળી ન હોય. જે વ્યક્તિ એગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતાવાળી ન હૈય, મંદ બુદ્ધિ, પાપકર્મોમાં આસક્ત, સંતે-વડીલેને અનાદર કરનારી, અહંભાવી, બીજાને પીડા આપવામાં આનંદ અનુભવનારી, નિંદાપ્રિય વગેરે અનેક દૂષણવાળી વ્યક્તિ તામસી પ્રકૃતિની કહેવાય છે. દુષ્ક દ્વારા પણ ધન અને સત્તા મેળવવામાં રાતદિવસ For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ પ્રવૃત્ત રહેનારી અને તેમાં ગૌરવ અનુભવનારી, સેવાને દંભ કરનારી વ્યક્તિ પણ તામસી વૃત્તિવાળી કહેવાય છે. મોટા ભાગે આવી વૃત્તિ બાળકને માતાના ગર્ભમાંથી અને દૂધમાંથી મળી હાય છે. અથવા તેા માતા શુદ્ધ, સાત્ત્વિક અને ચારિત્ર્યશીલ હોવા છતાં, પોતે જ સુધારક બનવાના ધામામાં પરદેશી વિચારધારાથી અંજાઈને તામસી ખારાકનું સેવન કરીને ઉપરનાં દૂષણા મેળવ્યાં હાય છે. માતાએ ર્હિંદુ આચારવિચારના નિયમ ચુસ્તપણે પાળ્યા હોય તે બાળક માટું થયા પછી પણ કુસંગથી, વાતાવરણની અસરથી કે વિદેશી સાહિત્યની અસરથી આડે માગે ગયા પછી પણ ચેતી જઈને પાછે સન્માગે વળવાના દાખલા જોવા મળે છે. ગર્ભાવસ્થા દરમિયાન માતાએ પાળવાના નિયમા વૈશ્વિક ધર્મ શાસ્ત્રોના તેમજ આયુવેદના પણ નિયમ મુજબ માતાએ બાળક ગર્ભમાં આવ્યા પછી પતિથી અલગ સૂવું જોઈએ. પાઠપૂજા, ધાર્મિક વિધિએ વગેરે ક્રિયાઓમાં ચિત્ત પરોવી રાખવું જોઇએ, ધ ગ્રંથાનું વાંચન રાજ ચાલુ રાખવું જોઇએ અને હવિષ્યાન્ન એટલે કે જેના યજ્ઞમાં હામ થઈ શકે એવા ખારાક જ (તેમાં મુખ્યત્વે દૂધ, ઘી, જવ, ઘઉં, ચાખા, મગ વગેરે હોય છે. ) લેવા જોઇએ, જેથી ખાળકના શરીર અને મન બન્ને ઉપર તેની સુંદર અસર થાય છે અને તેના મનની આસપાંસ સાત્ત્વિક વૃત્તિનું આવરણ બંધાય છે. આ સ્થિતિમાં બંધાયેલું સાત્ત્વિક વૃત્તિનું આવરણ બાળક માટુ થયા પછી સાત્ત્વિક ખારાકના સહારે વધુ ને વધુ દુભેદ્ય બનતું જાય અને દુષ્ટ સંગત, વાતા કે સાહિત્ય તેને ભેદીને અવળે માગે દોરી શકતાં નથી. કોઇની કૂથલી, નિંદા વગેરે કરવાં તે નહિ જ પણ બીજા તે કરતા હોય તે ત્યાં પણ બેસવુ' જોઈએ નહિ. કૂથલીમાં રસ હોવા એ માનવસ્વભાવની ખૂબ નબળી કડી છે, ગર્ભાવસ્થા દરમિયાન આવી ભા.-૨ ૧૨ For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ નિદા અને કૂથલીમાં રસ લેવાથી બાળકના મગજ ઉપર કૂથલીપ્રિયતાની, નિદાખેરીની અસર થાય છે. મોટું થતાં તે પરનિંદામાં, નકામી કૂથલીમાં ભારે રસ લેતું થઈ જાય છે. આજે આપણે સમાજના ઘણા મોટા ભાગમાં કૂથલી અને પરનિદાને રસ ફેલાએલે જોઈએ છીએ. સમાજસેવક, રાજપુરુષ, કેળવણીકારે, સાહિત્યકારે વગેરે સમાજને ઉચ્ચ કક્ષાને વર્ગ પણ આ ટેવથી મુક્ત નથી. તેઓ કલાક સુધી મળ્યા હોય છે ત્યારે જે. કાર્ય માટે તેઓ મળ્યા હોય, તે કાર્ય વિશે અથવા બીજી વધુ ઉપયોગી બાબતેની ચર્ચા કરતાં, કુટુંબની કે વ્યક્તિઓની નિંદામાં, ટીકામાં વધુ સમય ગુમાવતા હોય છે. ' તે બીજી એવી વ્યક્તિઓ પણ જોવા મળે છે કે જેઓને નકામી કુથલીમાં જરા પણ રસ હોતું નથી. તેને પિતાના કાર્યમાં જ અને કાર્ય ન હોય ત્યારે પિતાના વાંચન-મનનમાં જ મગ્ન રહેતા હોય છે. રાંધેલુ અન્ન ખાવાની મનાઈ આ બન્ને પ્રકારની ટેવેનું કારણ બાળકને ગર્ભાવસ્થા દરમિયાન તેઓમાં એક યા બીજા પ્રકારના સંસ્કારે પાઈ ગયા હોય છે. - ગર્ભાવસ્થા દરમિયાન માતાએ સાત્વિક આહાર જ લે જોઈએ. સાત્વિક આહારમાં ઘઉં, ચોખા, દૂધ, ઘી, મગ સાકર વગેરેને સમવેશ થાય છે. પરંતુ આયુર્વેદ અને ધર્મશાસ્ત્રોએ જ્યારે આ નિયમ ઘડ્યા ત્યારે બહારનું રાંધેલું તૈયાર અનાજ લઈને ખાવાની પ્રથા અમલમાં આવી ન હતી. શ્રી મનુભગવાને ધેલું અનાજ વેચવાની પણ મનાઈ ફરમાવી હતી. આવી મનાઈ વર્ષો પહેલાં આપણને બિનજરૂરી, હાસ્યાસ્પદ લાગતી હતી. પરંતુ હવે જ્યારે ખાદ્યપદાર્થોમાં અખાદ્ય, અશુદ્ધ, હાનિ કારક અને શરીરમાં રોગપ્રેરક પદાર્થોની છૂટથી ભેળસેળ થવા લાગી છે ત્યારે સમજાય છે કે શ્રી મનુભગવાનની એ મનાઈ પાછળ કેટલું દૂરંદેશીપણું હતું. For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭e આજે આપણે જોઈએ છીએ કે શુદ્ધ આહારના આગ્રહી લેકે પણ બજારમાંથી પાઉં-બિસ્કિટ ખાતા હોય, તે તે પાઉં-બિસ્કિટ એવા લોટમાંથી પણ બન્યા હોય, જેમાં માછલીઓને સૂકવી કેમિકલ પેલેસથી તેની ગંધ ઉડાવી દઈ, તેને લેટ દળીને તે લેટ ઘઉંના લેટમાં ભેળવવામાં આવ્યા હોય, અથવા તેમાં માખણને બદલે ચરબી નાખવામાં આવી હોય. અથવા આચારહીન હિંદુની એવી બેકરીમાં તે બનાવવામાં આવ્યા હોય, જ્યાં લેટ બાંધવાનું પણ સંડાસમાં લઈ જવાના પાણીના ડબલા વડે, અને સંડાસમાંથી બહાર આવીને વગર ધોયેલા હાથ વડે લેવામાં આવતું હોય, અને એ ગંદા પાણી વડે લેટ બાંધીને તેમાંથી આદ્યસામગ્રીઓ બનાવવામાં આવી હોય. આવી બધી શક્યતાને આજના જમાનામાં ઈન્કાર કરી શકાય તેમ નથી. ' - આવા તૈયાર ખાદ્યપદાર્થોમાં એક તે રેગજન્ય જંતુઓ ચેટેલાં હોય છે, અથવા તે પેટીન અને વિટામીનના નામે ઇડ, માછલી, ચરબી વગેરે ભેળવેલાં હોય છે. - આજે હવે જ્યારે માંસને પણ સૂકવીને તેનાં પિકિંગ વેચવાને ઉદ્યોગે સરકાર દ્વારા પ્રોત્સાહન પામી રહ્યો છે, ત્યારે એ માંસની ભૂકી પણ ખાદ્યપદાર્થોમાં ભેળવવામાં નહિ આવે એમ છાતી ઠોકીને કઈ કહી શકે નહિ. આવા અભય કે અશુદ્ધ પદાર્થો ખાવાથી આરોગ્ય અને મન અને ઉપર ખરાબ અસર થાય છે. ગર્ભમાં રહેલા બાળક ઉપર આવા તામસી ખેરાકની અસર સહેલાઈથી અને ઝડપથી થાય છે, અને કદાચ તે અસર જિંદગીના અંત સુધી કાયમ રહે છે. બાળક ગર્ભમાં આવે અને વિકાસ પામતું જાય તેમ તેની માતાના શરીરમાંથી ચૂનાનું તત્વ (કેલ્શિયમ) ખેંચાતુ જઈને તેનાથી બાળકનાં હાડકાં બંધાય છે. માટે ગર્ભાવસ્થા દરમિયાન માતાને કેલ્શિયમ વાળા પદાર્થો વધારે ખવડાવવા જોઈએ. કેલ્શિયમ વિષેનું જ્ઞાન વિના ગમે તે જાતનું કેલ્શિયમ ખાવાથી લાભને બદલે હાનિ થવા સંભવ છે. For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ કેલ્શિયમના ત્રણ પ્રકાર કેલ્શિયમ ત્રણ પ્રકારનાં છે. વનસ્પતિજન્ય, ખનિજ અને પ્રાણીજ, વનસ્પતિજન્ય કેલ્શિયમ નિર્દોષ અને ઉત્તમ છે. ખાસ કરીને તે દૂધ, ચણા અને તલમાં ઉત્તમ પ્રકારનું અને સારા પ્રમાણમાં ડાય છે અને તેના ઉપયોગ નિર્ભયતાથી કરી શકાય. એ કેલ્શિયમ સુપાચ્ય છે અને લેાહીમાં જલદી મળી જઈ તેમાંથી શરીરમાં અસ્થિ બંધાય છે, વિકાસ પામે છે અને મજબૂત થાય છે. ખનીજ કેલ્શિયમ ઘણા પ્રકારના છે પરંતુ તેના ગુણદોષ જુદા જુદા હાય છે. વૈદિકીય સલાહ વિના તેના ઉપયાગ કોઈવાર હાનિકારક બને. પ્રાણિજ કેલ્શિયના પણ ઘણા પ્રકાર છે. અને તેના જુદા જુદા ગુણુ હાય છે. પરંતુ એલેપથીએ જ પ્રાણીજ કેલ્શિયમ વિકસાવ્યાં છે તે અધમકક્ષાનાં છે. પરદેશી નાવટની કેલ્શિયમની દવાઓથી ચેતવુ' જોઈએ. આપણે આપણા દેશમાંથી આપણા સમાજ, સંસ્કૃતિ અને ધર્મની આધારરૂપ ગાયને કાપીને તેમનાં હાડકાં નિકાસ કરીએ છીએ. હવે તે આપણે આપણી ગાયા અને બીજા કીમતી પશુઓની ખુલ્લી રીતે અને ચેરીછૂપીથી દાણચારી દ્વારા પણ લાખાની સંખ્યામાં નિકાસ કરીએ છીએ. ગાયેાનાં હાડકાં સાથે ખીજા પશુઓનાં હાડકાં પણ નિકાસ થઈ જતાં હોય, મરેલાં કૂતરાં, ગધેડા જેવાં પ્રાણીઓનાં હાડકાં નિકાસકારોને સહેલાઇથી મળી શકે, તે તેમાં આશ્ચર્ય પામવાનું નથી. થડાં વર્ષ પહેલાં ગાયાનાં હાડકાંની સાથે કબ્રસ્તાનમાંથી મરેલાં માનવીઓનાં હાડકાં ખેાઢી લાવીને તેની પણ નિકાસ થઈ હતી. આ અસ્થિમાં ચેપી રાગેાથી મૃત્યુ પામેલાં માનવીઓનાં અસ્થિ હશે. તેથી સ્ટીમરમાંથી માલ ઉતારનારા મજૂરામાં ચેપી રાગ ફેલાયે અને ઘણા ઊહાપાતુ જાગ્યા હતા. For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ - આવાં હાડકાંઓને ભૂકે કરી તેમાંથી ટીકડીઓ બનાવી કેલ્શિયમની ટીકડીઓ રૂપે તે પાછી ભારતમાં આવે છે, અને જે લેકે જીવતા કૂતરાને કે ગધેડાને અપવિત્ર ગણી તેને અડકી જવાય તે નાહી નાખે છે તેઓ અજ્ઞાનથી આ મરેલાં પશુઓનાં હાડકાંમાંથી બનેલી ટીકડીઓ ખાય છે. આ ટીકડીઓ ખાવામાં આવે ત્યારે તે ખાનાર તરત માં પડતે હશે તેનું ખરું કારણ કદી કોઈને જાણવામાં આવતું નહિ હોય. એ બિમારી વાઈરસથી થતી બિમારીમાં ગણુઈ જતી હશે. માતાના ખોરાકની બાળક ઉપર અસર એલોપથીને દૂધ કરતાં માંસ, મચ્છી, ઈ પ્રત્યે વધારે પ્રેમ છે. . દૂધ, તલ, ચણાની સ્વાદિષ્ટ આરોગ્યપદ વાનગીઓનું જ્ઞાન ન હવાને કારણે એલેપથી પ્રાણીજ કે ખનિજ કેશિયમની અસર શરીર અને મન બન્ને ઉપર થાય છે. એ અસર કેવી સટ હોય છે તેની સાબિતી આયુર્વેદે આપી છે. ધાવતું બાળક માંદું પડે ત્યારે અનુભવી વૈદે બાળકને દવા નથી આપતા પરંતુ બાળકની માને બાળકના દરદની દવા ખવડાવે છે. અને પરેજી પાળવાનું કહે છે. માતાએ ખાધેલી દવાની અસર નાનાં બાળકને તેના દૂધ દ્વારા થાય છે અને તે રોગમુક્ત બને છે. નાનું બાળક ન પચાવી શકે તેવા ભારે ખોરાક માતા ખાય છે અને ઝાડ અથવા ગેસ કે કબજિયાત તેના બાળકને થાય છે. શરદી કે ઝાડા ધાવણું બાળકને થાય છે વૈદ્યરાજ તેની દવા બાળકને ન આપતાં તેની માને ખવડાવે છે અને બાળક રોગમુક્ત બની જાય છે. માતાના ખોરાકની અસર બાળકને થાય છે, તેને આનાથી વધુ સચેટ પુરા બીજે કયે હોઈ શકે. માતાને સ્વછંદી આહાર બાળકને જન્મથી જ ડાયાબીટીશ, કમળ, રતવા કે કિડનીનાં દરદ અથવા પિલિયે પણ આપે. જન્મતાં જ દરદ જ્યારથી હિંદુ સંસ્કૃતિએ પ્રેરેલા રીતરિવારને છોડીને પરદેશી રીત રિવાજો, ખાનપાન અને આચારવિચાર સ્વીકાર્યા, આપણી ખાનપાનની રીત For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ , અંદલી અને માતાઓએ ખેરાકમાં સ્વેચ્છાચાર આદર્યો, ત્યારથી બાળકે જન્મથી જ ડાયાબીટીશ, કમળ, કિડની, હાર્ટ વગેરેનાં દરદ લઈને જન્મે છે. અથવા ઘણી નાની વયમાં જ તેવા રેગેના ભેગ બની જાય છે. અનુચિત ખાનપાન દ્વારા માતાઓ બાળકને અજ્ઞાતપણે ગર્ભમાંથી જ જન્મભર સહેવા પડે તેવા ગે આપતી હોય છે. અને જમ્યા પછી પિતાના ધાવણ દ્વારા માંદા પાડે છે. . બાળક ખાતાં શીખે ત્યારે પણ અજાણપણે જમાનાવાદમાં તણાઈને કે દાક્તરી સલાહથી અથવા પ્રોટીન અને વિટામિનના પ્રચારથી ભેળવાઈ જઈને અખાદ્ય પદાર્થોવાળો વિવિધ રાક ખવડાવે છે. આવા ખેરાકની અસર બાળકના સ્વાસ્થ ઉપર થાય છે જ. - શરીરમાં આવા ખેરાક દ્વારા ડાયાબીટીસ, કૃમિ, દાંતનાં દરદો, મંદાગ્નિ, રીકેટ વગેરે જેને શિલારોપણવિધિ થઈ જાય છે.. ખોરાકની મન ઉપરની વિકૃત અસર ઉપરાંત આવા ખેરાથી શરીરમાં પેદા થતા કૃમિ પણ ઘણી વખત મહાભયાનક વિકૃતિ પેદા કરે છે. આજે આપણે અનુભવ છે કે દરદીઓની ચિકિત્સા દરમિયાન મોટાભાગના દરદીઓનાં પેટમાં કૃમિ દેખાય છે. આ કૃમિએ, ગેસ, મંદાગ્નિથી કરીને ગાંડપણ સુધીના અનેક રોગો પેદા કરે છે. અનનુકરણીય રિવાજ - પરદેશી રીતભાતનું અનુકરણ કરીને આપણા સમાજમાં સગાંસંબંધીનાં બાળકને, પાડોશીઓનાં બાળકોને કે રસ્તે રમતાં બાળકને પણ છૂટથી પિપરમીટ ચોકલેટ આપવાને રિવાજ ખૂબ જ પ્રસર્યો છે. પિપરમીટ ચોકલેટની છૂટથી વહેંચણી કરનાર આમ તે નિર્દોષભાવે બાળકે પ્રત્યેને પિતાને પ્રેમ પ્રદર્શિત કરતા હોય છે પણ વાસ્તવમાં તે અજાણપણે આ બાળકોના શરીરમાં ડાયાબીટીસ, કૃમિ અને દંતોની શિલારોપણવિધિ જ કરતા હોય છે. અભક્ષ્ય ભક્ષ્ય તેમજ આવાં નુકસાનકારક પદાર્થોની શારીરિક For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ તેમજ માનસિક વિકૃતિઓ બાળક જેમ જેમ મોટું થાય છે તેમ તે વધતી જાય છે. આસુરી ખોરાકે આદર્શો બદલાવ્યા આપણામાં કહેવત છે કે, જે આહાર તેવો ઓડકાર. તે મુજબ અખાદ્ય તામસી પદાર્થો ખાવાના કારણે વેપારમાં ચોરી, દગાફટકા, હિંસા, અપ્રામાણિકતા વગેરે આચરવા તરફ વલણ રહે તેવું બાળકનું માનસ ઘડાય છે. પછી વેદકાલીન કે પુરાણકાલીન વ્યક્તિઓ તેમના આદર્શ રૂપે નથી રહેતી પરંતુ ખુરશીપીયુના ખેલનારા અને ભ્રષ્ટાચારને પિષનારા સ્વાથી રાજદ્વારીએ કે ફિલ્મના અભિનેતાઓ તેમના આદર્શ બની જાય છે. વેપારમાં ગમે તે ભેગે આંટ જાળવવાનું હવે તેમને પસંદ પડતું નથી. તેઓ પૈસા મેળવે છે. કદાચ દાન માટે પણ વાપરે છે. કીર્તિ મેળવવાની ભાવનાથી, અને પશ્ચિમના ધોરણે વાપરે છે. એ દાનના પૈસા વડે અસ્તિત્વમાં આવતી નવી નવી કોલેજે ભારતીય સંસ્કૃતિ તેમજ હિંદુધર્મને વિધ્વંસ કરનારા નિષ્ણાતને જન્મ આપ્યા કરે છે. હોસ્પિટલે લેકેને અજાણપણે હિંસક પદાર્થોમાંથી બનેલી દવાઓ ખવડાવ્યા કરે છે, ખાવાની સલાહ પણ આપે છે અને આવી લેહીમાંસથી બનતી અપવિત્ર હિંસક દવાઓનાં ઉત્પાદન વધારવા બજારે ખેલી આપી પશુપક્ષીઓના અતિ નિર્દય રીતે કરાતા નાશને આડકતરું ઉત્તેજન આપે છે. " આવાં પશ્ચિમી ધરણે થતાં દાન આખરે તે મહાપાપમાં જ પરિણમે છે. - વેદ વ્યાસ કે ભગવાન મહાવીર પ્રત્યે અણગમો ઈડ અને માર્કસ પ્રત્યે આકર્ષણ કોલેજમાંથી જે વિદ્યાર્થીઓ બહાર પડે છે તેમાંના ઘણા તામસી . માનસ ધરાવતા હોવાથી પશ્ચિમી ખાનપાન તેમને વધુ આકર્ષે છે. For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ એટલે તેમને માર્કસ એને ક્રોઈડના સાહિત્યમાં વધુ રસ પડે છે. પરંતુ ધર્મગ્રંથામાં મુનિ ભગવતાનાં પ્રવચનમાં, કે ભારતની સંસ્કૃતિ અને ભવ્ય ઇતિહાસમાં તેમને રસ હેાતા નથી. ધર્મપુસ્તકો જોવા પ્રત્યે પણ તેમને અણગમા આવે છે. તા કદાચ તે ભાગવત, રામાયણુ કે મહાભારત જેવા ગ્રંથા વાંચે પણ તે ગ્રંથામાં રહેલ' જ્ઞાન તેમને આકર્ષતું નથી. તેમના મન અને બુદ્ધિ આસપાસ ઘેરાયેલું તિમિરનુ આવરણ એ વાંચન વડે પણુ લેડાતું નથી, તેમને આકર્ષે છે માત્ર એ ગ્રંથમાં રહેલું કાવ્યતત્ત્વ. આવી વ્યક્તિઓનું પૈસે, કીતિ અને સત્તા જીવનનું અ ંતિમ ધ્યેય ડાય છે. ભાગવિલાસ એ જ જીવનને આન' હોય છે. હિંદુ રીતરિવાજોથી તે ત્રાસે છે, અને પશ્ચિમી જીવન જીવવાની રીત તેને અતિ ઉત્તમ અને સુખકર લાગે છે. આવા માનવીએ માટે નીચે મુજબનું એક લાકકાવ્ય કોઈએ બનાવ્યું છે. ચાપાણી મુખવાસ સાથે કરતા નાહ્યા વિના નાસ્તા, દેખી આસ્તિક વર્ગને મન વિષે અત્યંત જે ત્રાસતા. નીચા લેાક નકલ કરે અગમને સંગે ઉમંગે કે, એવા બ્રાહ્મણ નામધારી નરને કલ્યાણ કયાંથી સરે ? વ્યક્તિઓનું અવમૂલ્યન જ્ઞાતિના અવમૂલ્યનમાં અને જ્ઞાતિઓનું અવમૂલ્યન સમાજના અવમૂલ્યનમાં પરિણમ્યું છે. આવી વ્યક્તિએ મેટી થયા પછી માબાપનું અપમાન કરે છે. વડીયાની અવગણના કરે છે. સાધુસંતની ઉપેક્ષા અને નિંદા પણ કરે છે. ધર્મમ‘દ્વિરા વિષે ગલીચ વાત પણ ફેલાવે છે. ક્રિશ્ચિયન ચચાઁમાં પડેલા અબજો રૂપિયા માટે તેમને વાંધા નથી પરંતુ આપણાં દેવમંદિરની સંપત્તિ તરફ તે અણુગમા સેવે છે. આ રીતે પશ્ચિમી કેળવણીના પ્રતાપે, પરદેશી વિચારશ્રેણીના પ્રચારને પ્રતાપે અને લેાકેા ખાન પાન વિષે અજ્ઞાન હાવાથી ધીમે ધીમે For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ આપણા સમાજનું અવમૂલ્યન થતું જાય છે. ધર્મવ્યવસ્થા અને સમાજવ્યવસ્થા છિન્નભિન્ન થતી જાય છે. પરદેશી વિચારસરણી અને પરદેશી જીવનપદ્ધતિ સામેના અભેદ્ય દુર્ગ સમી આપણી જ્ઞાતિસંસ્થાઓને આવી વ્યક્તિઓએ છિન્નભિન્ન કરી નાખીને સમાજને નિબળ, હતાશ અને જીવનની દિશાસૂઝ વિનાને કરી નાંખે છે. જેમ તામસી અને અખાદ્ય એટલે કે માંસ આદિ ખોરાકથી મનની આસપાસ અજ્ઞાનનું આવરણ બંધાય છે, અને મન તેમજ બુદ્ધિ તામસી પ્રકૃતિનાં બની જાય છે, તેમ સાત્વિક ખોરાક પણ જે દુષ્ટ માણસના ઘરને હેય, અથવા દુષ્ટ માણસના હાથને હોય તે તે ખાવાથી પણ અનર્થકારી પ્રવૃત્તિ થઈ જાય છે, અને મનુષ્ય પોતાની ફરજ ભૂલી જાય છે, બેટા નિર્ણય લઈ બેસે છે, અથવા ન સુધરી શકે તેવી ભૂલ કરી બેસે છે. જેના દાખલા મહાભારતમાં તેમજ વર્તમાન ઈતિ- હાસમાં પણ જોવા મળે છે. ભીષ્મ પિતામહ તેમના જમાના સહુથી મોટા વિદ્વાન નીતિજ્ઞ, પરાક્રમી અને યુદ્ધવિદ્યાના જાણકાર હતા. તેઓ કૌરની સભામાં બેઠા હતા અને રજસ્વલા દ્રૌપદીને એટલે ઝાલીને તેને ભરસભામાં દુશાસન ખેંચી લાવ્યા. દ્રૌપદીએ ભીષ્મ પિતામહ પાસે રક્ષણની માગણી કરી. જેની સામે આંખ ઊંચી કરવાનું પણ કેઈનું ગજું ન હતું એવા પિતામહ નજર નીચી કરીને બેસી રહ્યા. આમાંથી મહાભારત યુદ્ધ શરૂ થયું. જિંદગીમાં કદી પરાભવ ન પામેલા ભીષ્મ અર્જુનનાં બાણે પાસે ઝાંખા પડે છે. : - કૌરનાં સૈન્યનું નિકંદન નીકળી રહ્યું છે, ત્યારે એક દિવસ રાતે દુર્યોધન યુધિષ્ઠિરના તંબુમાં આવીને પૂછે છે કે, “હે યુધિષ્ઠિર ? તમે સત્યવક્તા છે, માટે સાચું કહે કે ભીષ્મ પિતામહ મન મૂકીને For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ કેમ લડતા નથી, અને અર્જુન સામે અમારા સૈન્યનું રક્ષણ કેમ કરતા નથી ? યુધિષ્ઠિરે જવાખ આપ્યા કે, પિતામહ જાણે છે કે સત્ય અને ન્યાય અમારા પક્ષે છે તેથી અમારા ઉપર દિલ દઈને પ્રહાર કરી શકતા નથી !’ ત્યારે દુર્યોધને પૂછ્યું, “તેઓ દિલ દઈને લંડ તેનેા ઉપાય શું?” યુધિષ્ઠિરે કહ્યું, “તેમની બુદ્ધિમાં ભ્રમ પેદા થાય તે તે અન્યાયને પક્ષે ઝનૂનથી લડે.” દુર્યોધને પૂછ્યું, “તેમની બુદ્ધિમાં ભ્રમ કેમ પેદા થાય ?” યુધિષ્ઠિરે કહ્યું કે, જે દુષ્ટના હાથે અન્ન ખાય તેની બુદ્ધિ ભ્રમિત થાય. દુર્યોધને પૂછ્યુ, ‘યુધિષ્ઠિર, સાચુ` કહા, એવા દુષ્ટ મનુષ્ય કાણુ હશે ?’ યુધિષ્ઠિરે જવાબ આપ્યા કે ‘તમારાથી વધારે દુષ્ટ મનુષ્ય ખીએ કાણુ મળશે ?” દુર્ગંધન ઊડીને ચાલ્યા ગયે. ભીષ્મ પિતામહના નિયમ હતા કે રાત્રિ પડે અને યુદ્ધ બંધ. થાય એટલે પેાતાના તંબૂમાં જઈ સ્નાન કરી ભગવાનની પૂજા કરવા એસે. તેના નાકર ભેજનના થાળ તૈયાર કરે. પૂજા પૂરી થાય એટલે ીમ વતામહુ પાછળ હાથ લખાવે. નાકર તેના હાથમાં લેાજનને થાળ મૂકી દે અને ભીષ્મ પિતામહ ભગવાનને થાળ ધરી પછી પાતે. જમે અને પછી આરામ કરે. આજે પિતામહ્ર પૂજામાં બેઠા છે. પાછળથી દુર્ગંધન આવ્યા,. નેકરને ઇશારો કરી દૂર જવા કહ્યું. પેાતે ભેજનના થાળ તૈયાર કર્યાં, - અને ભીષ્મ પિતામહ મન ઉપરના કાબૂ ખાઈ બેઠા અને દુર્યોધનને દખડાવવાને બદલે ભયંકર પ્રતિજ્ઞા કરી કે આવતી કાલના યુદ્ધમાં હું, પાંચે પાંડવે ને નાશ કરીશ. For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ રાવણ મહાવિદ્વાન હતું. તેણે વેદનાં ભાષ્ય લખ્યાં છે. તે જ્યારે લડાઈમાં ઘાયલ થઈને પડ્યો અને મૃત્યુની રાહ જેતે હતું, ત્યારે શ્રી. રામચંદ્રજીએ લક્ષમણને કહ્યું કે આ યુગના મહાન રાજકારણી, કુશળ પુરુષના જીવનને અંત આવે છે. હે ભાઈ, તમે તેની પાસે જાઓ અને તેની પાસેથી થોડું જ્ઞાન પ્રાપ્ત કરે. શ્રી રામચંદ્રજીએ પણ જેની વિદ્વત્તાને બિરદાવી એ રાવણ દારૂ અને માંસના સેવનથી તામસી. બને. તેની બુદ્ધિ આગળ અંધકારનું–અજ્ઞાનનું આવરણું બંધાઈ ગયું. અને કેઈ નબળી પળે ન કરવાનું કરી બેઠો. સીતાનું હરણ કરી આવે જ્યારે શરીરનું લેહી બધું વહી ગયું અને છેલ્લા શ્વાસ લેતે હતું ત્યારે તેને પિતાની ભૂલ સમજાઈ. શિખામણ સાંભળવા આવેલા લક્ષમણને કહ્યું કે, હવે મૃત્યુ નજદીક છે, ત્યારે વધુ બેલવાની મારામાં શક્તિ નથી. વધુ કહેવાને સમય પણું નથી. એક જ વાત ધ્યાનમાં રાખજો. સારું કામ કાલ ઉપર મુલતવી ન રાખવું. ખરાબ કામ હમેશાં મુલતવી રાખવું માટે ઘણાં સારાં કામ કરવાનાં હતાં તે મેં ન કર્યા અને ન કરવાનું કરી બેઠે. બેટો નિર્ણય લેવાઈ ગયે અને મારી આ હાલત થઈ છે. [ આ પ્રસંગે અજૈન રામાયણમાંથી લીધેલ છે.] પ્રગતિની સાચી વ્યાખ્યા * કોઈ શંકા કરશે કે વિશ્વનાં તમામ પ્રજાઓ માંસાહારી અને | દારૂ પીનારી છે. શું તેઓ ખેટા નિર્ણય લે છે? પેટા નિણ. લેતી હોય તે આટલી આગળ કેમ વધી છે? - આગળ વધ્યા કોને કહેવું એને માટે હમેશાં બે મત પ્રવતેજ છે. હિંદુ તત્વજ્ઞાન, હિંદુ તર્કશાસ્ત્ર પ્રમાણે એ તમામ જે આગળ વધતી હોય તે મહાવિનાશ તરફ આગળ વધી રહી છે, સુખશાંતિ અને સમૃદ્ધિ તરફ નહિ. આ વિષયને સંકુચિત પટ ઉપર જોઈએ તે સમર્થ પુરુષોએ કેવા ખોટા નિર્ણય લઈને પિતાને અને વિશ્વને નુક્સાન પહોંચાડવું For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૨૮ છે તેના દાખલા જુઓ. આવી ભૂલ પાછળ તમને કોઈ જ ગણતરી કે કારણ જણાશે નહિ. બીજા વિશ્વયુદ્ધના પ્રથમ તબક્કામાં ઇંગ્લેન્ડના લશ્કરને જર્મને ને -હાથે ભંડો પરાજય થ. - વિશ્વવિખ્યાત સેનાપતિ મેન્ટગેમરીનું સૈન્ય કાન્સની ભૂમિ ઉપર એક ખૂણામાં જર્મન સૈન્યથી ઘેરાઈ ગયું. પાછળ દરિયે, ત્રણ આજુ ધસ્યાં આવતાં જર્મન સૈન્યનાં ટેક દળે. મેન્ટગેમરી લખે તે અમારી પાસે તે સારી તે પણ ન હતી. રાઈફલ હતી પણ પૂરતે દારૂગળે ન હતેટેકે આવે અને તમામને કચડી નાખે, અમારે મુંગે મેએ કચડાઈ મરવા સિવાય બીજો . રસ્તે ન હતે. - અમે ટે કેની ધડધડાટી સાંભળવા તૈયાર થઈને બેઠા હતા અને અમારી અજાયબી વચ્ચે ટેકેના ધડધડાટને બદલે વિમાની ઘરઘરાટી સંભળાવા લાગી. અકળ કારણે એ, જેને યુદ્ધનિષ્ણાત જવાબ નથી આપી શક્યો એવા કારણે હિટલરે ટે કેને ધસારે અટકાવીને હવાઈ હુમલે કર્યો હતે. ટો નિર્ણય લેવાઈ ગયું હતું, રાજકારણ અને યુદ્ધમાં શ્રેષ્ઠ પુરવાર થયેલા હિટલરને એ ખોટો નિર્ણય હતે, હવાઈ હુમલે કામયાબ ન નીવડ્યો. ટેકની નીચે કચડાઈ કરવાની રાહ જોતે મોન્ટગેમરી સહીસલામત તમામ સૈન્ય સાથે દરિયે ઓળંગી નાસી ગયે. અને આ ભયાનક પેટા નિર્ણયને કારણે ચાર જ વર્ષમાં હિટલરને મેન્ટગેમરીના હાથે જ પરાજિત થવું પડ્યું. એ જ બેટો નિર્ણય ચર્ચિલ અને ટ્રમને લીધે. જાપાનમાં અણુબોમ્બ ફેકવાને અને વિશ્વને આણુયુદ્ધ દ્વાર ખતમ થઈ જવાને રસ્તે ખુલે કરી આપે. For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ - ૧૮ ગાંધીજીએ લીધેલા ખેટા નિર્ણય ગાંધીજી મહા મુત્સદ્દી હતા. બ્રિટિશોની જાળમાં તે કદી ફસાય નહિ. પરંતુ તેઓ એટલું તે લસણ ખાતા કે બીજા તેમની પાસે બેસવામાં કંટાળતા. એક વખત તે નહેરુએ મહાદેવભાઈને કહ્યું કે તેમની પાસેથી આવતી લસણની ઉગ્ર વાસથી તેમની પાસે બેસવામાં કંટાળે આવે છે. કદાચ આજ કારણથી ગાંધીજીએ કેટલીક બાબતોમાં પેટા નિણ લઈ નાખ્યા, જેનાં પરિણામે આપણને બહુ લાંબા સમય સુધી ભોગવવા પડશે. પહેલે ખોટો નિર્ણય તેમણે ભાષાવાર પ્રાંતે રચવાની દરખાસ્તને, ૧૨૫ માં ટેકે આપીને લીધે. ૧૯૬લ્માં શ્રી નિજલિંગપ્પા સાથે, વાત કરતાં મેં આ વાત ઉચ્ચારી ત્યારે તેમણે કહ્યું કે, “સાચી વાત છે.” અમે કનાડો જ આ દરખાસ્ત લાવ્યા હતા. અને કદાચ અમારે જ કહેવું પડશે કે ભાષાકીય રાજ્ય બંધ કરે. હરિજન પ્રકને તેમણે ખેટો નિર્ણય કર્યો. હરિજન પ્રશ્ન ગોવધની. નીતિમાંથી જન્મેલે આર્થિક પ્રશ્ન છે તેને તેમણે ધાર્મિક રૂપ આપીને મદિર પ્રવેશ અને એક કૂવે પાણી ભરવાના અને અટકાવી દીધો. ભારતના ભાગલા પડતા હતા ત્યારે તેમણે કહ્યું કે ભલે મારા. શરીરના ટુકડા થાય પણ ભારતના ટુકડા થવા દઈશ નહિ. મુસલમાને. આંતરવિગ્રહ માગતા હોય તે હું તૈયાર છું. અબુલકલામ આઝાદને ખાતરી આપી કે પિતે ભાગલાની તરફેણ નહિ કરે પણ અંગ્રેજો અને. મુસ્લિમેની સાથે લડી લેશે. . પરંતુ જ્યારે નહેરુએ આવીને કહ્યું કે એ. આઈ. સી. સી.એ બહુમતીથી ભાગલાને નિર્ણય સ્વીકારી લીધું છે ત્યારે તેઓ ભ્રમિત. થઈ ગયા. - એ. આઈ. સી. સી. કાંઈ સમસ્ત હિંદુ-મુસ્લિમ પ્રજાનું પ્રતિ નિધિત્વ ધરાવવાને દાવો કરી શકે નહિ પરંતુ ગાંધીજી ડઘાઈ ગયા. તે જ સમયે તેમણે ભાગલા સામે પડકાર ફેંકીને આમરણાંત. For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ઉપવાસ પર ઊતરવું જોઈતું હતું પણ ખોટો નિર્ણય લેવાઈ ગયે. ભાગલા કાયમ થઈ ગયા. અને જ્યારે પાકિસ્તાનને ભાગે આવતા ૫૫ કરોડ રૂપિયા આપવાની સરદાર પટેલે ના પાડી ત્યારે સરદાર પટેલની દલીલ આ જ રૂપિયા વડે બંદૂક ખરીદીને તેઓ આપણી છાતીમાં મારતા હોય તે એ રૂપિયા પાકિસ્તાનને આપી શકાય નહિ. ત્યારે સરદારની આ સચેટ દલીલ પણ ગાંધીજીના મનનું આવરણ ભેદી શકી નહિ. એટલે નિર્ણય લઈને આમરણાંત ઉપવાસ પર ઊતરીને તે રૂપિયા પાકિસ્તાનને અપાવ્યા. પ્રદેશ કોંગ્રેસ કમિટિઓની બહુમતી, અરે ઉત્તર પ્રદેશની કેસ કમિટિ પણ સરદાર પટેલને વડાપ્રધાન બનવાની તરફેણ કરતી હતી, છતાં ગાંધીજીએ બેટે નિર્ણય લીધો અને નહેરુને વડાપ્રધાન બનાવ્યા. કે બહુ ઝડપથી તેમને એ ભૂલ સમજાઈ. તા. ૨૯ જાન્યુઆરી ૧૯૪૮ની રાતે પ્રાર્થનાસભામાં તેઓ બોલ્યા કે નહેરુ બહુ મોટા માણસ છે, બહુ મોટા વક્તા છે, વકીલ છે, પરદેશી રાજકારણના નિષ્ણાત છે, પરંતુ આ દેશના વડાપ્રધાનપદ માટે આગ્ય છે. પણ આ ભૂલ સમજાતાંની સાથે જ બીજે દિવસે તેમનું ખૂન થયું. તેમણે લીધેલા ખેટા નિર્ણયનું ફળ આજે પણ આપણે ભોગવીએ છીએ. શ્રી રાજગોપાલાચારીએ પણ પિતાની જિંદગીના છેલ્લા દિવસોમાં કહેલું કે સરદાર પટેલને બદલે નહેરુને વડાપ્રધાન બનાવવાને અમારે નિર્ણય ખોટો હતે. અને હવે ચાલુ વર્તમાન ઈતિહાસ ઉપર નજર કરે. દારૂ, માંસ -અને પેશાબને ઉપગ કરનારા માનવીએ રેજ રેજ ખેટા નિણ નથી લેતા? રાજદ્વારી પક્ષેની નેતાગીરી પણ આવા માનવીઓના હાથમાં જ છે એટલે તેઓ પણ દેશમાં ઘર્ષણ અને સ્ફટિક સ્થિતિ પેદા કરવા જ રાચતા હોય તેમ નથી લાગતું? For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ અહિંસાની જ વાત કર્યા કરતી સરકારે રેજ રોજ કરડે જેની હિંસાની જનાઓ ઘડે, વિશ્વબેંકની સલાહ અને સહાય વિના એક ડગલું માંડવાની પણ હિંમત કે સૂઝ ન દેખાડે, હિંસા એ જ જાણે કે આર્થિક સદ્ધરતાને પાયે હોય એવા નિર્ણવાળી રોજનાઓને અમલ કરે, દેશ ઉપર સહાયના નામે કરજને બેજે વધાયે જવામાં ગૌરવ અને કાર્યકુશળતા માને અને દિવસરાત ખુરશીયુદ્ધો, પક્ષપલટા, એકબીજાના ચારિત્ર્યખંડનમાં જ રચ્યાપચ્યા રહે. એ બધું એમ નથી સૂચવતું કે તેમના મન અને બુદ્ધિની આસપાસ દારૂ, માંસ અને પિશાબના કીચડનાં કુંડાળાં ભરાઈ ગયાં છે, જેને કોઈ સંતમહંતની વાણી, કોઈ જ્ઞાનીને બેધ, કોઈ વિદ્વાનની દલીલે ભેદી શકતી નથી. . પાપને પૈસે - વિશ્વબેંકને કે વિકસિત રાજ્યને પૈસે મહાપાપને લેહીને પૈસે છે. એ દુષ્ટ ધન અને દુષ્ટ ખેરાક દેશ સમસ્તને ઘેર તિમિરમાં ધકેલી રહ્યો છે એમાં શંકાને સ્થાન નથી. - દરેક મોટી જનાઓમાંથી ભ્રષ્ટાચારનાં પૂર ધસમસી આવે છે કારણ કે જનામાં આવેલ પૈસો પાપી દેશને છે. - જનાના અમલ કરનારા મોટાભાગના દારૂ અને માંસના ઉપાસકે હોય છે. એટલે તેમને યોજનાની સફળતા જવાની પરવાહ નથી હોતી. નિષ્ફળ જનાઓને ગુણાકાર અને વધુ ને વધુ મટી જનાઓ ઘડવાની તાલાવેલી જ જાગે છે. અને પ્રજા બહુમતી પણ જ્ઞાનપૂર્વક અજ્ઞાનથી કે દગોફટકા વડે તામસી ખેરાકને ઉપભોગ કરતી હોવાથી મોટાભાગના લોકોને આવી રહેલી આંધી દેખાતી નથી. Nothing : જ અંગ્રેજીમાં કહેવત છે કે “Every thing is fair in love and war”. અહીં કદાચ પ્રેમને અર્થ “વિષયવાસના’ વધુ બંધબેસતે છે. હવે એ સૂત્રને વેપારધંધામાં અને રાજકારણમાં પણ દાખલ કરી દેવાયું છે. ધન કે સત્તા મેળવવા ગમે તેવું અધમ કૃત્ય પણ હેશિયારી કે કુશળતામાં ખપવા લાગ્યું છે. For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ આપણાં ઉત્કૃષ્ટ ધાર્મિક, સાંસ્કૃતિક તેમજ સામાજિક મૂલ્ય જાળવી રાખવાં હોય તા દૂર દેશી વાપરી વહેલામાં વહેલી તકે પશ્ચિમી વિચારસરણી, રહેણીકરણી અને ખાનપાનના વધી રહેલા પ્રચંડ વેગને ખાળવા હિંદુ સંસ્કૃતિને એક પ્રચંડ મોરચા ઊભેા કરવા સિવાય બીજું માર્ગ નથી. ભારતીય નારીની જવાદારી આવે! મરચા રચવાનું કામ છે સાધુસંત અને મુનિભગવ તોનું, તેને સફળ બનાવવાની જવાબદારી છે ભારતની નારીજગતની. ગર્ભમાં જ બાળકને કેવું શિક્ષણ મળી શકે છે તેના એક દાખલે મહાભારતમાં છે. અર્જુનની પત્ની સુભદ્રાને બાળક અવતરવાનુ છે. તેને મેચેની થાય છે. ઊંઘ આવતી નથી. ત્યારે તેમના ભાઈ શ્રીકૃષ્ણ બહેનનું મન ખીજે દોરવા યુદ્ધના ચક્રવ્યૂહ કેમ રચવા તેને કેમ ભેદવા ? તેનું વર્ણન કરે છે. ગલ માં રહેલ બાળક અભિમન્યુ આ જ્ઞાન ગ્રહણ કરી લે છે. જ્યારે મહાભારતના યુદ્ધમાં અર્જુનની ગેરહાજરીમાં દ્રોણાચાયે પાંડવાન ધસારો રોકવા ચક્રવ્યૂહ રચ્યા ત્યારે તે તેડવાની આગેવાની અભિમન્યુએ લીધી હતી અને ચક્રવ્યૂહને છિન્નભિન્ન કરી નાખ્યા હતા. એવા જ દાખલે શ્રી શિવાજી મહારાજના છે. શિવાજીની માતા જીજીભાઈ મુસ્લિમેાના જુલમથી ત્રસ્ત બને છે. ગુરુ સલાહ આપે છે કે રાજ રામાયણનું વાંચન કરો. જીજીભાઈના ગર્ભમાં બાળક છે. રામાયણના વાંચનથી બાળકમાં સદાચાર, ચારિત્ર્ય અને પરાક્રમના સંસ્કાર ઊતરે છે. એ જન્મનાર બાળક તે શિવાજી મહારાજ તેમના ચારિત્ર્ય, પરાક્રમ વગેરે ઇતિહાસને પાને સુવણુ અક્ષરે લખાયા છે, જૌહર અને કેસરિયાં ભારત સિવાય કચાંય જોવા મળ્યાં નથી. જોહર અને કેસરિયાં કરનારાં બાળકો ભારતની રમણીઓએ જ જન્માવ્યા છે. કારણ કે એ નારીએ હિંદુ ધર્મશાસ્ત્રોએ પ્રેરેલા નિયમનું ટાલન કરતી હતી. For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ કેવી અપેાતિ આજના ભારતના હિંદુસમાજની અધેાગતિ ૧૭મી સદીના ભારત કરતાંય કાંય વધુ બદતર બની છે. આજે તે શીલ અને શૌર્યની ત્રાતા કરનારા ગમારમાં ખપે છે. હવસને પ્રેમમાં ખપાવાય છે, અને એવા પ્રેમના નામે સગેાત્રી એક જ કુટુ·બનાં યુવાન-યુવતીઓનાં લગ્નો કરવામાં સુધારક હાવાનું ગૌરવ ગણાવા લાગ્યું છે. લગ્ન એ પવિત્ર બંધન નથી. પણ કામસુખ ભગવવાનું સાધન જ છે. એવું માનીને અને તે માટે હવે તેા લગ્નની પણ શુ જરૂર છે? એવી દલીલે કરવામાં ગૌરવ અનુભવાય છે. જે રીતે પાશ્ચાત્યે જીવે એ જ રીતે જીવવું એ જ જીવન જીવવાની સાચી રીત છે એ વિચાર જોર પકડતા જાય છે. આ વિચારસરણી કદાચ જેમ અમેરિકામાં સજાતીય સબધાને રાફડો ફાટયો છે, તેમ અમુક દેશમાં જાહેર રસ્તાઓ વચ્ચે ખુલ્લેઆમ ગમે તે પુરુષ ગમે તે સ્ત્રી સાથે વ્યભિચાર કરી શકે છે. (આપણે ત્યાંના શેરીએના કૂતરાની જેમ) તેમ કરવા આપણી ભાવિ પેઢી પણ પ્રેરાય તે તેમાં આશ્ચર્ય શું છે ? ભારતની આ નારીએ પેાતાનું ખમીર જાગૃત કરે અલાઉદ્દીનના પડકારને પદ્મિનીએ ઝીલ્યા હતેા. જગત આજે અલાઉદ્દીનાથી ઊભરાયું છે, ત્યારે ભારતની દરેક નારી સામે પદ્મિની મનીને પડકાર ઝીલવાની જવાબદારી આવી પડી છે. આ પ્રલયનાં પૂર જેવા ઝંઝાવાત સામે કેણુ ઝીંક ઝીલી શકશે ? એ ઝી'ક ઝીલવાનું ખમીર માત્ર ભારતની નારીમાં જ રહેલું છે: જો કે શહેરના એક અતિ અલ્પ નારીસમુદાયને પશ્ચિમી રહેણીકરણીનું ભૂત વળગ્યું છે, પરંતુ સ્ત્રીએના એક અતિ વિશાળ સમુદાય અને ખાસ કરીને ગ્રામ્યનારી સમુદાય હજી એ ભૂતાવળથી દૂર રહી શકયો છે. એ નારીઓમાં હજી પેલી જૌહર કરનારી આ મહિલાઓનું લેડી વહે છે. જરૂર છે ફક્ત તેમનુ ખમીર જાગૃત કરવાની. ભા.-૨ ૧૩ For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ * ' એક પ્રસંગ યાદ આવે છે. છેક ૧૯૨૨ આસપાસનાં વર્ષોમાં પાલીતાણા નાટક કંપની પિરસ સિંકદર” અને “વીર દુર્ગાદાસના ખેલ ભજવતી. સિંકદર મહાન સૈન્ય સાથે ભારત ઉપર ચડી આવ્યું છે ત્યારે ભારતની શક્તિને જાગૃત કરવા એક ગિની નીકળી પડે છે અને નારી જગતને લલકારે છે કે– અરે એ ભારતી રમણી, બધે આધાર તમ પર છે; તમે છે દેશની શક્તિ, બધે આધારે તમ પર છે.” અને ખરેખર, આજની ઘડીએ જે ભારતને બચાવવા કે સમર્થ હોય તે તે ભારતનું નારીજગત જ છે. એ નાટકમાં એ જ ગિની ભારતની યુવાશક્તિને જગાડવા લલકાર આપે છે અને ગાય છે કે – આ “દેશ પર દુશમન ફરે, દેશમાં કાળો કેર કરે, ફાળ ભરી શસ્ત્રો ધરી, પાયે ન તેને ધીક ખરે.” તે દિવસે, આજથી ૨૩૦૦ વર્ષ પહેલાં તે ભારતની સરહદ પર દુશમને ઘૂમતા હતા ત્યારે ભારતનાં નરનારીને પડકાર ફેક હતા. આજે તે એ જુદે જ રૂપે ઘરઘરમાં ઘૂસી ગયેલ છે, ત્યારે કેટલા પિરસની જરૂર પડશે આપણને ઘેર ઘેર રિસ અને દુર્ગાદાસ, પ્રતાપ અને શિવાજી જન્માવવા પડશે અને તે ક્ષમતા ભારતની નારીમાં છે જ. રેડ ઇન્ડિયને પછી આપણે વારે અમેરિકા ગયેલી યુરોપની ગોરી પ્રજાઓએ ત્યાંના મૂળવતની રેડ ઇન્ડિયન ને, જેમાં પ્રાણીઓને શિકાર કરવામાં આવે તેમ શિકાર કરી કરીને બંદૂકની ગોળીએથી નાશ કરી નાખ્યું અને ભારત કરતાં ક્યાંય વધારે માટે પ્રદેશ પચાવીને બેસી ગયા. હવે તેમનું નિશાન આપણી સામે તકાયું છે. પરંતુ ૬૦ કરોડની મહાપ્રજાને અને આજના બદલાયેલા સંજોગેમાં બંદૂકની ગેળીથી ખતમ કરવાનું શક્ય નથી. પણ જો આપણા ધર્મ અને સંસ્કૃતિને તેમજ પિષણ આપતા પદાર્થોને નાશ કરી નાખીશું તે આપણે આપણું મેળે જ નાશ પામીશું. - For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ નવું શસ્ર : મેૉટીનાસ્ત્ર આપણું પેષણ તેડવા આપણી ગાયા, સમસ્ત પશુધન, જગલા અને જળાશયેના નાશ કર્યો, અને આપણને શારીરિક રીતે નિÖળ બનાવી વિવિધ રંગોના મુખમાં ધકેલ્યાં. પરંતુ સંસ્કૃતિ અને ધર્મનાશ કરવાના મૅકસમૂલર અને મૅકલેના પ્રયત્નાને ઝડપી સફળતા ન મળી. ત્યારે હવે અમેરિકનાએ આપણી સામે નવું હથિયાર ફેકયુ છે પ્રેટીનાસ્ત્ર.” પ્રેાટીનના નામે ઘરઘરમાં માંસ, મચ્છી, ઈંડાં ઘુસાડી દે। એટલે પાતાની મેળે જ સંસ્કૃતિનાશ, ધર્મનાશ અને આખરે પ્રજાવિનાશ હાથવે તમાં જ. એ ખારાકના સત્ત્વમાંથી જન્મેલી અને એ ખારાક દ્વારા જ ઉછરેલી પ્રજા તામસી બુદ્ધિની જ થાય છે. તામસી બુદ્ધિ એટલે શું? તેનેા જવાખ શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં અર્જુનને આપ્યો છે. अधर्म धर्म मिति या मयन्ते तमसाऽवृता । सधान विपरीतांश्च बुद्धिः सा पार्थ तामसी ॥ ગીતા અ. ૧૮, શ્ર્લાક ૩૨ અર્થ :—હે પાર્થ! અજ્ઞાનથી ઢંકાએલી જે બુદ્ધિ અધર્મને ધમ માને છે અને એ ન્યાયે બધા પદાર્થાને વિપરીત દૃષ્ટિએ જુએ છે, તે તામસી બુદ્ધિ છે. જે તામસી ખારાક ખાય છે તેની બુદ્ધિ પણ તામસી એટલે કે અધમને ધમ માનનારી અને વિપરીત ક્રમ કરનારી બને છે. તેના દાખલા શ્રી જવાહરલાલ નહેરુ. તેમની બુદ્ધિ તામસી હતી. કારણ કે તે રાજ ગાયનું અને ડુક્કરનું માંસ ખાતા. ગામાંસ ખાનાર નહેરુ નહેરુનાં મહેન કૃષ્ણા હઠીસિ`ગે પુસ્તક લખ્યું છે “We Nehrus.” તેમાં નહેરુ-કુટુંબ વિષે લખે છે કે અમે ખપેારનું ખાણું રાજ હોટલમાં જ લેતાં કારણ કે તે (બ્રિટિશ પદ્ધતિના ખાણામાં ગાય અને ડુક્કરનું માંસ હોય જ.) જો અમે ઘરમાં ખાઈએ તે ગાયનું માંસ ઘરમાં લાવવાથી મારી માનો જીવ દુભાય અને અમારા ઘરમાં બધા નાકર For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only મુસલમાન હતા. એટલે જો ડુક્કરનુ માંસ ઘરમાં આવે તે અમારા મુસલમાન નાકરાના જીવ દુભાય. આવા તામસી ખેારાકને કારણે નહેરુની બુદ્ધિ પણ વિલક્ષણ મની હતી. તેને કરાડો હિંદુઓના માંમાંથી દૂધ આંચકી લઈને ગાયાની કતલ કરવામાં દેશની પ્રગતિ દેખાતી. શુદ્ધ ઘીને તિલાંજલિ આપીને વનસ્પતિને ઘર ઘરમાં ઘુસાડી દેવાનું વાજબી લાગ્યું. પાપી કાર્યોમાં તેને દેશની પ્રગતિ દેખાતી. કાશી અને હરદ્વાર, શેત્રુ ંજય અને ગીરનાર તેને મન નકામાં સ્થળે હતાં. ભિલાઈ અને દુર્ગાપુર જેવાં કારખાનાં તેને મન પવિત્ર યાત્રાધામે હતાં. સામનથના પુનરુદ્ધારમાં તેને પાપ દેખાતું. તેના પુનરુદ્ધાર રોકવા તેણે ઘણા ધમપછાડા માર્યા. તેના દર્શને આવતા રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્રપ્રસાદને રાકવા તેણે નિષ્ફળ ફાંફાં માર્યાં અને દુર્ગાપુરના કારખાનાનું ઉદ્ઘાટન કરતા તેણે કહ્યું કે આજથી હવે દુર્ગાપુર અને તેના જેવાં બીજા કારખાનાએ ભારતનાં યાત્રાધામે બનશે. જૂનાં યાત્રાધામેાની હવે કેાઈ કિંમત કે જરૂર રહી નથી. દેશના આર્થિક પાયારૂપી ગાય અને ગોવંશને અનાર્થિક ગણીને તેના માંસ-ઉત્પાદન માટે નીચે મુજબની પચવર્ષીય યે!જના પશુ તૈયાર ગામાંસ માટે પંચવર્ષીય યાજના ખીજા પ્રાણીઓના માંસ ઉત્પાદનનું લક્ષ્યાંક સમય ગામાંસ ઉત્પાદનનું લક્ષ્યાંક ૧૯૬૧-૬૬ ૧ કરોડ ૧૮ લાખ ૭૫ હજાર મણ ૧૯૬૭–૭૧ ૩ કરોડ ૯૩ લાખ ૭૫ હજાર મચ્છુ ૧૯૭૨-૭૬ ૬ કરાડ ૯૫ લાખ ૬૩ હજાર મણ ૧૯૭૭-૮૧ ૭ કરાડ ૧૨ લાખ ૫૦ હજાર મણુ ૨ કરાડ ૧૫ લાખ ૩૮ હજા૨ મહુ ૨ કરોડ ૬૬ લાખ ૭૫ હજાર મળ્યું ૩ કરોડ ૨૪ લાખ ૬૩ હજાર મણુ ૪ કરોડ ૪૨ લાખ ૭૫ હજાર મણ તેની કતલને ભારે વેગ આપ્યા. કરીને અમલમાં મૂકી : કુલ માંસ ઉત્પાદનનુ’ • લક્ષ્યાંક મણુ ૩ કરોડ ૩૪ લાખ ૧૨ હજાર - કરડ ૫૦ લાખ ૫૦ હજાર ૧૦ કરોડ ૨૦ લાખ ૨૫ હજાર ૧૧ કરોડ ૭પ લાખ ૨૭ ફેર ૧૯૬ Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ (શ્રી જ્યદયાલજી દાલમિયાંએ સમક્ષ ગીતાપ્રેસ ગેરખપુરથી પ્રગટ થતા હિન્દી માસિક કલ્યાણના પ્રગટ થયેલા અહેવાલ આધારે પિશ કરેલા મેમોરેન્ડમને ભાગ, પાના ૧૭.) આ પ્રમાણે નહેરુની તામસી બુદ્ધિને અર્થવ્યવસ્થાના પાયામાં સુરંગ મારવા ગૌવંશનું નિકંદન કાઢવાનું આવશ્યક લાગ્યું, અને દેશ ઉપર સેંકડે અબજ રૂપિયાના કરજને પહાડ મૂકી કારખાનાંઓ બાંધવામાં આર્થિક પ્રગતિ લાગી. - આમ ધર્મને અધર્મ, અર્થને અર્થ માને એવી તામસી બુદ્ધિ નહેરુને એના માંસાહારથી મળી હતી. - પશ્ચિમી સંસ્કૃતિ એટલે તામસી, અંધકાર અને અજ્ઞાનથી ઘેરાયેલી, વિનાશ વેરતી, વિનાશને પથે ધસી રહેલી સંસ્કૃતિ. પશ્ચિમના દેશે માંસાહારી હોવાના કારણે જ વિશ્વશાંતિ શોધવ બબ્બે મહાવિનાશક યુદ્ધો લડી ચૂક્યા અને હવે ત્રીજા યુદ્ધની તૈયારી રૂપે અણુશસ્ત્રો વિકસાવી રહ્યા છે. તેમની રાસાયણિક શોધખોળ તેમને પિતાને પણ નાશ કરી નાખશે એવી સમજદારીપૂર્વક તેઓ વધુ ને વધુ સંહારક શસ્ત્રો બનાવી રહ્યા છે. એ તેમની તામસી બુદ્ધિને પ્રભાવ છે. વાતે અહિંસાની, કૃ પૈશાચિક હિંસાનાં આ નહેરુના અનુગામીઓ પણ તે પછી ગમે તે રાજદ્વારી પક્ષના હોય; ધર્મની, નીતિની, અહિંસાની, સેવાની વાત કરતા કરતા હિંસાનું ઘેર તાંડવ ખેલી રહ્યા છે. - ખેતરમાં, નદીઓમાં, તળાવોમાં જ્યાં જ્યાં બની શકે ત્યાં અબજે પ્રાણીઓનાં લેહી રેડીને દેશને આર્થિક સદ્ધરતા આપવામાં તેમને અરમાન જાગ્યાં છે. ભારત પાસે તેની અહિંસક અર્થનીતિ હતી. અંગ્રેજોએ એ તેડીને મશીન ઇનેમી સ્થાપી, પછી નહેરુએ મિકરડ ઈકોનોમી આપી, અને નહેરુના અનુગામીઓ હવે દેશ સમક્ષ રજૂ કરે છે મીટ ઈકોનોમીmeat economy. For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ આવા પાપી ઉલ્કાપાત કરવાનું સૂઝે તેનું એક જ કારણ હાઈ શકે; તામસી ખેારાક. પછી તે ખારાકમાં માંસ હાય, દારૂ હોય કે પેશાબ પણ હાય. આ તામસી વૃત્તિથી ઘેરાયેલા ખુરશીપટુ રાજદ્વારીઓને યાત્રાસામાને કતલખાનાંઓમાં ફેરવી નાખવામાં દેશની પ્રગતિ દેખાય છે. લેાકીને દગાથી માંસાહાર ખવડાવવામાં અને પ્રાણીઓની કતલ . દ્વારા ધન મેળવવામાં રાજકીય નિપુણુતા દેખાય છે. આવી તામસી બુદ્ધિ અને વિકૃત માનસને કારણે તેએ અબજો રૂપિયાની યાજનાએ ઘડે છે અને એ યાજનાના અમલ માટે વિશ્વમેકને ચરણે ઝૂકી પડે છે. તે પાણીની એવી યાજનાઓ કરે છે જેમાંથી પૈસાનાં પૂર એ યેાજના સાથે સંકળાયેલી વ્યક્તિઓના ઘરમાં અને પાણીનાં પ્રલય પૂર વિશાળ પ્રદેશ ઉપર ફાટી વળે છે. એકમાત્ર ઉપાય આવી પિશાશલીલાઓને અને અમો નિર્દોષ પશુપ’ખીઓની હિંસાના તાંડવના અંત આણુવાના એકમાત્ર ઈલાજ ભારતના નારીસમુદાય પાસે જ છે. તે શુદ્ધ સાત્ત્વિક ખારાક અને ધર્માચરણ દ્વારા તેમના શરીર અને મનને શુદ્ધ કરે, પવિત્ર કરે અને જૌહર તેમજ કેસરિયાં કરી શકે એવી પ્રજા ઉત્પન્ન કરે. ભારતની આ અદ્ભુત નારીને જગાડવાનું, સંગઠિત કરવાનું, તેની અપ્રતિમ શક્તિનું તેને ભાન કરાવવાનું કામ છે ભારતના ધર્મોગુરુનું, સ ંતમહાનુ, મુનિ ભગવાનું. પશ્ચિમચક્ષુ અનેલાં શહેરી મહિલામડળે મોટાં શહેરામાં સંગઠિત મહિલામડળા છે. તેઓ રાષ્ટ્રથી ધારણે સંગઠિત છે. પરંતુ તેઓ પશ્ચિમી કેળવણી અને પશ્ચિમી જીવનપદ્ધતિ અને વિચારસરણીથી પ્રભાવિત થયેલાં છે, અને વધુમાં “પ્રેટીનાસ”થી ઘવાયેલાં છે. For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯, એટલે તેમને માત્ર “કુટુંબ નિયોજન” સિવાય બીજો કાર્યક્રમ સૂઝતું જ નથી. કુટુંબ નિયોજન અને પ્રેટીનસેવન દ્વારા જ દેશને ઉદ્ધાર હોય એવી માન્યતા સાથે એમની પ્રવૃત્તિ ચાલતી હોય એમ લાગ્યા વિના રહેતું નથી. આ મહિલામંડળે ગાંધીજીની રાહબરી નીચે શરૂ થયાં હતાં પરંતુ એમ લાગે છે કે તામસી ખોરાકે તેમના ગાંધીવાદને કુટુંબ નિયોજનમાં જકડી લીધું છે. અને પ્રેટીના તેમના હૃદયમાં સીધું ખેંચી ગયું છે એટલે પ્રોટીન પ્રચાર અને પ્રેટીન માટે ઇંડાંના પ્રચારમાં ઘણી શિક્ષિત મહિલાએ જીવનના કિંમતી વર્ષે ખરચી રહે છે. - ગ્રામીણ નારીઓનો જ આધાર માટે દેશને બચાવવા ઈચ્છતા સંસ્કૃતિપ્રેમી માનવીઓએ અને ખાસ કરીને સાધુસંતેએ ગ્રામીણ નારીઓને જ એક સંગતિ મોરચે રચવાની જરૂર ઊભી થઈ છે. - શુદ્ધ તનમનવાળી અને શીલ તેમ જ સંસ્કાર વડે શેભતી કરોડે આર્ય મહિલાઓની દેશને આજે જેટલી જરૂર છે, એટલી કદી. પણ હતી નહિ. અમેરિકાના પ્રેટીનાસ્ત્ર સામે તેઓ જ રાષ્ટ્રને બચાવી શકશે. . For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ કાઈ પણ વિશિષ્ટ પુણ્યવ'તી વ્યક્તિ બીજી વ્યક્તિઓ કરતાંય જરૂર બળવાન છે. પણ તેના કરતાંય રાષ્ટ્ર (ધરતી) બળવાન છે. રાષ્ટ્ર કરતાંય પ્રજા બળવાન છે. પ્રજા કરતાં તેની સસ્કૃતિ ખળવાન છે; સસ્કૃતિ કરતાંય ધર્મ બળવાન છે; ધમ કરતાંય ધર્માંના પ્રાણ (શાસન = વાસનાવિનાશ) બળવાન છે. ઉત્તરાત્તરની રક્ષા કાજે નીચે–નીચેનાએ ભેગ આપવા જ પડે. પણ અસેસ ! આજેતા નીચેનાની રક્ષા કાજે ઉપરનાના ભેગ લઈ લેવામાં આવે છે. વ્યક્તિ પેાતાનાં તિા જાળવવા માટે રાષ્ટ્રના ભાગ લે છે; રાષ્ટ્રની આબાદી માટે પ્રજાની ખરખાદી કરાય છે, પ્રજાને સુખી બનાવવાની ધૂનમાં સસ્કૃતિ હણાય છે..વગેરે.... આ અવળી ગગા સર્વ ક્ષેત્રે પરમાદી નાતરીને જ રહેશે. * * * જેટલે ખરાબ અન્યાય આચરવા તે છે તેટલે જ ખરામ અન્યાયને સામે મેઢ જોયા કરવા તે છે. જે પ્રજા અન્યાયને સદા માટે સહ્યા ફરવાની જ નીતિ અપનાવે છે તે પ્રજા નિર્માલ્ય અને નિસ્તેજ મની જાય છે. શું એવું નથી લાગતું કે નારીને સ્વતંત્રતા આપવાના આંદોલનના પરિણામે નારી' નારીત્વ ગુમાવીને વધુ પડતી સ્વચ્છ'દી થઈ છે ? અને સાથે સાથે એક પતિની જ આધીનતાને બદલે એના માથે ઘણા ખાસ'ની ગુલામી ડોકાઈ ગઈ છે ! માંએથી પુરુષ-મિત્રો સાથે ખડખડાટ હસતી અને તાલીમાં તાલી દેતી નારી અંદરથી કઇક ઝીણું રુદન કરી રહી છે, એના અંતરે ઘણી વેદનાઓના ચરૂ ઉકળી રહ્યો છે, કે નથી એ કહી શકતી, નથી એ સહી શકતી. સ્વત ંત્રતાના દેખીતા મીઠા પવન માણવા જતાં એણે ‘કઈક’ એવું ગુમાવી દીધું છે, જે હવે એને પાછું મેળવવાની તલપ લાગી છે. પણ હુવે ભાજી એના પશુ હાથમાં નથી, એમ નથી લાગતું શું! —પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ [૧૮] શબ્દછળથી સંસ્કૃતિનાશ – શબ્દબ્રહ્મ શબ્દને બ્રહ્મ કહે છે, કારણ કે તેમાં અખૂટ શક્તિ રહેલી છે. શબ્દ વડે સંસ્કૃતિનું સર્જન થાય છે તથા વિસર્જન પણ થાય છે. પશ્ચિમને હિંદુ-ધર્મ દ્વેષીઓની ભેદી ચાલ આપણું ધર્મશાસ્ત્રોના મંત્રોમાં શબ્દને જરા જેટલે પણ ફેરફાર કરીને, મેકસમૂલર કે તેના જેવા માનસવાળા વેદ-ધર્મષી પશ્ચિમના વિદ્વાનેએ એ મંત્રને આ અર્થ ફેરવી નાખીને વેદમાં માંસાહાર કરવા ફરમાવ્યું છે, અને અમુક ચેકસ કાર્યોની સિદ્ધિ માટે માંસાહારના ખાસ પ્રગો પણ બતાવ્યા છે. એ રીતે પ્રચાર કરીને લકોમાં માંસાહારતરફી માનસ પેદા કરવા જબરે પુરુષાર્થ કર્યો છે. : ધર્મગ્રંથોના લાખ મંત્રમાં કયાંય જરા જેટલે ફેરફાર કરીને અર્થને અનર્થ કરવા પ્રયત્ન થાય, તેની તે સમયના વિદ્વાને ને કદાચ જાણ પણ ન હોય. વર્ષો પછી એ ફેરફાર કરાયેલાં પુસ્તકો છપાય, રાજ્યમાન્ય કરાવી લેવાય અને કોલેજોમાં પાઠ્ય-પુસ્તકો તરીકે પણ મૂકી દેવાય, ત્યારે તે સમયની નવી પેઢીને આ થયેલા ફેરફારે વિષે કશી જાણકારી ન હેય, જેથી તેમાં લખેલું બધું સત્ય જ છે એમ લોકે માનવા લાગે છે. વેદધર્મની વિશ્વની અનુપમ ભેટ ફ્રેંચ ફિલસોફર એકવેટિલ દ પરે જ્યારે ગીતા અને ઉપનિષદ વાંચ્યાં ત્યારે તે આનંદથી નાચી ઊઠયો અને કહ્યું કે, “વેદધર્મની વિશ્વને આ મોટામાં મોટી ભેટ છે” આથી મેકસમૂલર અને બીજા ખ્રિસ્તી પાદરીઓ હિન્દુ ધર્મ પ્રત્યે દ્વેષથી સળગી ઊઠયા. For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ દિશા બાઈમલાથી ગામ છે મેકસમૂલરને ઈર્ષાગ્નિ મેક્સમૂલરે વેદના બેટા અનુવાદ કર્યો અને પછી પિતાની પત્નીને પત્રુ લખ્યું કે, “વેદના અનુવાદો કરવાનું કાર્ય મેં પૂરું કર્યું છે. ત્રણ હજાર વરસથી વેદના મૂળમાંથી જે સંસ્કૃતિ પાંગરી રહી છે તેને નિર્મૂળ કરવા માટે આમ કરવાનું જરૂરનું હતું. હું તેને નાશ થયેલ જોવા માટે જીવતે નહિ હોઉં, પણ મને ખાતરી છે કે લાંબે ગાળે એના પરિણામો આવશે. તેની વેદ ધર્મ ઉપર ઘેરી અસર થશે.” 1 ખ્રિસ્તી મિશનરીઓને ઉદ્દેશ હિન્દુઓ માને છે કે વેદ ધર્મ અનાદિ છે. તેની આ મહત્તા તેડી પાડવા તે કાંઈ બાઈબલથી બહુ જૂને નથી “માત્ર હજાર વરસ જૂને છે. આ પ્રચાર ખ્રિસ્તી મિશનરીઓ કર્યા જ કરે છે. અંગ્રેજોએ તૈયાર કરેલા અને આપણે નિશાળમાં હજી પણ ભણાવાતા ભારતના ઇતિહાસ તેમજ ભૂગોળ અને બીજા પાઠ્યપુસ્તકોમાં પણ એ જ પ્રચાર આપણાં બાળકોના મન ઉપર ઠસાવવામાં આવે છે. વેદોના બેટા અર્થો કરીને, તેના મંત્રોમાં ફેરફાર કરીને વેદ ધમ માંસાહાર અને દારૂની છૂટ આપે છે, અને માંસાહારને તેમજ દારૂને વિરોધ કરવો એ પછાતપણાન, સંકુચિત માનસની નિશાની છે એવું લોકેના મન ઉપર ઠસાવવાને આ તેમને પ્રબળ પુરુષાર્થ છે. આ પ્રચંડ પુરુષાર્થ કરવા પાછળને તેમને મુખ્ય ઉદ્દેશ સમસ્ત ભારતવાસીઓને સામ, દામ, ભેદ કે દંડથી ઈસાઈ બનાવવાનો છે. વેદમાંથી ઉપાડી લેવામાં આવેલા શબ્દો જેવા કે “માસ” એટલે મહિને, તેમાં એક અનુસ્વાર ઉમેરી “માં” એટલે માંસ શબ્દ કરી ભળતે જ અર્થ ઠેકી બેસાડવામાં આવ્યું હોય. અથવા તે મંત્રોના આગળ-પાછળના ભાગે ઉડાવી દઈને પિતાને અનુકૂળ આવે એ વચ્ચેનો ભાગ રાખી અનર્થે કરવામાં આવ્યા હોય. એવા ઘણા મંત્રોને, તેમાં કરવામાં આવેલા ફેરફાર અને બેટા અર્થો અને તેના સાચા અર્થો સહિત એક સંગ્રહ ગીતા પ્રેસ ગોરખ For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ પુર તરફથી હિન્દી અને અંગ્રેજી ભાષામાં Review of Belief Ancient India' નામનું પુસ્તક બહાર પાડેલું છે. કાર્યને એમ શકા થાય કે આપણને ખ્રિસ્તી બનાવવા માટે આપણને દારૂ પીતા અને માંસ ખાતા કરવાની શી જરૂર પડે ? આના જવાબ મિ. સિડની એચ. બ્રાઉનના પત્રામાંથી જડે છે. બ્રાઉનના એકરાર તે લખે છે કે, “ભારત જેવા દેશમાં ખ્રિસ્તી ધર્મના ફેલાવા કરવામાં ખ્રિસ્તી મિશનરીએની માંસ ખાવાની અને દારૂ પીવાની ટેવ બહુ મોટી રુકાવટ કરે છે. જિસસ ક્રાઈસ્ટના હુજારો વર્ષ પહેલાં વેદધમે માંસાહાર કરવાની મનાઈ ફરમાવી છે.” (અહીં આ પત્રને લેખક બ્રાઉન પેાતે જ કબૂલ કરે છે કે વેદધમ માં માંસ ખાવાની અને દારૂ પીવાની મનાઈ છે. ) વેદધમ દારૂ પીવાની વાતને અને માંસાહારને ઉત્તેજન આપે છે. એવા પ્રચાર તે ચાક્કસ ધ્યેય સિદ્ધ કરવા માટે જ પાશ્ચાત્ય પડિતાએ શરૂ કર્યાં. આપણી કરુણતા એવી છે કે જે વ્યક્તિએ આ પ્રચંડ પુરુષાથ'ની શરૂઆત કરી, વેદોમાં માંસાહારની છૂટ છે એવા પ્રચારના ગબારા ચગાવ્યા, તેને આપણા જ દેશવાસીએ વેદપતા કહીને બિરદાવે છે. બીયર્ડ આગળ જતાં લખે છે કે, ગૌતમ બુદ્ધ અને જરથુષ્ટ્રે પણ માંસ ખાવાની મનાઈ ફરમાવી છે. ઇસ્લામ દારૂ પીવાની સખત મનાઈ ફરમાવે છે. તે પછી આપણે એમ કેમ માનીએ કે હિન્દુએ, બૌદ્ધો, પારસીઓ અને મુસ્લિમા ખ્રિસ્તીધમ'ને વધારે સારી ગણીને તેના સ્વીકાર કરશે. તેમની ધાર્મિક ભાવના અને વારસાગત માન્યતા માંસાહાર કર-વાની અને દારૂ પીવાની છૂટ આપનાર ખ્રિસ્તીધમ ને નીચી કક્ષાને જ ગણશે. આપણા પાદરીએ જ્યારે દારૂ પીનારા તરીકે, માંસાહારી તરીકે For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ પિતાની જાતને જાહેર કરીને તેમની સમક્ષ ઊભા રહેશે ત્યારે તેઓ તેમને પિતાના કરતાં ઘણી જ નીચી કક્ષાના મનુષ્ય નહિ લાગે? જેમને તેઓ પિતાના કરતાં ઘણું જ નીચી કક્ષાના માનતા હોય તેમના ધર્મ કે સંસ્કૃતિને તેઓ કેવી રીતે સ્વીકાર કરી શકે ?” (Is fresh eating merely defensible?–ના આધારે) - અંગ્રેજોએ લીધેલો બધપાઠ - ઉપરનાં લખાણથી વાંચકે સમજી શકશે કે જે ભારતની પ્રજાને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવી હોય તે તેમને દારૂ અને માંસાહાર તરફ -વાળવા સિવાય એ કાર્ય સિદ્ધ થાય તેમ ન હતું. આ તલવારના બળે ઈસ્લામને પ્રચાર કરવામાં મુસ્લિમ બીજા સ્થળોએ ફાવ્યા હતા, પરંતુ ભારતમાં સંપૂર્ણ નિષ્ફળ નીવડયા હતા. પિટુંગીએ પણ ભારતના પશ્ચિમ કિનારા ઉપર હિન્દુએ ઉપર ખ્રિસ્તી ધર્મને સ્વીકાર કરાવવા જુલમ વરસાવવામાં કાંઈ બાકી નહેતું રાખ્યું, એ તે બધી જ કાળજા કંપાવી નાખે એવી કથાઓ છે. છતાં તેઓ પણ હિન્દુઓને અને મુસ્લિમોને પણ ખ્રિસ્તી ધર્મ સ્વીકારવાની ફરજ પાડવામાં સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યા હતા. - આ બધા ઈતિહાસે ઉપરથી બોધપાઠ લઈને, જુલમ ગુજારીને ધર્મ પલટો કરાવવાની મુસ્લિમ અને પિટુગીઝની નિષ્ફળ નીવડેલી નીતિને તિલાંજલિ આપીને અંગ્રેજોએ જુદી જ તરકીબ અપનાવી. તે માટે લાંબા ગાળાની યોજના શરૂ કરી, જે આજે પણ ક્રમશઃ અમલમાં આવી રહી છે. વિશ્વના બીજા દેશથી જુદી પડતી હિંદુ સંસ્કૃતિ હિન્દુસ્તાન સિવાયના વિશ્વના બીજા દેશમાં જે ઝડપ અને ઝનૂનથી ઈસાઈ કે ઈસ્લામ ધર્મને ફેલા થયે તેનું મુખ્ય કારણ એ હતું કે તે દેશની પ્રજા માંસાહારી હતી. ભારત પાસે જે કરડે વર્ષોનું વેદધર્મનું જ્ઞાન, ઉચ્ચ ભાવનાઓ અને ગેરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષા દ્વારા સિદ્ધ થયેલું અને For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ ey. કાય અવધે વિના નિરંતર ગતિશીલ રહેલું ધર્મ, સંસ્કૃતિ, અથે-- વ્યવસ્થા, સમાજવ્યવસ્થાનું સંકલિત તંત્ર હતું, તે બીજી પ્રજા પાસે ન હતું. જેથી તેમને ઈસાઈ કે ઈસ્લામને સ્વીકાર કરવામાં ખાસ કાંઈ ગુમાવાનું ન હતું. એટલે ઈસ્લામી કે ઈસાઈ તલવારે સામે તેમની ગર્દન ઝૂકી પડી. હિન્દુ પ્રજાની અડગતાનાં મૂળ તેની સંસ્કૃતિમાં પ્રજાને જ્યારે પિતાના પવિત્ર ધાર્મિક સિદ્ધાંત અને ઉચ્ચ નૈતિક મૂલ્ય ગુમાવવાને ભય ઊભું થાય ત્યારે તે તેને ઝનૂનથી સામને કરે છે. આવે સામને કોઈ દેશમાં શક્ય ન હતે. સિકંદર અને ઈસ્લામનાં ઝંઝાવાતી સૈન્ય સામે મજબૂત આંતરિક અર્થવ્યવસ્થા, સમાજવ્યવસ્થા કે અતિપવિત્ર, ધાર્મિક તેમજ નૈતિક સિદ્ધાંતને અભાવે દરેક પ્રજા ભાંગી પડવા લાગી અને ઈસ્લામ કે ઈસાઈ જે કઈ તેમની સામે આવે તેમને ધર્મ સ્વીકારી લેવા લાગી. , પરંતુ ભારતમાં તેમ બન્યું નહિ. સિકંદર ભાગેલા હૈયે ભારતની સરહદથી જ પાછો વળી ગયે. - ઘોડાપુરની માફક ધસ્યાં આવતાં ઈસ્લામી સૈન્ય હિંદુઓના સરહદી થાણ ગજનીમાં બસો વર્ષ સુધી અટવાઈ પડ્યાં. ત્યાંથી આગળ ચાલતાં ડગલે ને પગલે તેમને હિંદુઓના જૌહરા અને કેસરિયાને સામને કરે પડ્યો. ૭૦૦ વર્ષ તેમના પ્રયાસેને ભારતને મુસ્લિમ દેશમાં પલટાવી નાખવામાં નિષ્ફળતા મળી. - માંસાહાર અને દારૂ પ્રત્યેની હિંદુઓની નફરત અને તેને સ્વીકાર કરનારાઓને તદ્દન નીચી કક્ષાના ગણવાની તેમની ભાવના તેમજ વેદધર્મનું જ્ઞાન તેમને ધર્મ માટે પ્રાણાર્પણ કરવાની શક્તિ આપી રહેતા. ' એટલે વિશ્વના બીજા દેશમાં જેમ કરડે લેાકો એક ઝપાટે આ અને ધર્મો પાસે મૂકી પઢા તેમ ભારતમાં બની શક્યું નહિ, For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ધર્મનાં ઉચ્ચ તત્ત્વો વિરુદ્ધ નિષ્કર જુલમ અને આર્થિક પ્રભનો | મુસ્લિમોના સદીઓના ઝનૂની પ્રયાસ છતાં હિંદ મુસ્લિમ પ્રજાને દેશ બન્યું નહિ. ખ્રિસ્તીઓની ૨૦૦ વર્ષની જનાઓ, કાવાદાવાઓ, દબાણે અને દર વર્ષે વટાળ પ્રવૃત્તિ પાછળ કરોડો રૂપિયાના થયા પછી પણ આજે ભારતમાં તેમની વસતી માત્ર ૧ કરોડ ૪૨ લાખની છે. . એ લેકે પણ કાંઈ ખ્રિસ્તી ધર્મનાં ઉચ્ચ તથી આકર્ષાઈને ઈસાઈ બન્યા નથી. તેમને ઈસાઈ ધર્મ સ્વીકારવાની ફરજ પડે એવી કઠિન દરિદ્રતાની સ્થિતિમાં ફેંકી દેવા જે કાવાદાવા અંગ્રેજોએ સત્તાના જોરે કર્યા અને ગેહત્યા જેવાં નિષ્ફર પગલાંથી કરડે કુટુંબને બેકાર અને બેહાલ બનાવી દીધાં, તે ઈતિહાસ ઉપર આજે પડદે પાડી દેવામાં આવ્યું છે. પિતાની સત્તાના જોરે અને હિંદ-વિરોધી આર્થિક નીતિઓ વડે જે લાખે કુટુંબને પોતે બેહાલ બનાવી દીધાં હતાં, તેમાંનાં ડાં કુટુંબને અનેક આર્થિક, સામાજિક પ્રલેશને વડે ઈસાઈ ધર્મમાં વટલાવવા અંગ્રેજો શક્તિમાન થયા. તેઓ એ ધર્મ ફરીથી છોડી ન જાય માટે તેમને આર્થિક પ્રભને વડે કાયમ જકડી રાખવાં પડે છે. જે લેકોએ ઈસાઈ ધર્મ સ્વીકાર્યો તેઓ કાંઈ હિંદુધર્મનું ઉચ્ચ જ્ઞાન ધરાવતા માણસે ન હતા પરંતુ અંગ્રેજોએ આર્થિક અવનતિમાં ફેંકી દીધેલા તદ્દન નીશા સ્તરના માનવીઓ હતા. પરંતુ આવી કુંદાબાજીથી ફેલાયેલ ઈસાઈ ધર્મ તે કોઈ પણ ઘડીએ જેમ પવનના તેફાનમાં ઘાસનું તણખલું ઊડી જાય તેમ ફેકાઈ જઈ શકે. તે માટે પ્રજાને માબાર વર્ગ ભદ્ર સમાજ જ્યાં સુધી ખ્રિસ્તી ધર્મ ન સ્વીકારે ત્યાં સુધી ભારતમાં ઈસાઈ ધર્મનાં મૂળ સલામત નથી એ હકીકતથી પણ તેઓ અજાણ ન હતા. ' For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ એટલે ભદ્ર સમાજને ઈસાઈ ધમમાં લાવી શકાય માટે તેમના મનમાં વેધમ પ્રત્યે શકા ઉત્પન્ન કરવાના (જેથી તેમની ધર્મ પ્રત્યેની શ્રદ્ધા નાશ પામે અને શ્રદ્ધા નાશ પામતાં ધર્મ માટે પ્રાણાપણુ કરવાની ભાવના નાશ પામે) અને વેધમમાં દારૂ, માંસાહાર વગેરેની છૂટ આપેલી છે એવા ોરદાર પ્રચારની શરૂઆત કરવામાં આવી. માંસ-ભ્રક્ષણના પ્રચારની કરુણ નિષ્ફળતા રાજા રાજેન્દ્રલાલ મિત્ર, સ્વામી ભૂમાનંદ, કાણું વગેરે .દ્વારા તેમણે દારૂ અને માંસાહારના પ્રચાર માટે સાહિત્ય તૈયાર કરાવ્યું. ધર્મ ગ્રંથ સાથે ચેડાં કરાવ્યાં અને ગેામાંસભક્ષણુમ`ડળીએ (Beefeating clubs) શરૂ કરાવી. છતાં તેમને ભદ્ર સમાજને માંસાહારી બનાવવાની કે વેદધમના ધુરંધર પડિતાને ઈસાઈ ધમાઁથી પ્રભાવિત કરવામાં સફળતા મળી નહિ. એટલે તેમણે પ્રચારના પૂર ઉપર અકુશ મૂકી શબ્દબાણેને ઉપયાગ શરૂ કર્યાં. એક શબ્દ રાજ તેમને સંભળાવવામાં આવે, ખાટા અર્થાંમાં સંભળાવવામાં આવે ત્યારે તમારા તેની સામેનેા વિરાધ એ થઈ જાય. શબ્દખાણરૂપી મહાસ આવા એક શબ્દ છે; ફેટ (ચરખી). fat percent દૂધમાં fat percent એટલે દૂધમાં ચરખીનું પ્રમાણુ (ટકાવારી). દૂધમાં ચરખી નથી, પણ ઘી છે. ચરબી અને ઘી બન્ને જુદી વસ્તુ છે. બન્નેના ગુણધર્મો જુદા છે. જ્યારે ભારતમાં ગાય, દૂધ, અને ઘીના જન્મ થયા ત્યારે સંસ્કૃત ભાષામાં ચરખી અને ધી બન્ને શબ્દો જુદી જુદી રીતે જુદા જુદા અથ માં વપરાતા હતા. ચરખી માટે મેદ શબ્દ હતા અને ઘી માટે વ્રત. દૂધમાં ઘીનું પ્રમાણ કેટલું છે. એમ કહેવાતુ. પણ દૂધમાં ચરખીનું પ્રમાણુ કેટલું છે એવા શબ્દપ્રયોગ કદી ન હતા. અગ્નિમાં હેામ કરવા માટે ઘી વપરાતુ, ઘીના ઠેકાણે કદી પણ ચરબી વપરાતી નહિ. For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ અંગ્રેજોએ દૂધને ઘીને બદલે દૂધમાં fat percent શબ્દ પ્રચલિત કર્યો. લાંબા ગાળાની યોજના રૂપે તેમણે ઘી, તેલ અને ચરબી તરીકે જે આપણી સામે મૂક્યાં તેમાં તેલને વનસ્પતિજન્ય ચરબી અને વી. તેમજ ચરબીને પ્રાણીજન્ય ચરબી તરીકે ઓળખાવ્યાં. હિંદુથમાં એ ત્રણે ચીજને અલગ વર્ણવી છે. - ઘી, તેલ અને ચરબી: ત્રણ જુદી જાતના પદાર્થો સંસ્કૃત ભાષામાં ઘી માટે વ્રતમ, તે માટે તેલ્યમ અને ચરબી માટે મેદ શબ્દ છે. - ગુજરાતી ભાષામાં તેમજ ભારતની બીજી તમામ ભાષાઓમાં પણ “આ તલનું તલ છે, આ સરસવનું તેલ છે, આ ગાયનું ઘી છે, આ ભેંસનું ઘી છે.” એમ શબ્દો વપરાય છે. પણ “આ તેલની કે સરસવની ચરબી છે કે ગાય કે ભેંસના ઘી માટે “આ ગાય કે ભેંસની ચરબી છે' એ શબ્દપ્રયોગ થતે જ નથી કારણ કે ઘી, તેલ અને ચરબી ત્રણે અલગ અલગ પદાર્થો છે અને હિંદુઓને ચરબી, માંસ વગેરે શબ્દો પ્રત્યે અણગમે છે. તે અંગ્રેજી કેળવણ દ્વારા તેલ, ઘી અને ચરબી એ ત્રણેને જુદા જુદા પ્રકારની ચરબી તરીકે જ નવી હિંદુ પેઢી પાસે રજૂ કરવામાં આવ્યાં. રોજ રજ દૂધમાં fat percent ચરબીની ટકાવારી શબ્દ આપણા કાન ઉપર અથડાવા લાગે આની પાછળના બઈરાદાની કોઈને ગંધ ન આવી. વાતચીતમાં અંગ્રેજી શબ્દ વાપરવાને અને તેમ કરીને પિતાને વિદ્વાન અને સુધારક ગણાવાને અભરખે નવી પેઢીમાં વધતે ગયે. એટલે વારંવાર fat percent શબ્દ વપરાવા લાગે. ખૂબ વપરાશને અને ઘી એ ચરબી જ છે, એવી માન્યતા ભદ્ર સમાજના મનમાં પણ રૂઢ થઈ ગઈ. For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ એ શબ્દ એટલે તે પ્રચલિત થઈ ગયો કે પશુશાસની પરીક્ષા પાસ કરીને ઊ`ચી ડિગ્રી મેળવનારા ઉચ્ચ વર્ણના નાગરો, બ્રાહ્મણા, અન્ય જના પણ ઘીને બદલે fat percent શબ્દ જ વાપરવા લાગ્યા. તેમનું અનુકરણ કરીને પેાતાને આ વિષયનુ કશું જ્ઞાન હેાય છતાં પશુ, છાપાંના કટારલેખકો તક મળતાં ખારાક કે દૂધ વિષે લેખા લખતી વખતે પોતાની વિદ્વત્તા દર્શાવવા પરદેશીઓએ તૈયાર કરી આપેલા કોષ્ટક પ્રમાણે દૂધમાં આટલા ટકા પાણી, આટલા ટકા ક્ષાર તત્ત્વા, આટલા ટકા કેલ્શિયમ અને આટલા ટકા ચરખી છે, વગેરે વગેરે પ્રગટ કરીને લોકોના મગજમાં ઘણું ઠોકવા લાગ્યા કે, ઘી એ ચરખી જ છે. જે લેાકેાને રાતદિવસ પશુ, દૂધ અને ઘી સાથે કામ પડે છે અને દૂધ તેમજ ધીનું જ ઉત્પાદન અને વેચાણ કરનાર વેપારી અને પશુપાલકો છે તેમને તે જાણુ પણ નહિ હોય કે તેમના પવિત્ર ઘીને ચરખી તરીકે માન્યતા મળી છે. એ માન્યતા તેમને કબૂલ પણ ન હોય, પણુ વર્તમાનપત્રોના કટારલેખકોએ એ શબ્દ ચગાવ્યા એટલે તમામ ભળેલા ભદ્ર વર્ગની તેને માન્યતા મળી ગઈ. અહીં ઘી અને ચરખીના ગુણુદોષની પણ વાચકોને માહિતી આપવી જરૂરી છે. ઘીનાં ઉચ્ચ ગુણતત્ત્વા ઘી ખળવધ ક, વીર્ય વધ'ક, આયુષ્યવધ ક, હૃદયને બળ આપનાર, વાત, પિત્ત, કફને નાશ કરનાર, સ્વાષ્ટિ, સુગધી, વૃદ્ધાવસ્થાને દૂર રાખનાર અને [જો ગાયનું ઘી હાય તે] શરીરમાંથી તમામ ઝેશને બહાર ફેકી દેનાર અને આંખનું તેજ વધારનાર છે. દૂષિત રોગવધ ક ચર્મી ચરખીમાં આવે! કોઈ ગુણુ નથી. સ્વાદ પણ નથી. તે ઉપરાંત તે ખારાકમાં લેવાય તે પચતી પશુ નથી. તે આડા વાટે શરીરની ભા.-૨ ૧૪ For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૦ બહાર ફેકાઈ જાય છે. પરંતુ બહાર નીકળ્યા પહેલાં અનેક દર્દી શરીરમાં પેદા કરતી જાય છે. ચરબીથી શરીરને પોષણ મળતું નથી. ઊલટું તેનાથી આડા અથવા ગેસ અથવા કબજિયાત થવાના ભય રહે છે. એ ભૂખ મારી નાખે છે. નસેામાં ચાંદાં પાડે છે અને એ ચાંદાંમાં દવામાં લેવાનું ખનીજ કેલ્શિયમ જો ભરાઈ જાય તે એન્જાઈનના (હૃદયરોગના એક પ્રકાર) થાય છે જે કદાચ મૃત્યુમાં પણ પરિણમે છે. હાલમાં નાનામોટા દરેક વયનાં મનુષ્યમાં હૃદયનાં દર્દી વધતાં જાય છે તેનું કારણ એ છે કે તેમની જાણ બહાર અનેક ખાદ્ય પદાર્થોં દ્વારા ચરખી તેમના શરીરમાં જતી હાય છે, જે આવા રાગેા ઉત્પન્ન કરે છે. તે શરીરમાં જે ઝેશ પેદા કરતી જાય છે તે ઘણી વખત અલ્સર, કેન્સર ને કીડનીના બગાડો પણ કરે છે. · માંસાહાર અને ચરબી દારૂણ રોગાનાં જનક યુરોપ અને અમેરિકામાં કેન્સર, અલ્સર, આય રાઈટીસ, કીડની અને હૃદયના રાગે ચેમાસાનાં અળસિયાંની પેઠે ફૂટી નીકળ્યા છે, તેનાં ઘણા કારણામાં એક કારણ એ પણ છે કે તેઓ અકરાંતિયાની માફક માંસાહાર કરે છે અને રાજ માથાદીઠ ગાય અથવા ડુક્કરની ૧૫ થી ૨૦ ગ્રામ ચરખી ખાય છે. ઈંડાં, માંસ, ચરખી અને માછલી શરીરમાં ઝેરી પેદા કરે છે. એ ઝેર, ઉપર જણાવેલા રાગા રૂપે બહાર આવે છે. ઘીને ચરખી તરીકે ઓળખાવ્યા છતાં પણુ, ભારતની પ્રજાએ ખારાકમાં ચરમી સ્વીકારી નહિ. ત્યારે વિવિધ પગલાંએ દ્વારા અને પેતાની સત્તાના જોરે ઘીની ખેંચ ઊભી કરીને શુદ્ધ ઘીમાં ચરમીની ભેળસેળ કરવા પ્રેત્સાહન અપાયું, જે માંસાહારી લેા ખાદ્ય પદાર્થોં વેચવાના ધંધા કરતા તે તે છૂટથી ચરબીના જ ઉપયેગ કરવા લાગ્યા. For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ મનુની અગમચેતી હિંદુઓ માટે મનુ મહારાજે રાંધેલું અનાજ વેચવાની મનાઈ કરી છે, કારણ એ લાગે છે કે રાંધેલું અનાજ વેચાય તેમાં ખાદ્યઅખાદ્ય વસ્તુઓની ભેળસેળ થઈ શકે. પૈસાને લેભ મનુષ્યને ગમે, તેવાં દુષ્કૃત્ય કરવા પ્રેરી શકે. અખાદ્ય વસ્તુઓ પેટમાં ગયા પછી એ માત્ર શરીરને હાનિ કરે. છે એવું નથી. સહુથી વિશેષ હાનિ તે મનને થાય છે. મન વિકૃત બને છે, અને કરવા જેવાં કૃત્યથી મનુષ્ય દૂર રહે છે તથા ન કરવાનાં કૃત્યે વધુ ને વધુ કરે છે, એ દુષ્કર્મો માટે ગૌરવ અનુભવે છે. આમ અખાદ્ય વસ્તુઓ હિંદુ સંસ્કૃતિ માટે ભયરૂપ છે. આપણા પૂર્વજોની અંગ્રેજોની કૂટનીતિની ચિંતા - યુરેપિયનોએ આપણે ત્યાં તૈયાર બિસ્કિટને પ્રચાર કરવા પ્રયત્ન કર્યા. શરૂઆતમાં હિંદુઓ પાઉં-બિકિટને અડતા પણ ન હતાં. તેમણે પાઉં-બિસ્કિટને પ્રચાર કરવા પ્રયત્ન કર્યો ત્યારે એમ મનાતું કે પાર્કમાં ગાયનું લેહી અથવા માંસ નાખવામાં આવે છે માટે હિંદુઓ તે તેને અડકતા પણ નહિ. ખાદ્ય–અખાદ્ય ખેરાક વિષે તે સમયે લેકે સદા જાગ્રત હતા. અંગ્રેજો માંસાહાર અને દારૂ દ્વારા તેમને ઈસાઈ ધર્મમાં વટલાવવા પિતરા રચે છે એ જાણકારીથી તેઓ ચિંત પણ હતા. . - પાઉંની જાળમાં ફસાના ગ્રામ્યજનો . હિંદુપ્રજાની આ શકોને યુરોપિયનેએ લાભ ઉઠાવ્ય. - ભારતનાં ગામડાઓની પ્રાચીન પ્રણાલિકા એવી હતી કે લોકો વહેલી સવારે ગામની બહાર કૂવા ઉપર નહાવા જાય અને ત્યાંથી પાણી પણ ભરી લાવે. ગામમાં કુવા તે ઘણા હેય પણ બાજુબાજુના કૂવાના પાણીની ગુણવત્તામાં પણ ફેર હોય છે. એટલે જે કૂવાનું પાણી ખૂબ હલકું હેય તે કૂવામાંથી આખું ગામ પીવાનું પાણી ભરી આવે. For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ २१२ યુરોપિયના આવા કૂવામાં રાતે અથવા વહેલી સવારે પાઉ નાખી આવે. ગામ લોકો વહેલી સવારે પૂરું અજવાળું થાય તે પહેલાં સૂવે નાહીને પાણી ભરી જાય. આંખા અજવાળામાં તેમને પાઉ દેખાય નહીં. સવારે અજવાળું થાય અને પાઉ દેખાય ત્યારે આ ઈસાઈ તેમને ભડકાવે કે, “તમે ગાયનું માંસ નાખેલા પાઉંવાળું પાણી પીધુ છે, માટે ઈસાઈ થઈ ગયા.” પાઉ॰ અને પૈસા વડે ધ પલટા અગાઉથી જ કરેલી વ્યવસ્થા મુજબ એકદમ આજુબાજુનાં ગામડાંઓમાં ખખર ફેલાવી દેવામાં આવે કે અમુક ગામના લોકોએ ગાયના માંસવાળા પા" નાખેલા કૂવાનુ પાણી પીધું છે અને ઈસાઈ બની ગયા છે. એટલે તરત જ આજુબાજુના ગામના લેકે પેલા કહેવાતા ઈસાઈ બની ગયેલા ગામ લોકોને સામાજિક બહિષ્કાર કરે, અને નછૂટકે આ લોકોને ઇસાઈ ધર્મના સ્વીકાર કરવા પડે. આ સમયે અ ંગ્રેજોએ આચરેલા જુલમથી ગામડાંએ ગરીબીથી પીડાતાં હતાં. એટલે આ ઈસાઈ મનેલાં ગામાને પાદરીએ માર્થિક મદદ આપવી શરૂ કરે. જેથી ખીજા' ગામેમાં પણ જ્યારે પાઉનાં પાણીનું કાવતરું થાય ત્યારે તે ગામ બહિષ્કૃત થઈને આર્થિક સહાયની લાલચથી ઝડપથી ઇસાઇ ધમના સ્વીકાર કરે. આમ ગેા અને સહાય તેમના માટે અમેધ શસ્રો સાબિત થયાં, જેના હજી પણ આપણી સામે' ઉપયેગ કરે છે અને સહાયના નામે પરાધીનતાના સાણસા આપણા ઉ૫૨ ધીમે ધીમે ભીડાતા જાય છે. મને આવા અનેક ઈસાઈએ મન્યા છે, જેમણે પેાતાને અગાઉ સામવેદી બ્રાહ્મણા હતા એમ જણાવ્યું છે. તેમના પૂર્જાને ઉપર લખેલ પાઉ પાણીની યાજનાથી ઇસાઈ ધર્મમાં વટલાવવામાં આવ્યા હતા.. . For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ : મેં તેમને પૂછયું કે, તમારા પૂર્વજોને દગાથી ઈસાઈ બનાવવામાં આવ્યા હતા તે હવે તમે પાછા હિન્દુધર્મ શા માટે સ્વીકારતા નથી? ચાલે, હું તમને આ ક્ષણે જ હિન્દુધર્મની દીક્ષા આપી દઉં.” તેમણે જવાબ આપે કે, “તેમ કરવામાં અમને ફાયદો શું? અમને તે આજે પણ ચર્ચ તરફથી મફત કેળવણ, મફત દવા, એપરેશનના કેસમાં મફત સારવાર, અમારા ખેતર માટે ખાતર, બિયારણ, કુ, રેટ વગેરે માટે લેન આપવા મફત સહાય છૂટથી મળે છે.” * પછી તેમણે ઉમેર્યું કે, “તમે હિંદુ લેકે આવી કઈ મદદ માટે અમારા તરફ હાથ લંબાવતા નથી. જ્યારે આ પાદરીએ તે ઈસાઈ ન હોય તેવા લેકેને પણ તેને આપે છે. એ લેને જે પાછી ભરપાઈ ન કરી શકે તે તેઓ ઈસાઈ ધર્મ સ્વીકારે એ શરતે એ માફ પણ કરી દેવામાં આવે છે.” આમ સહાયના નામે ધર્મપલટ કરાવવાનું તેમણે ચાલુ જ રાખ્યું છે. અત્યારે આપણને આપવામાં આવતી અબજો ડોલરની સહાય પાછળ કેવું ભીષણ ષડયંત્ર હશે તે તે ભગવાન જ જાણે. પણ જે પ્રજા આવી સહાય અને ષડયંત્ર સામે સાવધ નહિ બને અને સરકારને છૂટો દેર આપી વ્યક્તિગત સ્વાર્થમાં જ રચીપચી રહેશે તે આવી રહેલા વિનાશની જવાબદારી પણ પ્રજાની જ હશે, કારણ કે લેકશાહીમાં પ્રજાને મળેલા અધિકારને ઉપગ કરવામાં તેણે ગુનાહિત ગફલતી બતાવીને જ એ મહાવિનાશ નેતર્યો હશે. - પાઉં અશિક્ષિત ગ્રામ્યજનેને ઈસાઈ બનાવવાનું સફળ હથિચાર પુરવાર થયું. પછી શિક્ષિત સમાજમાં અંગ્રેજો બિસ્કિટને પ્રચાર કરવા લાગ્યા. પિતાને ત્યાં નેતરતા હિંદ મહેમાનોને તેઓ ચા અને બિસ્કિટ આપતા અને કહેતા કે તદ્દન નિરામિષાહારી છે અને પચાવવામાં હલકા તેમજ પિષ્ટિક છે. તમે પૂરી ખાવ છે, તે પચાવવામાં ભારે હેય, કારણ કે તે તળેલી હોય છે. For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ રાક. - અફસોસની વાત એ છે કે કોઈ વૈદરાજે આવા દાવાને પડકાર્યો નહિ કે મેંદાનાં બનાવેલાં બિસ્કિટ પૂરી કરતાં પચવામાં હલકા કઈ રીતે હેઈ શકે? પશ્ચિમના દેશોમાં તળેલી વાનગીએ ડુક્કર કે ગાયની ચરબીમાં તળવામાં આવે છે. કારણ કે ઘી શું છે તેની તેમને જાણકારી નથી. તેલ ચરબી કરતાં મેંવું પડે છે. ચરબીના દેષ ઉપર જણાવી ગયો છું, તે દેષને કારણે ત્યાંના ડોક્ટરે પણ હમેશાં પરેજીમાં તળેલું ને ખાવાની ખાસ ભલામણ કરે છે. એલેપેથી, ઇગ્લેંડથી ભારતમાં આવેલી છે. એટલે તળેલું શા માટે ત્યાંના લેકે નથી ખાતા તેના જ્ઞાન વગર આપણ ડોકટર પણ દરેકને તળેલું ન ખાવાની સલાહ આપે છે. રોજ તળેલું ન ખાવું” એ શબ્દ રેજના વપરાશમાં એ તાકાતવાન બને છે કે લેકે કેન્સરથી ડરે નેમ તળેલું ખાવાથી ડરે છે. તળેલું ન ખાવામાં ગૌરવ અનુભવે છે. - તળેલું ન ખાવાના પ્રચારથી ફસાઈને : હિન્દુઓ નિર્બળ બન્યા તળેલું ન ખાવું એ પ્રચારે આપણા પોષણને જ તોડી નાખ્યું છે. એટલું જ નહિ, એ શબ્દોએ આપણને શુદ્ધ ઘીમાં તળેલી ચણાના લેટના બુંદીના લાડુ, મેસૂર મહિનથાળ, મગજ કે મગદળના લાડુ વગેરે અતિ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મીઠાઈઓ તરફ શંકાશીલ અને ઉદાસીન બનાવી તેને ત્યાગ કરાવ્યું છે. વળી બીજી તરફથી પિષણ માટે પ્રેટીન”ના રેજેજ સંભળાતા અને વર્તમાનપત્રોમાં વંચાતા શબ્દએ ઈંડાં, માંસ, માછલી તરફની સૂગ ઓછી કરી અને પ્રોટીન” શબ્દના જાદુએ લેકેને આ અખાત પદાર્થો ખાવા માટે પ્રેર્યા. પિતાને સુધારક ગણાવાના અભરખાવાળાં. એને તે ખાવામાં ગૌરવ લેતા કર્યો. For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ બિસ્કિટ દ્વારા સંસ્કૃતિ અને સમૃદ્ધિના તૂટેલા કાંગા બિસ્કિટના પ્રચારમાં અંગ્રેજોએ આપણા ધાર્મિક ગઢમાં ગાબડું પાડયું. તે ઉપરાંત પ્રજાનું શેષણ પણ એવું જ ભયંકર કર્યુંતે વર્ષોમાં ઘઉંના ભાવ આજની પેઢીને માનવું મુશ્કેલ એટલા નીચા, દેઢ રૂપિયે ૨૦ કિલે હતા. પરંતુ પંજાબના ખેડૂતોને તેમને પાક હજી ખેતરમાં જ ઊભે હોય ત્યારે યુરોપિયન વેપારી પેઢીઓ તેમને સહાયના નામે અગાઉથી પૈસા ધીરીને ૭૫ પૈસે ૨૦ કિલોના ભાવે ઘઉં ખરીદી લેતી. ઘઉં ઇંગ્લેન્ડ મોકલવામાં આવતા. ત્યાં તેમાંથી બિસ્કિટ બની પાછા અહીં આવતા, જે બે રૂપિયે કિલે વેચાતાં ૭૫ પૈસા ઘઉંના આપણે સુધારક ગણવાની અધીરાઈમાં ચાળીસ રૂપિયા ચૂકવીને સુધારક બનવાનું ગૌરવ અનુભવતા. - દૂધમાં fat percent શબ્દોથી લોકેની ચરબી અને માંસ પ્રત્યેની સૂગને થયેલો નાશ એલેપથી શીખેલા હેકટર જાણે કે તેમના સેલિંટ એજન્ટો હોય તેમ બિમારને હલકા ખેરાક તરીકે બિસ્કિટની ભલામણ કરતા. પછી તે અહી પણ બિસ્કિટ બનાવવાની ફેકટરીઓ શરૂ થઈ, પણ, બટર, બિસ્કિટ માટે માખણ ન મળે તે વનસ્પતિ વાપરવું પડે. અને વનસ્પતિ કરતાં ચરબી સસ્તી પડતી હોય તે તે વાપરવામાં શું વાં? ને ક્યાં ખબર પડે છે અને પાછળથી ખબર પડે તે પછી તેમની પાઉંનું પાણી પીનારા લોકો જેવી હાલત હવે થવાની નથી. કારણ કે હવે તે બધા ખાય તે આપણે શું વાંક? વાંક આપણને " જાણયે ખવડાવનારને! તેઓ જ પાપના ભાગીદાર! અને પછી તે ધમાં પણ fat percent ખાઈએ જ છીએ ને? આમ મને મન સમાધાન કરીને લોકો આત્મસંતોષ અનુભવે છે. એક અખાદ્ય વસ્તુ બધા ખાય એટલે હવે એ ખાદ્ય પણું બની જાય છે તેમજ ગંગાજળ જેવી પવિત્ર પણ બની જાય છે. લોકોને અખાદ્ય વસ્તુ દગાથી ખવડાવવામાં અંગ્રેજ કરતાં દેશી અને વધુ ઉત્સાહી છે. નીચેને પ્રસંગ યાદ રાખવા જેવું છે. For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ - ઈ. સ. ૧૯૪૭માં ભારતમાં સંપૂર્ણ ગોવધબંધીની માગણી સરકારે ઠુકરાવી તેના વિરોધમાં પુરીને જગદ્ગુરુ શ્રી શંકરાચાર્ય આમરણ ઉપવાસ પર ઊતર્યા. - ત્યારે સરકારે જાહેર કર્યું કે, “અમે રોવધબંધી કરવાના વિરોધી નથી. અમે બંધારણમાં ગેરક્ષા માટે કલમ ૪૮મી દાખલ કરેલી જ છે. (જોકે ૩૦ વર્ષથી બંધારણના આદેશની અવગણના કરીને ગેહત્યા ચાલુ જ રાખવામાં આવી છે. અને દર વર્ષે તે વધારતા જાય છે.) પરંતુ જે સંપૂર્ણ ગોવધબંધી કરવામાં આવે તે દેશ ઉપર તેના આર્થિક પ્રત્યાઘાતે શા પડે તે જાણવા એક કમિટી નીમીએ છીએ.” (ખરી રીતે તે ૧૮ વર્ષ સુધી ગોહત્યા ચાલુ રાખ્યા પછી તેના રાષ્ટ્રીય અર્થતંત્ર ઉપર, રાષ્ટ્રીય અસ્મિતા ઉપર, અને સંસ્કૃતિ ઉપર કેવા પ્રત્યાઘાત પડ્યા છે તે જાણવા માટે એક કમિટી નીમવી જોઈતી હતી.) આ કમિટીમાં ૧૬ સભ્ય નિમાયા, જેમાંના ત્રણ ગોહત્યાને વિષેધ કરનાર શ્રી શંકરાચાર્ય અને અખિલ ભારતીય મહાભિયાન, ગેરક્ષા સમિતિના સભ્ય હતા. ગેરક્ષા કમિટીએ રાજ્ય સરકારમાં હિત ધરાવનારી સંસ્થાએ અને સરકારી કે અર્ધ સરકારી અમલદારે અને ગેહત્યાની તરફેણ કરનારી કે વિરોધ કરનારી જાણીતી વ્યક્તિઓ પાસેથી આ વિષયમાં નિવેદને માગ્યાં અને મૌખિક જુબાનીઓ પણ નેધી. મહાભિયાન સમિતિ તરફથી જુબાની આપવા આવેલા એક ગૃહસ્થ જુબાની આપી કે, “ગાયના માંસમાંથી મરઘાને ખાવાને ખેરાક બનાવીને ખવડાવીએ તે મરઘીના ઈંડાનું વજન દેતું થાય છે અને ગાયના માંસમાં ૮૪ ટકા પ્રોટીન છે!” (હકીકતમાં ૨૨ ટકા છે.) ખાદ્ય પદાર્થોમાં દગાથી ચરબી, માંસ વગેરે ભેળવવામાં ભણેલા હિંદુઓ જ મેખરે કમિટીના એક સભ્ય સવાલ પૂછયો કે, “પણ લેકે માંસ, ઇલ ખાતા નથી તેનું શું?” For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પેલા જુબાની આપનારે જવાબ આપ્યા કે, બ્લેક ન જાણે તેવી રીતે ખીજા ખાદ્ય પદાર્થોમાં ભેળવીને તેમને તે પદાર્થો આપણે “ખવડાવવા જોઈએ. એક વખત અજાણપણે લેક ખાતા થઈ જાય પછી તેની સૂગ ઊડી જશે અને પછી તા સામે માંગીને ખાતા થઈ જશે.” આ ભાઈ આવ્યા હતા; ગહત્યા વિધી છાવણી તરફથી. પણ જુબાનીમાં મારેલી ગાયના ફાયદા જ જણાવ્યા! જીવતી ગાયેા માટે એટલુ' જ કહ્યું કે, “દેશમાં ગાયની વસતી ૩૧ કરોડની છે (સરકારી - આંકડાઓ મુજમ પાંચ કરોડ છે.) ઘાસચારો નથી માટે તેમની સંખ્યા ઓછી કરવી જોઇએ.” સહકારી ખેતીના અંચળા નીચે સહકારી કતલખાનાં આમ “Fat percent protein, malnutrition, Secularism વગેરે શબ્દબાણાના પ્રયોગ વડે ઢાકીને મતિ-વિભ્રમ મનાવ્યા પછી અંગ્રેજોએ તૈયાર કરેલા કાળા દેશી અંગ્રેજો, ગારા–અંગ્રેજો કરતાં વધુ હિં’મતથી, વધુ ઝનૂનથી અને વધુ ઝડપથી માંસાહાર તરફ અને દારૂ તરફ ઘસડી રહ્યા છે. – ગ્રામ્યજનાને પૂરક આવક આપવાના બહાના નીચે ઘેરઘેર ગાયને ઠેકાણે ગાયને નાશ કરીને ઘેરઘેર ડુક્કર, ઘેરઘેર રેંટિયાને ઠેકાણે ઘેરઘેર મરઘાં ઉછેર્ (Poultry) કરીને ઇંડાંના પ્રચાર અને ગામેગામ ગાચરિયાણના નાશ કર્યાં પછી હવે ગામેગામ સહકારી ખેતીના અંચળા તળે ડુક્કરનાં સહકારી કતલખાનાંની યોજનાઓ ઘડાઈ ચૂકી છે; અને તેના અમલ પણ શરૂ થઈ ચૂકયો છે. સમગ્ર હિંદુ પ્રજાને દગા-ફટકાથી માંસાહારી નાથી દેવાતુ ભયાનક ષડયંત્ર ખરી રીતે ગામડાંઓમાં ખેડૂતાની પૂરક આવકનાં સાધનામાં રટિયે, બળદગાડુ અને શુદ્ધ ઘીનું ઉત્પાદન હોવું જોઈએ. આ ત્રણે વસ્તુ દરેક ઘરમાં હાવી જોઈએ, પણ તેની સામે ઈરાદાપૂર્વક પહાડ જેવા અવાધા મૂકીને બંધ કરવાની ફરજ પાડીને ડુક્કર-ઉછેર, ઘેટાં For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ઉછેર, તેમનાં કતલખાનાં, મરઘાં ઉછેર અને ઈડાને પ્રચાર વધારવા માટે નિશાળમાં પિષણના નામે ઇંડાંની મફત વહેંચણી, પ્રોટીન રીચકુડની. જાહેરખબર આપીને ખાદ્યપદાર્થોમાં ઇંડાં-માછલીને લેટ વગેરેની મેળવણી, આવાં બધાં આસુરી કૃત્યે રાજદ્વારી વર્ગ તરફથી આચરવામાં આવે, લેકે એ ભય સેવે કે, “આ બધા ધર્મવિરોધી, રાષ્ટ્રવિરોધી, સંસ્કૃતિવિધી અને જીવસૃષ્ટિ વિરોધી પગલાં પાછળ પરદેશીઓનું એક ભયાનક ષડયંત્ર છે તે એ ભય સેવવામાં તેઓ વાજબી હશે. આ એક એવી અફવા છે કે યુનેની એપ્લાઈટ ન્યુટ્રીશન ફોર ફૂડ નામની સંસ્થાની સૂચનાથી દ્વારકામાં માછલીએ સૂકવીને તેની ગંધ ઉડાવી દઈને તેને લેટ કરીને ચણાના અને ઘઉંના લેટમાં મેળવવામાં આવે છે. ગાંધીજીના જન્મસ્થળ પરબંદરમાં રૂપિયા બાર કોડનો ખરચે મચ્છીમારણ પ્લાન્ટ વિકસાવવાના સમાચારે પ્રસિદ્ધ થયા છે. આ જાણી રાજકોટના એક ડોક્ટરે તે સમયના વડાપ્રધાન શ્રી મેરારજીભાઈને આવું બેરહમી પગલું ન લેવા વિનંતિ કરી. ત્યારે મોરારજીભાઈ તાડૂકથા કે પ્લાન્ટ થશે જ, શું હું તેને ભૂખે મરવા દઉં?” લેકે ભૂખે મરે છે? તે સાડા બાર કોડ ટન - અનાજનું ઉત્પાદન ગયું કયાં? સવાલ એ છે કે અનાજના સાડાબાર કરોડ ટનને વિક્રમ નેધાવ્યા છતાં શું લેકે ભૂખે મરે છે કે જેથી તેમને માછલીને લેટ દગાબાજીથી ખવડાવે પડે? અથવા તે અરબ દેશના ડીઝલનું બિલ જે વાર્ષિક ૪૦૦૦ કરોડે પહોંચે છે તેમને તેમના બિલના બદલામાં ૪૦૦૦ કરે. રૂપિયાનું માંસ આપવાની જા હતી. અને ચાર વર્ષથી પશુઓની તલ બેફામપણે વધારી મૂકી હતી, જેથી હવે કાપવા માટે પશુઓ પૂરાં મળતાં નથી. * એટલે અરબ દેશને માંસને બદલે આપણું અનાજ આપી દેવું અને તેને પ્રોટીનના નામનું ગાંડપણ લગાડીને માછલીને લેટ ખવડાવે છે? For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ પિતાને પરમ ગાંધીભક્ત ગણાવતા એ આગેવાને! લેકેની ધાર્મિક ભાવના સાથે ચેડાં કરવામાં અને દગોફટકાથી તેમને માંસાહાર. તરફ ખેંચી જવામાં કશે ખચકાટ પણ નથી અનુભવતા? શું નર્મદા જના માટે સહાય માટે યુનેની આ પૂર્વશરત તે નથી ને કે પ્રજાને જલ્દી માંસાહારી બનાવી ઘણી શંકા-કુશંકાઓ થાય તે એમાં આશ્ચર્ય. જેવું નથી. . . પ્રધાનમંડળની સંમતિથી પ્રજાને અનેક ચીજોમાં ઇંડા, માંસ, ચરબી, માછલીને લેટ વગેરે ભેળવીને દગોફટકાથી ખવડાવવામાં આવે છે એ અફવા હવે જોર પકડતી જાય છે એ માત્ર અફવા ન હોય, સત્ય પણ હોઈ શકે. પણ આ પ્રધાને એ ન ભૂલે કે ૧૮૫૭માં બંદૂકેના કારતુસને ગાય અને ડુક્કરની ચરબી લગાડી તેમાંથી મહાવિપ્લવ જાગી પડયો હતે. . વિરાટ જાગવાને જ છે સરકાર જે આ દેશનું ભારતીકરણ અટકાવીને ઈસાઈ રાજ્યમાં ફેરવી નાંખવા માગતી હોય તે દુનિયાએ ભૂતકાળમાં કદી ન જોયે હોય એવા વિરાટ દેલનને તેણે સામને કરે પડશે. વિરાટ જાગશે. ત્યારે મોટા રૂસ્તમની પણ તુમાખીના ભાંગીને ભૂકા થઈ જશે. ભારતની પ્રજા માટે હવે એ દિવસ દૂર નથી કે તેણે કાં તે ભારતનું ભારતીયકરણ કરી નાખીને પરદેશીઓની કઠપૂતળી સમી સરકારને ભાંગી નાખવી. અથવા પિતે આ પૃથ્વી પરથી હંમેશને માટે ભૂંસાઈ જવું. અને જે ભારતનું ભારતીયકરણ કરી હિંદુ સંસ્કૃતિ, હિંદુ ધર્મ અને હિંદુ સમાજવ્યવસ્થાને બચાવવા હોય તે Marine products,. Socialism, Democracy, nutrition, fat percent, protein, Secula-. rism જેવાં મહાસ છેડનારાં શબ્દબાણથી સાવધ બનવું પડશે. નીચે ચેડા મહાસ બાણની જાદુઈ અસર જન્માવનારા શબ્દો. અને તેની પ્રજાનું જીવન અને સંસ્કૃતિ ઉપર થનારી અસરનું વર્ણન. આપ્યું છે. . . . For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ - ર૦ નીચે આવા ડાંક મહાસ શબ્દ આપ્યાં જે પ્રજામાં રોજે રોજ વપરાઈને રૂઢ બર્ની ગયાં છે. તેના સાચા અર્થ સમજયા વિના કે તેના રિજેરોજના વપરાશથી અંજાઈને તેનાં દુષ્પરિણામે તરફ નજર કરવાની શક્તિ ગુમાવી દઈને જેમ પતંગિયાં દીવાના પ્રકાશ તરફ ધસી જઈને નાશ પામે તેમ પ્રજા તે શબ્દોથી પ્રભાવિત બની વિનાશ પામવા એ શબ્દોની જાળમાં ફસાતી જાય છે. .. વિટામિન: વિટામિન શબ્દ રાજ રે જ સાંભળીને દૂધ, ઘી ભુલાઈ ગયાં એટલે ગે વધ્યા. રેગે વધ્યા એટલે વિટામિનનાં ઇજે. કશને શોધાયાં અને વિટામિનનું ઇજેકશન લેવું એ ગૌરવરૂપ બની ગયું. પેટીનઃ પ્રેટીનની જરૂરિયાત સ્વીકારી પછી ટીન શાહના જાદુએ ઈડા પ્રત્યે આકર્ષણ જમાવ્યું. અનાજમાં પ્રેટીન હોય છે, પણ પ્રોટીન શબ્દને ઇંડા સાથે જોડીને પ્રેટીનના જાદુથી ઇંડાં આવશ્યક -ગણાઈ ગયાં. ખેતપેદાશ; લેક એમ જ માને કે ખેતપેદાશ એટલે અનાજ • પણ ના, હવે તેમ નથી. ખેડૂતને ખેતરમાં ડુક્કરે, ઘેટાં, મરઘો ઉછેરવા અપાય છે. તેઓ ખેતરમાં રહે માટે તેમને કતલ કરી તેમના માંસ અને ઈંડાને ખેતપેદાશ ગણાવાય છે. હવે જે આધુનિક સાધને દ્વારા તેમાંથી ખાદ્ય પદાર્થો બનાવીને; જેમ પાઉં અને બિસ્કિટ ઘરઘરમાં પ્રચલિત કર્યા તેમ Protein rich food from farm products. ના નામે એ ખાવામાં પ્રચલિત કરે તે આશ્ચર્ય પામવા જેવું નથી. પછી તે સરકારી સૂચનાથી ડેટ પણે કહે ખેરાકમાં હમણું તળેલું કે કઠોળ નહિ ખાતા Farm product લેતા જાવ Marine products-મરીન પ્રોડકટસ: મરીન પ્રોડકટસ એટલે માછલાં. માછલાને ભૂકો ખાવાનું કહેવામાં આવે છે કે ભડકે. એટલે થોડાં વર્ષો પહેલાં એક એવી હવા ફેલાવવામાં આવી કે, “દરિયામાં સેવાળ અને એવી બીજી ઘણી વનસ્પતિ છે જે લેકોને પિષક રાક તરીકે ઉપગમાં આવે. એ એટલા વિશાળ જથામાં છે For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ અને જ રજ પિદા થાય છે કે હવે અન્નની ખેંચને પ્રશ્ન નહિ. રહે.” થોડા થોડા સમયના અંતરે આવી જાહેરાતે સામયિકોમાં પ્રસિદ્ધ થતી રહી. હવે તેને સામે માછલાં ધરી દેવાયાં. પેટીન શબ્દની જાદુઈ અસરથી હવે એ ઉચ્ચ વર્ણના લોકોને ધીમે ધીમે સ્વીકાર્ય બનતા જશે. એને સૂકવીને, ગંધ ઉડાવી દઈને,. એને લેટ બનાવીને, કેસુલમાં ભરીને પ્રેટીન મળે માટે દવામાં ખાવા અપાય છે. - લેકની માંસ પ્રત્યેની સૂગ અને તેમના ધાર્મિક વિરોધ છે. પ્રોટીન શબ્દની જાદુઈ અસરથી નિમૂળ કરી શકાય તે પછી આ માછલીને ભૂકો દારૂમાં ભેળવીને જે પ્રોટીન રીચ લીકર protein rich iquor નામે વેચાય તે શ્રી મોરારજીભાઈની દારૂ સામેની સૂગ ઓગળી. તે નહિ જાય? આ સંભવ કે માછલીના પાઉડરમાંથી ખાદ્યપદાર્થો બનાવીને protein. rich food for acting health તરીકે પણ વેચાય અને ટોનિક તરીકે તેને પ્રચાર કરવાને લાખથી વધારે ઠેકટરોનું સૈન્ય તૈયાર જ છે. ન્યુટ્રીશન (પોષણ): પિષણ શબ્દ જૂનવાણી છે. પિષણ શબ્દની સાથે જ વળી ઘી, દૂધ વગેરે યાદ આવી જાય છે. માટે ન્યુટ્રીશન શબ્દ સાથે ઇંડાં, ચીકન વગેરેની જરૂરિયાત લેકમાનસ ઉપર ઠસાવ્યા. કરવાની કોઈ તક જતી કરાતી નથી. હવે તે ઘણી વખત ઘણા ઉચ્ચ કટુંબના યુવક યુવતીઓ સામે ચડીને પૂછે છે કે, “ડૉકટર !! ન્યુટ્રીશન માટે અમે ઇંડાં લઈએ?” ડોકટર સમજુ હોય અને ના પાડે તે તરત. પૂછે કે, ડૉકટર! પણ પ્રોટીન માટે કાંઈ લેવું તે જોઈએ જ ને?” પ્રોટીનનું ભૂત નાનાંમોટાં સહુને વળગ્યું છે. આ - Fat percent ચરબીની ટકાવારી: દૂધમાં ઘી છે, ચરબી નથી.. ધીને રૂપાંતર વીર્યમાં થાય છે. ચરબી રૂપાંતર થયા વિના જ ઝાડા વાટે શરીરની બહાર ફેંકાઈ જાય છે. છતાં રોજ ફેટ પરસન્ટ શબ્દ સાંભળી–સાંભળીને લોકો ઘીને ચરબી માનતા થઈ ગયા. ચરબી સામે For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ “ઈશ્વરકિરણ શિબુક વિજ્ઞાન સાથે નો રરર વિરોધ નાશ પામી ગયે. એટલે હવે શુદ્ધ ઘીને બદલે ગાય, ડુક્કર ની ચરબી દૈનિક રાકમાં ઘુસાડી દેવાનું ષડયંત્ર ચાલુ થઈ ગયું છે શરૂઆતમાં તેને તેની જાણકારી નહિ હેય. લાંબે સમયે જાણકારી -થયા પછી વિરોધ કરવાનું બળ નહિ હેય. : Secularism-સિક્યુલરિઝમ: જૂના અગ્રેજી શબ્દકેષમાં સિકયુલ રિઝમને અથ Anti god, anti religion “ઈશ્વરવિરોધી, ધર્મ વિરોધી એ છપાયેલે છે. નહેરુને ઈશ્વર પ્રત્યે અને ધર્મ પ્રત્યે અણગમા હતા. વિજ્ઞાન સાથે પ્રેમ હતું. એટલે દેશમાં ધર્મનું નિકંદન કાઢવા આપણા દેશને સિક્યુલર જાહેર કર્યો. લેકીને વિરોધ ન આવી પડે માટે અંગ્રેજી ડિક્ષનેરીની ભારતમાં આવતી આવૃત્તિઓમાં તેને અર્થ એન્ટીરીલિજીયન એી ગોહેને બદલે ઈશ્વર અને ધર્મને લગતું, નહિ એ અર્થ લખાવડાવ્યું. અહીં તેને ધર્મનિરપેક્ષતા એ અર્થ કરી. લોકોને સિક્યુલરિઝમની મોહજાળમાં બાંધીને ધર્મ વિરુદ્ધ આચ. રણ કરવા પ્રેર્યા અને ધર્મ આચરનારા માનવીઓ માટે સિક્યુલર સ્ટેઈટમાં આવું કેમ થઈ શકે ! કરીને તેમને ઉતારી પાડનારે એક વર્ગ તૈયાર કર્યો. દા. ત., રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્રબાબુ સેમિનાથના ઉદ્ઘાટન પ્રસંગે આવ્યા ત્યારે તેમને ત્યાં આવતા અટકાવવા નહેરુએ ઘણા ધમપછાડા કર્યા હતા તેમ કહેવાય છે. રાષ્ટ્રપતિ શ્રી રાધાકૃષ્ણન, શ્રી ગિરિ -વગેરે ઉચસ્થાને બેઠેલા મહાજને કયાંય યાત્રાએ કે મંદિર દર્શન, કરવા જાય તે છાપાના કટારલેખકો તેમની ઉપર ટીકાની ઝડીઓ વરસાવતા કે સિકયુલર સ્ટેટના વડાથી દર્શને કેમ જવાય? વિશ્વમાં secular state છાપવાળે માત્ર એક ભારત દેશ જ છે. જ્યાં સિકયુલરિઝલના નામે હિંદુધર્મ ઉપર અતરાયે ઊભા થઈ શકે છે. બીજા ધર્મો સામે આંગળી ચીંધી શકાતી નથી. અને કાર્યો સિકયુલરિઝમના જાદુથી જ થાય છે. - ડેમોકસી: કઈ પણ દૂષણને કે રાષ્ટ્ર, સંસ્કૃતિ અને ધર્મને નુક્સાન કરનારા કાર્યને ડેમેકસીના નામે ચાલુ રાખી શકાય છે. For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૩: લેકેની ગમે તેવી રાષ્ટ્રહિતની માગણી કરીને નામે કુકરાવી. શકાય. પાછું એમ પણ કહી શકાય કે, “તમારી વાત સાચી છે, માગણી સારી છે. પણ શું થાય?. આ તે કેકસી છે. આ તે સિકયુલર સ્ટેઈટ છે.” ટયૂબવેલ: ટયૂબવેલનાં શબ્દબાણ એવાં તે સટ રીતે અમે રિકાથી છોડવામાં આવ્યા કે તેનાથી મોહ પામીને સૌરાષ્ટ્રમાં હજાર ફૂટ સુધી પાણીના તળને નીચું ધકેલી દીધું. પરિણામે નીચે પદા કરેલા પિલાણમાં સમુદ્રનું પાણી ધસી આવીને જમીનને ખારા પાટમાં ફેરવી નાખે છે. પણ હજી મેહ છૂટતે નથી. ટયૂબવેલમાં પાણીને બદલે પાણી નીકળે અને પરદેશી દેવું વધી જાય તે ફિકર નહિ પણ ટયૂબ વેલની મેહજાળમાંથી છૂટાય જ નહીં. શરૂઆતમાં ટયૂબવેલ દશ હજાર રૂપિયામાં ખેડાતાં. તે ધીમે ધીમે સીત્તેર હજાર સુધી પણ ન ખેદી શકાય તેવી સ્થિતિ પેદા થઈ. પણ અમેરિકાના ભૂવાઓએ પ્રેરેલા દુમાંથી છૂટાતું નથી માટે કચ્છમાં લાખ રૂપિયાના ખરચે ટયુબવેલ કષાં સફળ થશે તે જગાની સર્વે કરવામાં આવે છે. હવે કદાચ એક ફ દેશ લાખને થાય તે નવાઈ નહિ. પણ ટયૂબવેલ કેના દિલમાં સ્થિર થઈ ગયું છે એટલે છૂટ નથી. - પ્રોટીન રીચઃ આ શબ્દમાં કઈ પણ અખાદ્ય વસ્તુને ખાદ્ય બનાવી દેવાની, કોઈ પણ અપવિત્ર વસ્તુને પવિત્ર બનાવી દેવાની, ગમે તેવી પિષણરહિત અને નુકસાનકારક વસ્તુને ઉત્તમ કટિના ખાદ્ય પદાર્થ તરીકે ખપાવી દેવાની જાદુઈ શક્તિ છે. : ઉત્પાદન વધારઃ દેશને દરેક પ્રધાન, દરેક રાજદ્વારી નેતા, દરેક ઉદ્યોગપતિ, વેપારી, ગુમાસ્ત કે વિવાથી એક જ વાત કરતે હેય છે કે, “ઉત્પાદન વધારે તે જ દેશ બચે, ઉત્પાદન વધારે એ જે તે આપણે પ્રાણપ્રશ્ન છે.” ઉત્પાદન વધારે શબ્દ ઉપર સેમિનાર ગોઠવાય છે. તત્રીઓના અગલેખ લખાયા છે. કટાર-લેખકે છાપાની, કલમો પરીવારીને પ્રચાર કરે છે. છે કે For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ २२४ ઉત્પાદન વધારા” શબ્દમાં એવા તા જાદુ છે કે ૬૩ ટકા વસ્તીવધારા સામે અનાજ અને વપરાશની ચીનના ઉત્પાદનમાં ૧૦૦ થી ૪૦૦૦ ટકા સુધીના વધારા થયા છે. (ઇન્ડિયા ૧૯૭૪, પાનાં ૧૭૫, ૨૩૫, ૨૩૬), છતાં પ્રજાના તમામ વગેĆ એક જ મત્ર-જાપ કરે છે. ઉત્પાદન વધારા’ ‘ઉત્પાદન વધારા' મંત્ર આપી કર્મને વધેલા ઉત્પાદનના સંઘરા, તેના વડે થતું ચેાષણ પેદા થતી માર્થિક અસમાનતા વગેરે તમામ દૂષણા ઉપર પાડી દેવાયા. સુધારેલું બિયારણ–રાસાયણિક ખાતર : આ શબ્દોના મહાસ થી તેના તમામ દૂષિત પ્રત્યાઘાતા અને લાગતાંવળગતાં હિતા દ્વારા પ્રજાનું શોષણ ફેલાતાં રાગા વગેરે પેલા શબ્દોની ઝમકમાં વિચારવાનું કોઈને સૂગતું જ નથી વર્તમાનપત્રા દ્વારા ભાષણામાં, રેડિયા ઉપર રાજે રાજ એ શબ્દોના માહાન્નો છેડીને લેાકોને ભ્રમિત બનાવી દીધા હવે લાગે છે કે એના વિના ચાલે નહિ. હૂંડિયામણુ : હું ઢિયામણુ શબ્દના જાદુ એવા તે ફેલાઈ ગયે છે કે હૂડિયામણુ મેળવવા ગમે તેવાં અઘાર નૃત્ય, રાષ્ટ્રદ્રોહી કૃત્યા, નીચ કર્મો જરૂર કરવા ચેાગ્ય મનાવા લાગ્યાં છે. સંભવ છે કે મણુ શબ્દનું માહા બાળકો અને એની નિકાસમાં પણ પરિણમે. હૂંડિયા જ્ઞાતિવાદ નાશ કરશે: જ્ઞાતિવાદના નાશ કરવાના પ્રચાર લોકોને એવા તે વિભ્રમમાં નાખી દીધા કે જ્ઞાતિવાદને બદલે ચારિત્ર્યના અને સંસ્કૃતિનો નાશ કરી નાખ્યા અને જ્ઞાતિને રાજદ્વારીઓના સ્વાથી" હિત સાધવાના હાથા બનાવી દીધા. છતાં લેાકો એક જ વાત કરતા હાય છે કે, 'આ જ્ઞાતિવાદથી જ દેશ આગળ આવતા નથી.” આવા ઢાકોએ લાયન્સ, રોટરી વગેરેની તથા કોંગ્રેસાદિ પક્ષોની ન જાણે. કેટલીય મહાજ્ઞાતિ ઊભી કરી છે, જેનાં મૂળ પરદેશેામાં પડેલાં છે ? કેળવણી : કેળવણી શબ્દ ખતરનાક મહાસ છે. કેળવણીના ખરા અર્થ છે નીતિ અને ચારિત્ર્યનું ઘડતર, અર્ગોએ કેળવણીને નામે અંગ્રેજી સંસ્કૃતિ, પરદેશી વિચારધારા અને પરદેશી અર્થશા For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૫ આપણા ઉપર ઠેકી બેસાડવાના સાધન, અંગ્રેજી ભાષાના જ્ઞાનને, કેળ વણીને નાકરીલક્ષી બનાવી દીધી. હાલની કેળવણીએ યુવાના ને વડીલે ની, સાધુસંતની, હિંદુ સંસ્કૃતિ અને ધર્મની ઉપેક્ષા કરતા બનાવી દીધા. પ્રજાહિત વિસારીને પેાતાના અંગત સ્વાર્થની ચિંતા કરતા બનાવી દીધા છે. વ્યક્તિ-સ્વાત'ત્ર્યનાં નામે લાકોને સ્વચ્છ ંદતા અને સમાજને છિન્નભિન્ન કરનારી પ્રવૃત્તિઆ તરફ ધકેલી દીધા. દારૂ, માંસ, કલબનું રાત્રિજીવન એ તમામ જીવનનું ગૌરવ હાય એમ માનતા કરી દીધા. આપણા ધર્મના મંત્ર ભૂલાવીને ઉકરડે ફેંકી દેવાં જેવાં પરદેશી સૂત્ર ગેાખતા કરી દીધા. તેમ છતાં સાધુસંતા, ધર્માચાર્યો, કથાકારો, સમાજનાયકા, વેપારીએ કેળવણીના નામે માત્ર અંગ્રેજી ભાષા અને અંગ્રેજી વિચારધારા શીખવા આપણા યુવાનને ઉત્તેજન આપ્યું રાખે છે, સહાય કરે છે અને કરાડોનાં ફંડ પણ કરી આપે છે. કેળવણીરૂપી તેાપનું માંદું પરદેશી સંસ્કૃતિ, વિચારધારા, અર્શકારણના ધસી આવતા આક્રમણ સામે માંડવાને બદલે આપણા સાધુસંત, થાકારો, સમાજનાયકોએ તાપનું મુખ આપણાં જ ધર્મસંસ્કૃતિ અને સમાજવ્યવસ્થા તરફ રાખીને તેને ચાલુ રાખવા કરોડો રૂપિયારૂપી દારૂગોળા તેમાં ધરખ્યું જાય છે. દેશમાં વ્યાપેલા ખાદ્ધિક ધાપાને આ જ્વલ'ત દાખવે છે. Farm products-ખેતપેદાશ : ફાર્મ પ્રોડક્ટ્સને ખશ અર્થ છે ખેત પેદાશ. એટલે કે ખેતરમાં ઊગતી ચીજો, જેવાં કે દરેક જાતના કઠોળ સહિતનાં તમામ પ્રકારનાં અનાજ, રૂ, શેરડી, તમામ પ્રકારનાં તેલીબિયાં, ચા, કોફી, ગળી, ફળફળાદિ વગેરે. પરંતુ હવે અમેરિકાની પેઠે અહીં પશુ ખેડૂતને પૂરક આવક કમાવી આપવાના બહાના નીચે ઘેટાં, ડુક્કર, મરઘાં વગેરેને ખેડૂતા ખેતરમાં વાડા બાંધીને ઉછેરે અને પછી દરેક ગામે સહકારી કતલઆનાં ઊભાં કરી ત્યાં આ પશુઓને કાપી તેનું માંસ તથા મરધીનાં ભા.-૨ ૧૫ For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ . " ", ".. ની , .' જી ઇડ વેચે તેવી ચેજના તૈયાર કરી છે. આ ઇંડાં તથા માંસ ખેતરના વાડામાં રખાયેલાં પશુઓની કતલ દ્વારા મળતું હોવાથી તેને પણ Farm products–ખેતપેદાશ તરીકે ઓળખાવવાનું પ્રચલિત થયું છે. હવે આ માંસ તથા ઇંડાં સાથે બીજાં અનાજ ભેળવી તેનો ખાદ્યપદાર્થો જેવા કે પાઉં, બિસ્કિટ, ટેફી વગેરે બનાવીને અથવા પ્રટેન્યુલને કે બેર્નવિટાને મળતા આવતા ટોનિક પાઉડર બનાવી વિટામિનાઈડ, પ્રેટિન રીચ ટોનિક ફૂડના અથવા ટીન રીચ ફાર્મ ફૂડનાં લેબલ લગાવી વેચે તે જરૂર લેક છેતરાઈને અને પ્રોટીનવાળો ખેતપેદાશમાંથી – એટલે કે અનાજ કે કઠોળમાંથી બનાવેલા પદાર્થો માનીને હશે હશે ખાવા લાગશે. ડોકટરે પણ પિતાના દદીઓને એની ભલામણ કરશે અને માંદગી પછી આવેલી નબળાઈ દૂર કરવા ટેનિક દવા તરીકે ખાવા ભલામણ કરશે. સમતલ ખોરાક: સમતેલ બરાકને નામે પ્રજાને ખૂબ જ આડે માગે દેરી જવામાં આવી છે. એ આડે માર્ગ જે આખરે સમસ્ત પ્રજાને માંસાહારી બનાવી દે છે. ભારતમાં મૂળ શબ્દ હતે પૌષ્ટિક ખેરાક. સમતલ ખેરાક નહિ. પૌષ્ટિક ખેરાક એટલે શરીરમાં બળ અને વીર્યને વધારે કરે. આવા ખેરાકમાં મુખ્યત્વે તાજું દૂધ, શુદ્ધ ઘી અને દૂધમાંથી બનતી કે શુદ્ધ ઘી અને ચણાના, અડદના, મગના ઘઉંના લેટના મિશ્રણથી બનતી મીઠાઈએ પૌષ્ટિક આહાર તરીકે ગણાય છે. હિંદુ ધર્મશાસ્ત્રો બળ, બુદ્ધિ અને આરોગ્ય માટે વીર્યને જ મહત્વનું ગણે છે. ઉપર લખેલા પૌષ્ટિક આહારની તમામ ચીજો વીર્ય વર્ધક છે. જે વીર્યવર્ધક હોય તે બળવર્ધક પણ હોય જ. - સમતલ ખોરાકમાં વીર્યની વાતને ઉડાવી દેવામાં આવી છે. તેમાં તે માત્ર કેલેરી, પ્રેટીન, વિટામીન અને બીજાં ક્ષાર દ્રવ્યની ગણતરી કરી તેવાં દ્રવ્ય મેળવવા માટે જુદા જુદા ખાદ્યપદાર્થોની નામાવલિ રજૂ કરી ધીમેથી તેમાં માંસ, મચ્છી અને ઈડાને મૂકી દેવામાં આવ્યાં છે. તેમાં પ્રોટીન વધારે હોવાનું કહી તેને જ પ્રચાર For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ રર૭ કરી આસ્તે આસ્તે નવી પ્રજાને માંસ અને ઇંડાં ખાવા તરફ વાળી દીધી છે. આમ પૌષ્ટિક ખોરાક અને વીર્યને બાજુએ હડસેલી સમતેલ, ખેરાક અને પ્રોટીનની જાળ નાંખીને પ્રજાને માંસ, મચ્છી, ઈંડાં ખાતી કરવાનું આ એક જબરદસ્ત ષડયંત્ર છે, જેથી એક વખત લેકે માંસ,. મચ્છી ખાતાં થઈ જાય એટલે. હિંસાને વિષેધ કરતા બંધ થાય. એટલે તેમને પણ પૈસા મેળવવાની લાલચે હિંસા કરવા પ્રેરી શકાય જેથી સરકાર દેશનું અર્થકારણ પશુશક્તિ અને માનવશક્તિના સંયોજન દ્વારા ચલાવવાને બદલે પશુ-પ્રાણીઓની કતલ કરી તેમનું માંસ નિકાસ કરીને ચલાવી શકે તે કોને માછલીને લેટ ખવડાવી અનાજ પશુએને ખવડાવી શકે જેથી માંસની નિકાસ કરવામાં લેકે જ સહાયભૂત બને. આમ પૌષ્ટિક ખોરાકને સ્થાને આવેલે સમતલ ખોરાક શબ્દ હિંદુપ્રજા, હિંદુધર્મ અને હિંદુ સંસ્કૃતિ માટે એટલેજે જ ખતરનાક છે. શાસ્ત્ર | ટેકાલેછ: ટેકનોલેજી અંગ્રેજી શબ્દ છે. તેને ગુજરાતી અર્થ છે આવડત, પરંતુ ટેકલેજ શબ્દને ઉપયોગ કર્યા કરીને જાણે કે એ કેઈ નવી જ વસ્તુ હોય એવી ભ્રમણ ઊભી કરીને ભારતના શહેરી સમાજજીવન ઉપર પરદેશી રહેણીકરણી ઠેકી બેસાડવાનું કૌભાંડ ફેલાઈ ગયું. હવે લેકે વગર સમજે “ટેકનેલેજીટેકનોલેઝ બેલતા - થઈ ગયા છે. એટલે હવે કૌભાંડ ગામડાંઓ તરફ વળ્યું છે. ગ્રામીણ ખેતીવિષયક ટેકને એટલે ખેડૂતને હળ છોડાવી ટ્રેકટર ચલાવતા કરવા અને તેમની એટલી અરબ રાજ્યના હાથમાં આપી દેવી. બળદને કેશ છોડાવી મેટરપંપ ચલાવતા કરવા અને એ રીતે ખેતી સિંધી કરવી. આધુનિક ટેકનોલેજી મુજબ તેમને ટયુબવેલનાં કે નાસ્તા પાણી વાપરતા કરવા અને એ રીતે ભ્રષ્ટાચારની સરવાણીએ ચાલુ For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ કરવી. ગ્રામીણ ટેકનોલેજીના આશરે મેઘવારી વધે છે. વાપરનારી પ્રજનું નિર્દય શેષણ થાય છે શેષણ કરવાનું પ્યાદું બને છે ખેડૂત અને અબજો રૂપિયા કમાય છે અરબ, ફર્ટિલાઈઝર ક્ષેત્રની વ્યક્તિઓ અને કારખાનાંના માલિકે. ' ગામડાંમાં ભારતીય ટેકનોલોજી હતી ત્યારે ખેતી સસ્તી હતી, ખેડૂત સ્વતંત્ર હતું, જીવમાત્રને પિષના હતે. એને જૂનવાણી કહીને ખતમ કરી એટલે અંગ્રેજી ટેલેન્ટને પ્રભાવ વ્યાપી ગયે. શેષણ, ગરીબી, ભ્રષ્ટાચાર અને પરાધીનતાનાં પૂર ફરી વળવા લાગ્યાં છે. આ છે ટેકનૈલેજી શબ્દા અને પ્રભાવ, સ્વતંત્ર મિજાજના ખેડૂતને આધુનિક ટેકનોલેજીએ અનેકને આધીન અને શેષણનું પ્યાદું બનાવી દીધું છે. સમતલ ખેરાક Balanced diet : આ ખોટો અને બેટી નિષ્ઠાથી પ્રચલિત કરાયેલ શબ્દ છે. ખેરાક માટે સારું વિશેષણ પષ્ટક છે. આયુર્વેદ તેમ જ ખેરાક ક્ષેત્રે હમેશાં પૌષ્ટિક ખોરાક શબ્દ વપરાય છે. પૌષ્ટિક અને પચે તેવે, બળવર્ધક અને વીર્યવર્ધક, પૌષ્ટિક રાકનું નામ લેતાં જ ઘી, દૂધ, સૂકો, મે, મીઠાઈઓ વગેરે નજર સામે તરી આવે. - સમતલ ખેરાકના નામેચ્ચાર ઉપરથી બધા સ્વાદિષ્ટ, સાત્વિક અને પૌષ્ટિક એવી ચીજોને નામ ભૂલાવી દઈને, શાકભાજી, પેટીનજન્ય ઇડા, માસ, મચ્છીને ખૂબીથી તમારા મનમાં ઘુસાડે છે. પૌષ્ટિક ખોરાક માટે બાસુંદી યાદ આવે. સમતલ ખેરાકમાં બ સંદીનું સ્થાન પાઉની સ્લાઈસ, બિકિટ, આમલેટ કે ટમેટે સૂપ તમારી નજરમાં આવે. - જેમ Fat percentના શબ્દ વડે થી પણ ચરબી મનાયું અને પછી ઘીને ધકેલી દઈને ચરબી જ આવી ગઈ તેમ સમતલ ખેરાકના નામે પૌષ્ટિક તત્ત્વોને હટાવી દઈને ઇંડાં અને સત્વહીન શાકભાજીના સૂપ તમારી થાળીમાં આવી જશે, ત્યારે તમારા પૂર્વજો શું ખાતા? કેવી ઉત્તમ વાનગીઓ ખાતા? તેની કલ્પના પણ તમારા પુત્રને નહિ હોય. For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ જમાનાવાદના વળે તાણ તાણીને લાવી નાંખેલા ઉકરડા આતમના પ્રદેશ પ્રદેશે એટલા બધા ખડકાયા છે કે હવે તે તત્વચિંતનનું બુલડોઝર પણ કામિયાબ નહિ બને. હવે તે જરૂર છે એકાદ તત્વચિંતનના તણખાની; કે જે ઉકરડાને ઊલે ને ભે સળગાવીને ભસ્મ કરી નાખે. આ વૃક્ષારોપણનાં સપ્તાહે શું છે? સપ્તાહના સમયમાં જ એની બોલબાલા હેય! પછી ક્યાંય કશુંય. જેવા ન મળે? સપ્તાહમાં તે પાવડે અને કેદાળીથી ખેદતા, છેડવાનાં બીજ પિતા માણસના ફેટાય જોવા મળે અને પછી...? શું આ સપ્તાહનાં આજને માટે ફાળવવામાં આવતી મેટી રકમ હકીકતમાં મામા, માસી, ફેઈ, કુવાઓ માટે જ મુકરર થઈ તે નહિ હેય ને? વેપારીઓના પડે “કૂતરાના રોટલાનું ખાતું હોય છે, તેવું જ કાંઈક આ સપ્તાહ ખાતું નહિ હોય? | * શું બલુચિસ્તાન, શું અફઘાનિસ્તાન, શું પાકિસ્તાન કે શું બંગલા! બધાં ય અખંડ હિંદુસ્તાનનાં જ અંગે અને ઉપાંગે! હાથ, પગ કે માથું! આ પણ ગેરાઓએ કેવી છેતરપિંડી અને નજરબંધી કરી નાંખી! હિંદુસ્તાનના ક્રમશઃ ટુકડા કરીને નકશામાં લખી દીધું, બલુચિસ્તાન, બંગલા વગેરે. છે અને પ્રજા છેતરાઈ ગઈ ! એ વિભાજિત થયેલાં પાકિસ્તાન - કે બંગલા વગેરે કારમી કાપાકાપીથી સર્વનાશની ખાઈ તરફ ધકેલાઈ રહ્યાં છે ત્યારે દિલ્હી, કલકત્તા, મુંબઈ કે મદ્રાસને ભાર| તીય બેલે છે, “આપણે શું? આપણું ભારત તે એકધારે વિકાસ 1 જ સાધી રહ્યું છે! –પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ [૧૯] ફર્ટિલાઈઝરઃ માતને વરસાદ આપણે ભારતવાસીઓ ભારતને ખેતીપ્રધાન દેશ ગણાવીએ છીએ અને ગૌરવ અનુભવવાનું ત્યારે જ સાર્થક બને જ્યારે ભારત દેશ વિશ્વમાં સહુથી સમૃદ્ધ ખેતી કરતે હેય અને વિશ્વમાં સહુથી સ્વાદિષ્ટ તેમ જ સ્વાશ્ય વધારનાર પૌષ્ટિક અનાજ પેદા કરતે હોય. - સમૃદ્ધ ખેતી કરવા માટે પાયાની આવશ્યક સાધને આપણી પાસે છે, પરંતુ આપણે તેની ઉપેક્ષા કરીને ખેતી અને ખેતી પાછળ રહેલી ઉચ્ચ ભાવનાને અધમ કક્ષાની બનાવી દીધી છે. સમૃદ્ધ ખેતી માટે પાયાનાં આવશ્યક સાધન (૧) જમીનની જાત. (૨) જમીનનું યોગ્ય ખેડાણ જમીનને ત્રણ વખત ખેડવી. પછી તે ખેડાણ હળ વડે થાય કે ટ્રેકટર વડે થાય, તેમાં પાકના ઉતારમાં ફેર નથી પડત. પણ ટ્રેકટર વડે ખેડવાથી પાકને ઉત્પાદન ખર્ચ ખૂબ વધી જાય છે. જ્યાં સુધી ૧૨૫ મિલીમીટર વરસાદ એક સાથે ન પડે ત્યાં સુધી વાવેતર થઈ શકતું નથી. જે કદાચ નુકસાનીમાં પરિણમે ખરું. જયારે હળ વડે ખેતર ખેડયું હોય તે ૨૫ થી ૫૦ મિલીમીટર વરસાદ પડે તે પણ વાવણી થઈ શકે . (૩) પૂરતું છાણિયું ખાતર પૂરતું ખાતર એટલે એકર દીઠ ૧૦ ગાડાના-૪ ટન, છાણનું ખાતર. (૪) શુદ્ધ સારું બિયારણ સંકર બિયારણથી ખેતીને ઉત્પાદનખર્ચ વધે છે. પાક ૨૫ ટકા વધારે થાય, પરંતુ તેની કડબ-સાંઠા - પશુઓના ખાવાના કામમાં ન આવે જેથી વધારે મેળવેલા પાકની વધારાની આવક પશુઓ માટે ચારે ખરીદવામાં ખર્ચાઈ જાય. સંકર બિયારણ વડે ઉગાડાયેલાં અનાજમાં રગને પ્રતિકાર કરવાની શક્તિ નથી હોતી તેથી લેકમાં માંદગી ફેલાતી જાય છે. શુદ્ધ બિયારણના For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ રી અનાજને શેટલે ત્રણ દિવસ સુધી ખાઈ શકાય છે, જયારે સંકર બિયારણના અનાજના જેટલા કે જેટલી ૧૨ થી ૨૪ કલાકમાં જ બગડી જાય છે. એટલે દેશમાં રાંધેલા અનાજને બગાડે વધારે થાય છે. આમ સંકર બિયારણના વપરાશથી ફાયદા કરતાં નુકસાન વધારે થાય છે. - (૫) અમુક ચોક્કસ સમયના અંતરે ખપ પૂરતું પાણી એ પાણી કૂવામાંથી બળદથી ખેંચાતા કોશ વડે પાવામાં આવે કે નહેરનું પાણી અપાય તેથી પણ પાકના ઉતારમાં ખાસ ફરક પડતું નથી. (૬) ખેડૂતની સૂઝઃ ખેતર ખેડવામાં, ખાતર પાથરવામાં, વાવણી કરવામાં, પાણી સિંચવામાં, નકામા રેષાઓની નિંદામણમાં વગેરે દરેક ક્રિયા કયારે અને કેવી રીતે કરવી એની સૂઝ ખેડૂતને જેમ વધારે તેમ તેને પાક સારે ઊતરે છે. ઉપર લખેલી છ બાબતે સમૃદ્ધ ખેતીના પાયાના ઉપાય છે. - સિંચાઈની એજના ખેતી માટે કે ઉદ્યોગ માટે? દેશને અન્નક્ષેત્રે સ્વાવલંબી બનાવવા કરોડો રૂપિયા ખરચીને સિંચાઈ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી. પરંતુ પાંચ બાબતની ઉપેક્ષા કરવામાં આવી. સિંચાઈ યેજનાએ પણ દિલક્ષી બનાવી એટલે કે કે એ જનામાં જે બંધ બંધાય તેમાંથી ઉદ્યોગ માટે વીજળી પેદા કરવી, અને ખેતીની સિંચાઈ માટે નહેરે કાઢવી. આમ જતા ખેતી માટે સિંચાઈની હેવાને દા કરીને તેની સાથે ઉદ્યોગનું હિત જોડી દીધું. આ પ્રમાણે ઉદ્યોગોનું હિત પ્રથમ સાધવા ખેતીની પ્રથમ ચાર જરૂરિયાતની ઉપેક્ષા કરીને પાણીની સિંચાઈને મહત્વ આપ્યું. પરિણામે ઉદ્યોગને વીજળી મળી, પરંતુ અન્ન સ્વાવલંબનની વાતે હવામાં જ રહી. ફર્ટિલાઈઝરને પ્રવેશ ત્રીજી પંચવર્ષીય યોજનામાં ફરીથી એ નિર્ધાર જાહેર કરવામાં આ કે અન્ન સ્વાવલંબન સિદ્ધ કરીને જ જંપશું. આ ધ્યેય - સિદ્ધ કરવા આ યેજનામાં રાસાયણિક ખાતર (Fertilizer) આયાત કરવાનું અને અહીં તેનાં મોટાં કારખાનાં નાંખવાનું નકકી કરવામાં For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ર૩૨ આવ્યું. આ નિર્ણય કરીને ત્રીજી પંચવર્ષીય એજનામાં પણ કોશોનાં હિતને ખેતીની સાથે સાંકળી લઈને ખેડૂત અને ખેતીને ફર્ટિ લાઈઝરના ઉદ્યોગનાં ઓશિંગણ બનાવી દીધા. પિતાના આ અવાસ્તવિક કાર્યને વાજબી ઠરાવવા લેકોનું માનસ ફર્ટિલાઈઝર તરફી બનાવવા વિશાળ પાયા ઉપર ફટલાઈઝરની ઉપ ગીતા અને આવશ્યકતાને જોરદાર પ્રચાર શરૂ કરવામાં આવ્યા. જે દેશો ફર્ટિલાઈઝર વાપરે છે, તેઓ ફર્ટિલાઈઝરના કારણે મબલખ પાક મેળવે છે તેવી કપોલકલ્પિત વાતે દેશનાં અગ્રગણ્ય વર્તમાનપત્રોમાં પ્રગટ થવા લાગી. જાહેર સભાઓનાં મંચ પરથી રાજદ્વારી નેતાએ ફર્ટિલાઈઝરનાં ગુણગાનથી સભાઓ ગજાવવા લાગ્યા. વર્તમાનપત્રો વારં વાર ફર્ટિલાઈઝર વાપરતા દેશે એકર દીઠ કેટલું ફર્ટિલાઈઝર વાપરે છે અને એકર દીઠ કેટલે પાક મેળવે છે તેના આંકડા પ્રસિદ્ધ કરીને આપણી ખેતીના આંકડા સાથે તે દેશના આંકલની સરખામણી કરીને આપણા દેશની ખેતીનું નિરાશાજનક ચિત્ર રજુ કરવા લાગ્યા, જેથી ફર્ટિલાઈઝરની આયાત પાછળ જે અબજો રૂપિયા દર વરસે ખરચવામાં આવતાં તેને વાજબી ઠરાવી શકાય. ' વિકૃત પ્રચાર આપણા નેતાઓએ અને વર્તમાનપત્રોએ એવું વાતાવરણ પેદા કરી દીધું કે જાણે કે બળદથી ખેંચાતા હળ વડે ખેતી કરવી એ શરમજનક અને પછાતપણાની નિશાની છે. પશ્ચિમના દેશેએ ફર્ટિલાઈઝરને ઉપયોગ કરીને ભારે ફાયદો ઉઠાવ્યો છે. આપણા વર્તમાનપત્રોમાં વારંવાર પશ્ચિમી રાજના હેકટર દીઠ ફર્ટિલાઈઝરના ઉપગ અને એકર દીઠ અનાજના ઉત્પન્નનાં આંકડા પ્રસિદ્ધ થતાં હતા. તેમાંનાં થડાક નીચે આપ્યા છે. એ આંકડાને જે અભ્યાસ કરીએ તે જણાશે કે ફર્ટિલાઈઝરને ઉપયોગ કરવાથી પાક વધુ મળે છે એ દાવે નાપાયાદાર છે. અને જમીન અને આબોહવા મુજબ તે દેશ વધુ એ પાક મેળવે છે. For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ દેશનું નામ હેકટરદીઠ ફિટિલાઈઝરને એકરદી પાકને વપરાશ. ન ઉતાર ભારત ૪.૦ કિલો ૩૭૨ કિલે કેનેડા ૩૮૦ ) રશિયા ૧૦.૫ . ૪૩૬ ઓસ્ટ્રેલિયા ૨૨.૧ " ૪૩૬ છે. ચુ. એસ. એ. ૩૯.૬ » ૧૦૦૮ છે. ઈટાલી . ૫૫.૫ છે ૮૭ર છે સ્વીડન ૮૩.૦ છે ૧૦૬૮ ) કેસ્લેવેકિયા ૯૧૬ » ૨૪ છે. ક્રાન્સ ૧૦૮.૫ » ડેન્માર્ક ૧૫૧.૭ , ૧૩૮૮ છે નેવે ૧૭૨.૪ , ૧૧૧૨ બ્રિટન , ૧૯૦.૭ છે ૧૨૭૨ ) પશ્ચિમ જર્મની ૨૬૮૪ . ૧૦૩ર છે. જાપાન ર૭૦.૨ છે ૧૬૩૨ ) બેજિયમ ૩૭૨.૦ છે ૧૬૪૦ નેધરલેન્ડ (હેલેન્ડ) ૫૪૭.૦ , ૧૩૬૮ છે આ આંકડાઓમાં ભારતનું ઉત્પાદન સહુથી ઓછું દેખાડવામાં આવ્યું છે. કેનેડાને ફર્ટિલાઈઝરને વપરાશ ભારત કરતાં બમણે છે. છતાં તે ભારત કરતાં એકરદીઠ માત્ર આઠ કિલે અનાજ વધારે મેળવે છે. ' ભારતને એકતા વધારે શાણે છે - હવે આ આંકડાઓમાં સહુથી પ્રથમ એ વાત સમજવાની છે કે ભારતને ખેડૂત હમેશાં મિશ્ર ખેતી કરે છે. એટલે કે તેણે ખેતરમાં ધાર કે જુવાર અથવા બાજરો વાવ્યાં હોય ત્યારે કહેવાય કે તેણે જુવાર અથવા બાજરો વાવ્યાં છે, પણ હકીકતમાં તેમ નથી હોતું જુવાર અથવા બાજરાની સાથે મગ, અડદ, તલ જેવા પાક પણ વાવે For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ છે એક હાર જુવાર બાજરાની હોય તે બીજી વાર કઠળની હેય.. આમ જોઈએ તે ર૩ એકરમાં જુવાર કે બાજ હોય તે ૧/૩ એકરમાં બીજા પાક હોય છે. પરંતુ જુવાર કે બાજરાને ૨/૩ એકરમાં ઊતરે. પાક એક એકરને ગણાઈ જાય એટલે આપણા આંકડા કંગાળ દેખાય. જયારે પશ્ચિમના દેશની રીત આખા એકરમાં એક જ જાતનું અનાજ વાવવાની હેવાથી તેમના એક આખા એકરમાં ઉત્પન્ન થયેલા અનાજને આંકડે આપણા ૨/૩ એકરમાં ઊગેલા અનાજ કરતાં મોટો લાગે. તેમાં આશ્ચર્ય શું છે. - આપણે ખેડૂત મિશ્ર ખેતી કરે છે. કારણ કે પશ્ચિમને ખેડૂત કરતાં તે વધારે શાણે અને વધારે અનુભવી છે. તે જાણતા હોય છે કે જે ખેતરમાં જીવાત પડે તે એક જાતના અનાજ ઉપર લાગેલી જીવાત બીજી જાતના અનાજને લાગતી નથી એટલે એક અનાજ તે બચી જ જાય. દા. ત., ખેતરમાં બાજ અને મગ ઉગાડયા હેય. અને મગ અથવા બાજરાને જીવાત લાગે છે જેને જીવાત ન લાગી હોય તે અનાજ બચી જાય, ત્યારે મિશ્ર ખેતી ન હોય તે તમામ પાક નાશ પામે. નીચેના પ્રશ્નોના જવાબો કયાં છે? ' હવે દલીલની ખાતર ઉપર જણાવેલા તમામ આંકડા સાચા માનીએ તે પણું નીચેના પ્રશ્નોના જવાબ મળી શકતા નથી. રશિયાની વસ્તી આપણે વસ્તીના ૪૦ ટકા જેટલી જ છે. જ્યારે તેની જમીન આપણી જમીન કરતાં ૬ ગણી વધારે છે. તેનું અનાજ ઉત્પાદન આપણા કરતાં એકરે ૬૪ કિલે વધારે હોય તે, પછી તે અનાજની આયાત શા માટે કરે છે? જે પ્રસિદ્ધ થયેલા આંકડા સાચા હોય તે રશિયા અનાજની નિકાસ કરતું હોય, પણ તેમ નથી. ઓસ્ટ્રેલિયા રશિયા કરતાં બમણું ફર્ટિલાઈઝર વાપરે છે. છતાં તેનું અને ઉત્પાદન રશિયા જેટલું જ છે. અહીં ફર્ટિલાઈઝરનું મહત્વ નથી. દેખાતું, પરંતુ ઓસ્ટ્રેલિયાનાં જમીન અને હવામાન વધુ સારા હેવાથી તે ઓછા ફર્ટિલાઈઝરે પણ ઓસ્ટ્રેલિયા જેટલું જ પાક લઈ શકે છે. For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ આ જ પ્રમાણે યુ. એસ. એ. અને ફ્રાન્સ અમેરિકા કરતાં લગભગ પોણાત્રણ ગણું ફર્ટિલાઈઝર વાપરે છે. છતાં અમેરિકા કરતાં તેની અન્ન-પેદાશ એકરદીઠ ૧ર કિલે ઓછી છે. તે જ પ્રમાણે ડેન્માર્ક અને હોલેન્ડની અને હેલેન્ડ તેમ જ બેજિયમની વચ્ચે સમાન સરહદે છે. છતાં ડેન્માર્ક કરતાં અઢી ગણું ફર્ટિલાઈઝર વાપરીને બેજિયમ ડેન્માર્ક કરતાં ૪૦ કિલે છે અને હેલેન્ડ ૩૬ કિલેઃ વધુ ફર્ટિલાઈઝર વાપરીને ૨૦ કિલે એ છે પાક લે છે. .. આ બધા આંકડાઓ સાબિત કરે છે કે ફર્ટિલાઈઝરના વપરાશથી વધુ પાક ઊતરે છે, એ દા તદ્દન પિકળ છે. ઉપરના આંકડાઓમાં ફર્ટિલાઈઝરે નહિ પણ જમીનની જાત અને આહવાએ જ મુખ્ય ભાગ ભજવ્યો છે. ગેરરસ્તે સારવતા અર્ધદગ્ધ લેખકે - મુંબઈના એક જાણીતા અઠવાડિકે પશ્ચિમના દેશના ચેખાની પેદાશના આંકડા પ્રસિદ્ધ કર્યા હતા. કટારલેખકેએ આંકડા ખાના વર્ણવ્યા છે, પરંતુ હકીકતમાં એ આંકડા ડાંગરના છે. કદાચ કટારલેખકને ચોખા અને ડાંગર વચ્ચેના તફાવતની ખબર નહિ હોય, અથવા અધૂરા જ્ઞાનવાળા લેખકે લેકને ગેરરસ્તે દોરી જાય છે. તે કેના મનમાં બેટી માન્યતાઓ અને ખેટી ગ્રંથિઓ ઉપજાવે છે. દેશનું નામ એકરદીઠ ડાંગરનું દેશનું નામ એકરદીઠ ડાંગરનું * ઉત્પાદન ઉત્પાદન ફિલિપાઈન્સ ૭૧૦ કિલે ભારત ૮૭૦ કિલ બ્રાઝિલ " ૧૦૨૦ , " થાઈલેન્ડ ૧૨૪૦ , (બ્રહ્મદેશ) બર્મા ૧૫૦૦ , ચીન(૧૯૬૧-૬૨) ૧૫૬૦ » પિલેન્ડ ૧૭૮૦ , તાઈવાન ૧૯૬૦ , કાન્સ ૨૧૪૦ . યુ. એસ. એ. રર૧૦ - જાપાન ૨૭૨૦ , ઈજિપ્ત ૨૯૨૦ ઈટાલી ૩૨૯૦ , ડેનમાર્ક - . ૪ ૩૦૯૦ એરટ્રેલિયા ૩૮૪૦ , , For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ભારતનું એકરદીઠ ચેાખાનું ઉત્પાદન ૧૮૫૦/૫૧માં ૨૬૧ કિલા હતું. ૧૯૫૫/૫૬માં ૩૪૮ કિલા, ૧૯૬૪/૬૫માં ૪૦૯ કિલા ૧૯૭૨/ ૭૩માં ૪૫૭ કિલા હતું. દર વર્ષે ઉત્તરોત્તર પાકનુ પ્રમાણુ કેમ વધી ગયું અને શું જાદુ થયું હશે તે માપણે નથી જાણુતા. છતાં દલીલની ખાતર તમામ આંકડા સાચા માનીએ તે ફર્ટિલાઈઝરનો છૂટથી ઉપચૈાગ કર્યો વિના આપણે ચાખાનુ ઉત્પાદન ૭૫ ટકા વધારી શકવા. એ જ બતાવે છે કે આપણને ફર્ટિલાઈઝરની જરા પણ જરૂર નથી. ચીન ટિલાઈઝર વાપરતુ નથી. તે માત્ર સેદ્રિય ખાતર જ વાપરે છે. દર માઉીઠ (માઉ એટલે એકર) ૧૦ ટન સેન્દ્રિય ખાતર વાપરીને એકર દીઠ ૬૦ ટકા ઉત્પાદન વધાર્યું છે. (Commu. nist China today by Chandra sekhar. Publishers Asian Pabli. shing house 1962 edition page 40) જો ચીનના આ દાવા સાચા હાય તે ચીને પાતાની પ્રજાની જરૂરિયાત સંતેષીને દુનિયાના ભૂખ્યા લોકોને ૧૦ કરોડ ટન ચેખા આપ્યા હોત. ચીન પાસે ૧૯૦ કરોડ઼ માઉ જમીન ખેતી નીચે છે, ઉપર આંકડા ખરા હાય તા ૨૪ કરોડ ટન ચાખા પેઢા કરી શકતું હાય. તેની ૭૦ કરોડ વસ્તીને ૧૪ કરોડ ટન ચેખા પૂરતા છે, બાકીના ૧૦ કરોડની નિકાસ કરી શકે, પરંતુ હકીકતમાં તે ચીન પરદેશથી મનાજ આયાત કરે છે અને પ્રજાને તેના કોમ્યુનાની અ ંદર તે માત્ર રેશનના ધેારણે ભાત અને કાશીનુ સૂપ અને અઠવાડિયામાં એક વખત એક બાફેલું શકરિયું અને એક વખત ડુક્કરના માંસનું સૂપ મળે છે. શ્રી ચંદ્રશેખરને ચીનના અનાજ-ઉત્પાદન અને વપરાશના આંકડા ચીનના કૃષિ સંશાધનના આર્થિક વિભાગના ડાયરેક્ટર પાસેથી અને લાંભા ગાળાના આર્થિક આયેાજન વિભાગના ડાયરેક્ટર મિ. ચેનસીન પાસેથી મળ્યા હતા. શકાસ્પદ આંકડાઓ બીજા દેશેશના આંકડા પશુ કેટલા ખરા હશે તે આપણે જાણતા નથી, પર ંતુ તે શંકાસ્પદ તે લાગે છે જ; કારણ કે એક કટારલેખકે For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ એસ્ટ્રેલિયાને અનાજ ઉત્પાદનમાં છેલ્લેથી ત્રીજે નંબરે મૂકેલ છે, તે બીજા કટાર લેખકે એને સહુ પ્રથમ નબરે બેસાડેલ છે. તે જ પ્રમાણે ખીજા દેશે।ના આંકડાં પણ જુદાજુદા કટારલેખકો જુદાજુદા જણાવે છે. આશ્ચય તા એ છે કે જે લેાકા પરદેશેાના આ ઉત્પાદનનાં વખાણુ જ કર્યા કરે છે, તેઓ ભારતનુ એકસેસ વરસ પહેલાંનું ઉત્પાદન કેટલુ હુંતુ અને હવે શા માટે ઘટી ગયું છે? ફરીથી અમાઉના ઉત્પાદનને આંબી જવા શુ કરવુ જોઇએ ? તે વિષે સદ ંતર મૌન સેવે. છે. માત્ર ફર્ટિલાઈઝરનાં જ ગાણાં ગાયાં કરે છે. એમ લાગે છે કે આપણા રાજદ્વારી નેતાઓ અને કટારલેખકોને. ખેતી, પશુસંવધ'ન અને ઉદ્યોગનું પણ ઘણું ઓછું જ્ઞાન છે, જેથી તે જાણેઅજાણે પરદેશી સ્થાપિત હિતેાનાં પ્યાદાં બનીને પરદેશેની.. સમૃદ્ધ ખેતીનાં કપાલકલ્પિત લખાણેાની નકલે છાપી મારીને પ્રજાના મનમાં લઘુતાગ્રંથિ અને હતાશા પેદા કરે છે. પરંતુ ઇન્ડિયન એક્ષપ્રેસના અમેરિકના ખબરપત્રી શ્રી. વી.. પરસરામે અમેરિકાની યાંત્રિક ખેતી ઉપર સારી - પ્રકાશ પાડ્યો છે. તા. ૩૧-૨-૧૯૬૭ના અંકમાં તે અમેરિકાથી લખે છે કે, “અમેરિકામાં ખેતીનું યાંત્રીકરણ કર્યા પછી ૨૦ વરસમાં ખેતીના ઉત્પાદનખર્ચ ૩૫ ટકા વધી ગયા છે. તે સમયના અમેરિકાના ખેતી ખાતાના મંત્રી. શ્રી ક્રીમેને કહ્યું હતું કે, થ્યૂમેરિકાના મજૂરની વાર્ષિક ૨૬૧૦ ડૉલરની કમાણી સામે ત્યાંના ખેડૂતની વાર્ષિક કમાણી માત્ર ૧૭૦૦ ડૉલર હતી.” કારણ કે યાંત્રીકરણથી પાક વધવાને બદલે માત્ર ખર્ચ જ વધી ગયા હતા. ખેતીના યાંત્રીકરણના લાભ ખેડૂતને મળવાને બદલે યંત્રોના ઉત્પાદકોને મળે છે. સ્વતંત્ર ખેડૂત યંત્ર-ઉત્પાદકોના એશિ ગણુ બની જાય છે. ઉત્પાદન વધે છે પણ ગુણવત્તા ઘટે છે. અનાજનુ એકરદીઠ ઉત્પાદન વધારા સાથે તેની ગુણુવત્તા જળવાઈ રહે તે જરૂરનું છે. ભારતના શહેરામાં વસતા લાકને કયાં ખખર For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ - ર૩૮ છે કે ફર્ટિલાઈઝરની મદદ વડે ઊગાડેલું, પરદેશી અનાજ કેવા હલકા પ્રકારનું હોય છે. કેઈવાર તે પક્ષીઓ પણ અનાજને અડતાં નથી. છતાં ભૂખ્યા લેકેને એ સડેલું, ગંધાતું અનાજ ખાઈને પેટ ભરવું ચડે છે. 1 એકરદીઠ અનાજ ઉત્પાદન વધારા સાથે તેની ગુણવત્તા વધવી જોઈએ, અને તેના ભાવ નીચા લાવવા જોઈએ. તેને બદલે અનાજની ગુણવત્તા ઘટતી જાય છે, તેમ જ તેના ભાવ વધતા જાય છે. ખેતીને ઉત્પાદન ખર્ચ વધે એ ઘણી ગંભીર બાબત છે. જયારે ખેતીના યાંત્રીકરણથી ખેતીને ઉત્પાદનખર્ચ વધે છે, ત્યારે તેના ભાવવધારાને ખેડૂતને નફે દેવાઈ જાય છે. માત્ર ટ્રેકટર, ફર્ટિલાઈઝર, જંતુનાશક-દવાઓ, મેટરપિ, વગેરેના ઉત્પાદકોને જ અને હવે તે ડીઝલ નિકાસ કરનારા આરબ દેશને યાંત્રીકરણને લાભ મળે છે. ઉત્પાદનખર્ચ વધવાને કારણે અનાજના ભાવ વધે છે. પરિણામે બીજી ઔદ્યોગિક ચીજ વસ્તુઓના ભાવ વધે છે. એટલે મજૂરે અને સરકારી કર્મ ચારીઓ ઘવારી ભથ્થુ વધારી આપવાની માગણી કરે છે. સરકાર પિતાના કર્મચારીઓ મેંઘવારી ભથ્થાની માંગને પોંચી વળવા નવા કર ઝીકે છે. એટલે ચીજવસ્તુઓ વધુ મેંધી બને છે. એટલે ફરીથી - વધુ મોંઘવારી ભથ્થાની માગણી, તે ન સ્વીકારાય તે આદેલને, હડતાળ, તે નું વિષચક્ર વિસ્તૃત બનતું જાય છે. ઔદ્યોગિક ઉત્પાદિનને ખર્ચ વધુ મેઘવારી ભથ્થાં, વધુ ભારણ અને કાચી ચીજોના -ભાવવધારાથી વધતું જાય છે જેની માઠી અસર નિકાસ ઉપર પડે છે. જે નિકાસને વેગ આપવા છૂટછાટ આપવામાં આવે તે તેને આખરી બે વાપરનારી પ્રજા ઉપર જ પડે છે. આમ અનાજ, કાપડ અને જીવન જરૂરિયાતની ચીના રોજ વધતા જતા ભાવે સામાન્ય જનતાને કચડી નાખે છે. રાષ્ટ્રનું માળખું હચમચી ઊઠે છે ફર્ટિલાઈઝરના ઉપયોગથી જે ખરેખર લાભ જ થતું હોય તે તે વાપરવા સામે કાંઈ વધે હવે જોઈએ નહિ, પરંતુ તેના ઉપ For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૮ છે તે છે કે મારા પારના આ રોગથી જે રાષ્ટ્રનું માળખું હચમચી જતું હોય તે અમુક ચોકકસ વર્ગને લાભ કરાવી દેવા ખાતર જ તેના વપરાશને પ્રચાર કર એ રાષ્ટ્રને ખુલે દ્રોહ કરવા જેવું છે. ઉપર જે આંકડાઓ આપ્યા છે તે એમ સાબિત નથી કરતા કે ફર્ટિલાઈઝર નાખવાથી પાક વધારે ઊતરે છે, આ લેખની શરૂઆતમાં જ સમૃદ્ધ ખેતીની છ આવશ્યકતાએ જણાવી છે. તેમાં પણ ફર્ટિ લાઈઝરને સ્થાન નથી આપ્યું. ત્યાર પછી જે જુદા જુદા દેશના ફર્ટિ. લાઈઝરના ઉપયોગનું પ્રમાણ અને પાકના આંકડા આપ્યાં છે તે પણ સાબિત કરે છે કે માત્ર ફર્ટિલાઈઝરના ઉપયોગથી પાક વધારે ઊતરે, છે તે માન્યતા ભૂલ ભરેલી છે. " મેશરજીભાઈને એવા કરાર કેમ કરવા પડ્યા? ઈ. સ. ૧૯૬૮માં શ્રી મેરારજી દેસાઈએ તેમના ગુજરાતના પ્રવાસ દરમિયાન જણાવ્યું હતું કે તેઓ જ્યારે નાના હતા અને ટ્રેકટર કે ફર્ટિલાઈઝરનું નામ પણ નહોતું સાંભળ્યું ત્યારે તેઓ એક એકરે ૯૦૦૦ , પાઉન્ડ (આશરે ૪૪૧૦ કિલે) ડાંગરને પાક છાણિયા ખાતરની મદદ વડે લેતા હતા, જે ફર્ટિલાઈઝર વાપરતા કોઈ પણ દેશના પાકથી ઘણે વધારે હતું. માત્ર ૫૦ વરસમાં દેશનું અન્ન ઉત્પાદન એકરદીઠ ૮૭૦ કિલે જેટલું નીચું કેમ પડી ગયું? એક જ કારણ કે ગૌહત્યાની નીતિને કારણે ખેડ માટે બળદની અને ખાતર માટે છાણની તીવ્ર અછત. આ અછત દૂર કરવા સંપૂર્ણ પશુહત્યાબંધી કરવાને બદલે કઈ અકળ કારણોએ શ્રી મોરારજીભાઈએ ગુજરાતથી દિલ્હી પહોંચીને દર : વરસે બેથી અઢી અબજ રૂપિયાનું ફર્ટિલાઈઝર અમેરિકાથી આયાત કરવાના કરાર કરી નાખ્યા. આ ફરારે જેટલા આશ્ચર્ય જન્માવનારા છે તેટલા જ તેમાં કોઈ દેશી વિદેશી હિત મોટો ભાગ ભજવી ગયાં હેય એવી શંકા જન્માવનારા પણ છે. તેલન ખેરી ફાર્મના પ્રયોગે શું બતાવે છે? માત્ર છાણિયા ખાતરને જ ઉપયોગ કરીને ઉત્તરોત્તર દર વરસે વધુ પાક લેવાને સફળ અખતરે સરકારના તેલન ખેરી ફાર્મ ઉપર For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ પશુએ રાખીને કરવામાં આવ્યા હતા. જેના પરિણામો નીચે આપેલ છે. પરંતુ આ પરિણામાનાં આંકડા ફાઈલે ચડાંવીને ફટલાઈઝરની આયાત, તેના ઉત્પાદન અને પ્રચાર માટે યુદ્ધના ધારણે કામ લઈને પેાતાના ખૂબ જ ખાટા અને અનાર્થિક નૃત્યને વાજખી ઠરાવવાના પ્રયત્ન આજે પણ ચાલુ છે. વસ ૧૯૩૨-૩૩ ૧૯૩૩-૩૪ ૧૯૩૪-૩૫ ૧૯૩૫-૩૬ ૧૯૩૬-૩૭ ૧૯૩૭–૩૮ ૧૯૩૮-૩૯ તેલન ખેરી ડેરી ફા ફાર્મ ઉપર ઘાસનું ઉત્પાદન મણમાં ૧૨૫૯૫ મહુ ૨૧૯ મહુ ૧૨૬૨૪ ૩ ૫૦૬ 99 ૧૮૨૦૨ ૩૫૦ ૧૫૧૪૩ ૫૨૯ "" ૧૮૨૭૨ ૧ ૬૨૪ ૧૯૦૨૪ ૪૩૩ ૧૯૪૭૩ ૬૧૦ 39 39 છાણિયાં ખાતર વડે તેલન ખેરી ફાર્મ ઉપર લેવાયેલા પાકના આંકડા દેખાડે છે કે ફર્ટિલાઈઝરની મદદ વિના માત્ર છાણિયાં ખાતર વડે ટિલાઇઝરની મદદ વડે મળતા પાફ કરતાં ઘણા વધારે પાક લઈ શકાય છે, તેમ ઉત્પાદનખર્ચે ઘણા જ એછે આવે છે. 99 99 અનાજના ઉતાર મણમાં ܙܕ For Personal & Private Use Only ,, ,,, નિષ્ણાતાના અભિપ્રાય ફર્ટિલાઈઝર ખેતી માટે ખરેખર જ જરૂરનું છે? કે માત્ર ાષણ કરવાનું એક પ્રમળ સાધન છે તે જાણવા મે સરકારી કૃષિ સંશાધન ખાતાને, ભૂમિ વિજ્ઞાનના એક નિષ્ણુાતને અને કૃષિ વિદ્યાપીઠના એક અધિકારીને સવાલેા પૂછ્યા હતા, જેના જવાબે મને નીચે 99 મુજબ મળ્યા હતા. જમીનમાં છાણિયુ” ખાતર કે કમ્પસ્ટ (છાણુ અને પાંદડાં, વગેરેના મિશ્રણથી બનેલું ખાતર) નાખ્યા વિના એકલું ફર્ટિલાઈઝર Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ નાખીને ખેતી કરવી સલાહ ભરેલું નથી. કારણ કે તેમ કરવાથી જમીનની ફળદ્રુપતા નાશ પામે છે.” ફર્ટિલાઈઝરને ઉપગ કરવાથી છેડનાં મૂળ જમીનમાં ઊંડા જાય છે અને તેથી જમીન સખત બની જાય છે.” ખારી જમીનમાં અને રસહીન વેરાન બની ગયેલી જમીનમાં બહુ મોટા જથ્થામાં છાણિયું ખાતર નાખવું જોઈએ. વેરાન જમીનને સુધારવા માટે મોટા જથ્થામાં છાણિયું ખાતર નાખવું એ ઉત્તમ ઉપાય છે.” જે વધુ પ્રમાણમાં પાક લે હેય તે દર એકરે ૬૦ ટન છાણિયું ખાતર નાખવું જોઈએ. જે એટલા પ્રમાણમાં ખાતર નાખવામાં ન આવે તે જમીન તેની ફળદ્રુપતા ગુમાવે છે. કારણ કે ચરિયા અને જંગલનાં નાશથી તેમ જ ગ્ય ખેડાણ અને પૂરતા ખાતરના અભાવે જમીનનું ધોવાણ થયા કરે છે.” (ખાતર નાખવાનું પ્રમાણ જમીન તેમ જ જે જાતને પાક લે હોય તેની જાત ઉપર આધાર રાખે છે.) : . એક તરફથી આપણે ખેડાણ નીચેની જમીનને વિસ્તાર વધારતા જઈએ છીએ. અને એ રીતે એગ્ય ખેડાણ અને ગ્ય ખાતર માટે બળદ અને છાણની જરૂર વધારતા જઈએ છીએ. બીજી તરફથી કતલ દ્વારા બળદની અને ખાતરની ખેંચ વધારતા જઈએ છીએ. પરિણામે જમીન રસકસહીન થતી જાય છે. - પૂર્વજિત કાવતરું હશે? [ આ બધું જાણે કે પૂર્વજિત કાવતરું હેય એમ માનવતાને કારણ મળે છે. પશુઓની કતલ દ્વારા ખાતરની ખેંચ ઊભી કરીને ફર્ટિલાઈઝર વાપરવાની ફરજ પાડવી, તેના ઉપયોગથી જમીન સખત બને અને બળદ તેને એડી ન શકે એટલે ટ્રેકટર વાપરવાની જરૂર પડે. ફર્ટિલાઈઝર અને ટ્રેકટરને આધુનિક ખેતીના નામે સરકારી મદદથી જોરદાર પ્રચારક ખેડૂતે તે વાપરવા લલચાય માટે તે બને ભા. ૨-૧૬ For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ચીજે ઉપર બેંક દ્વારા ધિરાણની વ્યવસ્થા પશુહત્યા દ્વારા બળદની પણ ઈરાદાપૂર્વક ખેંચ પેદા કરીને અને તેમના ભાવ વધવા દઈને સરકારી પ્રધાન દ્વારા ટ્રેક્ટર ખરીદવા ખેડૂતની સહકારી મંડળીઓ રચવા થતે પ્રચાર ફર્ટિલાઈઝર વાપરે એટલે ખેતરમાં પાકને નાશ કરનારી જીવાત અચૂક પડે છે, એટલે જીવાતને નાશ કરવા જંતુ નાશક દવાઓ છાંટવાની વ્યવસ્થા, આ બધું જાણે કે અમુક ચોક્કસ ઔદ્યોગિક એકમો અને આરબ રાજ્યને અટકાવવાની સરકારી ચાલ હેય એમ નથી લાગતું? કશું જ ડહાપણ નથી અભણ અને અણસમજુ ખેડૂતને પ્રચારના સપાટામાં લઈ તે ટ્રેકટર, ફર્ટિલાઈઝર, જંતુનાશક દવાઓ વાપરતે થાય, માટે તેને લેન ધીરીને, દેવાદાર બનાવે. ઉપરની વસ્તુઓના ઉપયોગથી ખેતીને ઉત્પાદનખર્ચ વધારી અનાજ તેમ જ ઔદ્યોગિક ચીજોના ભાવ વધારવા, ગાયની કતલ દ્વારા દૂધ, ઘીને દુકાળ પેદા કરીને પરદેશી ડેરીઓને ભારતનાં દૂધ, ઘીનાં બજારે હાથ કરવાની સગવડ કરી આપવી. દેશમાં દૂધ, ઘીની અછત પેદા કરી અપષણના વેગે ફેલાવી પરદેશી સહકારમાં ચાલતી ફાર્મસીઓને લેકેનું શોષણ કરવાની તક આપવી. સમગ્ર પ્રજાને મોંઘવારી, અછત, અપષણનાં દરદ અને માનસિક તેમજ આર્થિક તાણમાં ભીંસાવા દેવી, આ બધું જાણે કે અમુક એક અતિશય નાના વર્ગના (જે કદાચ સમુદ્રમાંના જળબિંદુ એટલે જ નાને હશે) અને પરદેશીઓના હિતમાં બની રહ્યું હોય એમ લોકો માનતા થાય તે તેમાં તેઓ વાજબી હશે. આવાં પ્રજાદ્રોહી કાર્યો કરવા પાછળ કઈ જ જાતનું આર્થિક કે વૈજ્ઞાનિક ડહાપણ સરકાર પક્ષે હેય એ માની શકતું નથી. આ ફટલાઈઝરના ઉપયોગના પ્રત્યાઘાત હવે આપણે ફરીથી ફર્ટિલાઈઝર વાપરવાના નવા પ્રત્યાઘાત તપાસીએ. જ્યારે જમીનનું વધુ પડતું શોષણ થાય છે, અને જે રસકસ For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ ર૪૩ તેમાંથી ચૂસી લેવામાં આવે છે, તેને પ્રમાણમાં તેને છાણિયા ખાતરરૂપી પિષણ મળતું નથી, ત્યારે તેમાં ઉગાડેલાં અનાજ, ઘાસચારે, શાકભાજી, ફળફૂલ વગેરે તેમનું સત્વ એટલે કે તેમની પિષક શક્તિ, સ્વાદ અને સુગંધ બધું ગુમાવે છે. આ સત્વહીન ખેરાક જે મનુષ્ય, પશુઓ અને પક્ષીઓ ખાય છે, તેઓ પેઢી દર પેઢી નબળાં પડતાં જાય છે. જે હિંસક પશુઓ આવાં નબળાં પડી ગયેલાં પશુઓ જેવાં કે હરણ, નીલગાય, સાબર, ઘેટાં, બકરાં કે ગાય, ભેંસ મારીને તેમનાં માંસ ઉપર જીવે છે તેઓ પણ નબળાં પડે છે, કારણ કે પેલાં વનસ્પતિકારી પશુઓ સત્વહીન અનાજ કે ઘાસ ખાઈને જીવતાં હોવાથી તેમના માંસમાં પણ પૂરું પિષણ આપવાની શક્તિ હોતી નથી. . સત્વહીન રેઢિયાળ અનાજ અને ઘાસચારે ખાઈ ને મનુષ્ય, પશુઓ શક્તિ, સ્વાથ્ય અને રોગ સામે પ્રતિકાર કરવાની શક્તિ ગુમાવે છે. તેમનું માંસ ભાઈને હિંસક પશુઓ અને પક્ષીઓ પણ શક્તિ, સ્વાસ્થય અને રોગ સામે પ્રતિકાર કરવાની શક્તિ ગુમાવે છે. તેથી ધીમે ધીમે પશુઓ અને સૃષ્ટિને નાશ થતું જાય છે. દોષને ટેપલે શિકારીઓ ઉપર ' પિતાના આ કૃત્યથી નિર્દોષ તેમ જ હિંસક પશુપક્ષીઓનું નિકંદન નીકળી ગયું છે. પરંતુ સરકાર આ નિકંદનના દેષને ટોપલે શિકારીઓ ઉપર ઢળે છે. પરંતુ આ પિકળ અને નિરાધાર બચાવ છે. શિકાર તે પરાપૂર્વથી યુગથી થતું આવ્યું છે. હવે તે હથિયારબંધીને કાયદે હેવાથી શિકારની માત્રા ઘટી છે. શિકાર છૂટથી થતા ત્યારે સિંહ, વાઘ, દીપડા, ચિત્તા, વરૂ વગેરે લાખોની સંખ્યામાં હતાં, અને હરણ, સાબર વગેરે કરડેની સંખ્યામાં હતાં. પરંતુ જંગલનું અને ચરિયાણનું નિકંદન, જલાશનું નિકંદન, જમીનની ફળદ્રુપતા નાશ પામવી વગેરે કારણેથી આ કરડે પશુઓ ખોરાક, પાણી અને રહેઠાણે વિના નાશ પામ્યાં. તેમના નાશનું કારણ દૂર કરવાને બદલે For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ “ ખાતર ઉપર દીવા” કહેવત પ્રમાણે કરોડો રૂપિયાને ખરચે તેમનાં માટે અભયારણ્ય શરૂ કરવામાં આવે છે. આવાં અભયારણ્યે ઊભાં કરવા પાછળ આર્થિક, વૈજ્ઞાનિક કે સામાન્ય બુદ્ધિના પણ અંશ નથી. આ તમામ હિંસક અને અહિ'સક પશુપક્ષીઓને બચાવી લેવાં હાય તા સંપૂર્ણ પશુહત્યા બંધ કરી, નાશ પામી ચૂકેલાં અથવા ઇરાદાપૂર્વક નાશ કરાયેલાં જંગલા, ચરિયા અને જળાશયોને ફરીથી પુનર્જીવન આપવું જોઇએ. શક્તિ ઘટી રહી છે આપણી ગાયે। દિન-પ્રતિદિન દૂધ આપવાની શક્તિ ગુમાવી રહી છે. બળદો શ્રમશક્તિ ગુમાવી રહ્યા છે. અકબરના જમાનામાં ગાયા રાજ ૬૪ શેર (૬૪ લિટર) દૂધ આપતી અને બળ રાજ ૧૨૦ માઇલ એ ખેચી જતા. ૫૦ વરસ પહેલાં ૬૦ માઇલ ચાલનારા બળદો અને રાજ ૩૦ શેર (૩૦ લિટર) દૂધ આપનારી ગાયા અપવાદરૂપે મળી આવતાં. આજે હવે રોજ ૨૦ માઇલ મજલ કાપીને બળદ થાકી જાય છે. ગાય ભાગ્યે જ રાજનું બે થી ત્રણ લિટર દૂધ આપે છે. આમ થવાનાં કારણેામાં જમીનમાં રસકસ છૂટથાં છે એ મુખ્ય કારણ છે. જમીનમાં રસકસ ઘટવાનાં કારણે છે ગેાહત્યા અને વનવનાશ, ચરિયાણાના નિક ંદનની નીતિ. આ બધું અજાણતાં મળ્યું નથી, પૂર્વીયેાજિત કાવતરાનાં આ પરિણામે છે. છાણિયા ખાતરનુ ઉત્પાદન વધારે જમીનને ચાગ્ય અને પૂરતું પેષણ અને રક્ષણ આપવું જોઇએ, એ વિશ્વમાન્ય હકીકત છે. અને છાણિયું ખાતર એ જ શ્રેષ્ઠ પાષણ છે, એ ભારત તેમ જ વિશ્વભરના કૃષિનિષ્ણાત કબૂલ કરે છે. છતાં એ એક આશ્ચર્યજનર હકીકત છે કે એક પણ આર્યેાજન પચે કે એક પશુ રાજ્યના કૃષિખાતાએ છાણિયા ખાતરનું ઉત્પાદન વધારવાની વિચારણા સરખી પણ કરી હાય. તેને બદલે પ્લાનિંગ કમિશનેએ માત્ર ટિલાઇઝર આયાત કરવાની અને અહીં પેદા કરવાની અબજો For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ ર૪૫ રૂપિયાની જનાઓ કરીને ભારતીય તેમ જ પરદેશી સ્થાપિત હિતેના ખેડૂતવર્ગને એ વર્ગની દયા ઉપર ફેકી દીધું છે. - ફર્ટિલાઈઝરનો ઉપયોગ અનાર્થિક અને અવહેવારુ છે હવે ફર્ટિલાઈઝરનાં આર્થિક અને વ્યવહારુ પાસાં જોઈએઃ ભારતમાં દર વરસે ૪૦ કરોડ ૯૭ લાખ, ૫૦ હજાર એકર જમીન ઉપર ખેતી થાય છે. તેમાંથી માત્ર છ કરોડ, પ૭ લાખ, ૫૦ હજાર એકર જમીનને સિંચાઈની સગવડ છે. (ઇન્ડિયા ૧૯૭૪, પાનાં ૧૭૨, ૧૭૩) (આ સગવડ માત્ર કાગળ ઉપર જ છે. કારણ કે મોટા ભાગના કૂવા, તળા, નદીઓ સુકાઈ ગયાં છે અને વરસાદ ઓછો ” હેય ત્યારે નહેર પણ સુકાઈ ગયેલી હોય છે.) સિંચાઈની સગવડ વિનાની અને માત્ર ચોમાસાના વરસાદ •ઉપર જ આધાર રાખતી બાકીની ૩૩ કરોડ, ૪૦ લાખ એકર જમીન ઉપર ફર્ટિલાઈઝર વાપરવામાં જોખમ છે. કારણ કે તે વાપર્યા પછી પાકને પાણી વધારે પ્રમાણમાં જોઈએ. અને અમુક ચોક્કસ સમયના અંતરે જ જોઈએ. જે પૂરતું પાણુ ચકકસ નિર્ધારિત સમયે ન મળે તે પાક બળી જાય. આ ૩૩ કરોડ, ૯૦ લાખ એકર જમીન માટે છાણિયું ખાતર જ આર્થિક તેમજ વહેવારુ દષ્ટિએ યોગ્ય છે. તેને માટે ૩૦ વરસમાં કશે પ્રયત્ન કરવામાં આવ્યું નથી. જ્યારે માત્ર ૭ કરોડ ૫૭ લાખ એકર જમીનમાં ફર્ટિલાઈઝર નાખવા અબજો રૂપિયા વેડફી નાખવામાં આવ્યા છે. તપાસપંચ નીમો આશ્ચર્યની વાત એ છે કે ફર્ટિલાઈઝર નાખ્યા પહેલાં પણ જમીનમાં છાણિયું અથવા કેમ્પોસ્ટ ખાતર નાખવું જ પડે છે. એ પાયાની બાબતને અભરાઈએ ચડાવીને બીજા તબક્કાના ફર્ટિલાઈઝર પાછળ શા માટે અબજો રૂપિયા વેડફી મારવામાં આવ્યા? તેની તપાસ કરવી જોઈએ. જરૂર એની પાછળ ભારતીય અને પરદેશી હિત ધરાવનારી વ્યક્તિઓને હાથ હવે જાઈએ. For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સૂકી જર્મીનની છાણિયા ખાતરની જરૂરિયાત તરફ આંખા મી’ચી રાખીને અને પશુહત્યાને વધુ વિસ્તૃત બનાવતા રહીને દેશને આર્થિક રીતે ગંભીર નુકસાન પહાંચાડવામાં આવ્યું છે. અબજો રૂપિયાની મૂડી ફર્ટિલાઈઝરમાં વેડફી નાખીને પ્રજાની રહેઠાણા જેવી જરૂરિયાતને પોંચી વળવાનું અશકય બનાવ્યું છે. આમાં દૂરદેશીપણું તે શું પશુ વહેવારું બુદ્ધિનું પણ દેવાળુ કાઢવામાં આવ્યું છે. એ સરકારી પ્રચારના ભોગ બનીને અને સરકારી તેનાથી લૉથાઈને અથવા ચાક્કસ પગલાં દ્વારા દેખાઈને સૂકી જમીનના માલિકે ફર્ટિલાઇઝર વાપરે અને ચેમારું નિષ્ફળ જાય તે ખેડૂતના પાક નાશ પામે. તેઓ કરજનાં નાણાં ભરપાઈ કરી શકે નહિ. તેમને બીજે વરસે નવું કરજ કરવું પડે. થામાસું નિષ્ફળ જાય કે અનિયમિત હાય કે વરસાદ નિયમ કરતાં આછા પડે તા નુકસાન ખેડૂતને અને લાભ માત્ર સરકારી કે બિનસરકારી ફર્ટિલાઈઝર ફેકટરીઓને છે. રૂપિયા માત્ર ઝાઈઝરની ધાનામાં સલવાયા છે? તે · વસૂલ થઈ શકયા ન હતા,' એ હકીકત બહાર પડી હતી તેમ. આટલાં વરસમાં સરકારના અને સરકારી બેન્કોના કેટલા કરોડ જાણવા મળતું નથી. સરકારના ફર્ટિલાઇઝર ઉપર ધીરેલા ૬ કરડ રૂપિયા છતાં ફર્ટિલાઇઝર માટે ખેડૂતાને ધિરાણ કરવાનું ચાલુ રાખવામાં આવ્યું છે. ઈકાનામિક ટાઈમ્સના તા. ૧૧-૧૦-૬૯ના અંકમાં કેન્દ્ર સરકારના અન્નપ્રધાનનું એક નિવેદન અપાયું હતું કે આગલે વરસે ભારતમાં ૭ લાખ, ૫૬ હજાર ટન ફર્ટિલાઈઝર વપરાયું હતું અને હુવે આગામી વરસમાં ૧૫ લાખ ૧૫ હજાર ટન ફર્ટિલાઇઝર વપરવાનું નક્કી કરાયું હતું. છતાં માત્ર ૮૫૨૦૦ ટન ખાતરના જ ઉઠાવ થયે. ફર્ટિલાઈઝરના વપરાશમાં ૬ લાખ, ૭૦ હજાર ટનના રાક્ષસી ઘટાડો થયા છતાં અન્ન ઉત્પાદન ઘટવાને બદલે વધ્યું હતું, એ નક્કર હકીકત પણ ફર્ટિલાઈ ઝરની નિરર્થકતા સાબિત કરે છે. વપરાશના આ ઘટાડા એ પણ. સાબિત કરે છે કે ખેડુતા ફિટલાઈઝરનાં પરિણામોથી આકર્ષાયા નથી પરંતુ તેનાથી થતાં નુકસાનથી ચેતી ગયા છે. સંભવ છે કે આડકતરા For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪૭ દમાણુને વશ થઇને પણ એ લેકે મા નુકસાનકારક વસ્તુ ખરીદતા હાય, ફર્ટિલાઈઝર જાહેર ક્ષેત્રના ઉદ્યોગ મનાવીને સરકાર પાતે જ શ્મામાં હિત ધરાવતી થઈ ગઈ છે. એટલે ખેડૂતાના, ખેતીના અને સમગ્ર રાષ્ટ્રના હિતના ભાગે ફર્ટિલાઇઝરના પ્રચારને વળગી રહી છે. સરકારે ફર્ટિલાઈઝરને ઉઠાવ ઘટવા માટે એવું કારણ આપ્યું. હતું કે તેનાથી ઉત્પાદન વધતું જતું હાવાથી ખેડૂતને ભય છે કે ભાવા ઘટી જશે, અને તેથી તેમણે ફર્ટિલાઇઝરના આછા ઉપયાગ કર્યાં હતા. આવી દલીલ અર્થહીન છે. કારણ કે વધુ પાકને કારણે અનાજના ભાવ ઘટે તેથી ખેડૂતને નુકસાન થતું નથી, સરવાળે લાભ થાય છે, અને સમગ્ર રાષ્ટ્રને પણ ફાયદો થાય છે. : ઉત્પાદન વધ્યું નથી પણ ઉત્પાદનખર્ચ વધ્યા છે અનાજ વધુ પેઢા થાય અને તેના ભાવ ઘટે એ તે સમગ્ર રાષ્ટ્રના હિતની વાત છે. પરંતુ હકીકત એ છે કે ફર્ટિલાઇઝરના વર્ષરાશથી ઉત્પાદન વધ્યું નથી, ઉત્પાદનખર્ચ વધ્યા છે. ખર્ચ વધવાથી અનાજના ઊંચા ભાવેએ ઔદ્યોગિક વસ્તુઓના ભાવે પણ ઊંચા રાખવાની ફરજ પાડી છે. પરિણામે મોંધવારી ભથ્થાં, કર વધારા અને ભ્રષ્ટાચાર, ફુગાવાનું વિષચક્ર વિસ્તૃત થતું જાય છે. જે રીતે અત્યારે પશુનાશ થયા છે તે જોતાં એમ લાગે છે કે ગણતરીનાં ભરસામાં છાણિયું ખાતર મળતું બંધ થઈ જશે અને સમગ્ર ખેતી ફર્ટિલાઈઝરથી કરવાની ફરજ પડશે. એ ગણતરીથી જ પશુઓની અરૂપી કતલ, ઝડપી નિકાસ અને ફર્ટિલાઈઝર ફેક્ટરીઓના અબજો રૂપિયાના પ્લાન તૈયાર થયા છે. આવી પરિસ્થિતિ ઊભી થશે તે ભારે અવ્યવસ્થા ફેલાઈ જશે. એક તથી છાણિયા ખાતરવિહીન બનેલી આપણી જમીન ઝપાટાબંધ વેરાન બની જશે. ખેડૂત સંપૂર્ણ રીતે કુટિલાઈઝર ફેક્ટરી માલિકોની ક્રયા ઉપર મુકાઈ જશે. આપણા નિષળ રેલવે-વાહનવ્યવહાર ઉપર ઓછામાં ઓછે. ચાર કરોડ ટન ફર્ટિલાઇઝરના વધારાના એને લઈ જવાની જવાબદારી આવી પડશે. For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ફર્ટિલાઈઝર ગામડે ગામડે પહોંચાડવાની વાહનવ્યવહારની સગવડ છે? ફર્ટિલાઈઝર અમુક ચોક્કસ સમયમાં ખેતરમાં પહોંચી જવું જ જોઈએ. હાલ એવે સમય છે જ્યારે રેલવેએ કપાસ, તેલીબિયાં, તેલ, અનાજ, કેલસે, ખાંડ વગેરે કરેડ ટન માલની ચકકસ સમયમાં હેરફેર કરવી પડતી હોય છે. રેલવે આ બધે માલ સમયસર હેરફેર કરી શકતી નથી જેથી હજારો ટન માલ નાશ પામે છે, અથવા કારખાનાંઓમાં સમયસર ન પહોંચવાને કારણે ઉદ્યોગને સહન કરવું પડે છે. કારખાનાં ચલાવવા રેજની જરૂરિયાતને કેલસો પણ નિયમિત પહોંચી શકતું નથી. આવી ભારે દબાણવાળી રેલવે એક કે બે મહિનાની અંદર વધારાને ચાર કરોડ ટન માલ દેશના દૂર દૂરના ખૂણે કઈ રીતે પહોંચાડશે? રેલવે પાસે ૭૦૯૦ સ્ટેશને છે. જેના દ્વારા તેણે છ લાખ ગામડાંઓને અમુક ચોક્કસ સમયમાં માલ પહોંચાડવાનું રહેશે. રેલવે પાસે કુલ ૩૮૨૦૦૦ વેગને છે. જેમાંથી ૧૭૦૦૦ વેગન તે પેટ્રેલની હેરફેર માટે જુદાં રખાયાં છે. આ તમામ વેગને આખા વરસમાં ૨૦ કરોડ ટન માલની હેરફેર કરે છે. એટલે કે દર મહિને લગભગ પણા બે કરોડ ટન માલ લઈ જઈ શકે છે. આ પરિસ્થિતિમાં બે મહિનાની અંદર ચાર કરોડ ટન ફર્ટિલાઈઝર નાનામાં નાના સ્ટેશને પહોંચાડવું અને એ નાના સ્ટેશનેથી સેંકડે ટન માલ દૂર દૂરનાં ખેતરમાં પહે ચાડ એ મહામુશ્કેલ, અવ્યવહારુ અને અનર્થિક કાર્ય છે. ઉપરાંત જયારે કરડે મનુષ્ય બેઘર હાલતમાં શહેરની ફૂટપાથે ઉપર પડ્યા છે, ત્યારે તેમના માટે મકાને બાંધવાને બદલે દર વરસે ૧૨૦ અબજ રૂપિયાની કિંમતનું ખાતર ફેંકી દેવું અને વરસે ખેતી ઉપર માત્ર ફર્ટિલાઈઝરને જ રૂપિયા ૧૨૦ અબજને જે વધારે એ કઈ જાતનું ડહાપણ હશે? ફર્ટિલાઈઝરની પાછળ ટ્રેકટરના, જંતુનાશક દવાઓના, ટ્રેકટર ચલાવવા ડીઝલ વગેરેના ખર્ચા ચડે એ તે For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ જુદા, પછી લાકો સસ્તું, સારું અને પેટપૂરતું અનાજ ખાવાની આશા કઈ રીતે રાખે ? પશુહત્યા સંપૂષુ રીતે બંધ થાય તે જ ખેતી ઉપરના આ તમામ ખેજો ઓછો થઈને લેકા માંઘારત, અછત, ફુગાવે અને ભ્રષ્ટાચારની નાગચૂડમાંથી મુક્ત બની શકે. હડતાલ પડે તા ? ફર્ટિલાઈઝર ફેક્ટરીમાં હડતાલ પડે, તેને વખતસર કાચા માલ ન મળે, કે બળતણ ન મળે, અથવા વખતસર વેગના ન મળે, કે રેલવેમાં જ હડતાલ પડે, તે આવા કોઈ પણ કારણસર સમગ્ર રાષ્ટ્ર દુકાળના ભીષણુ પજામાં સપડાઈ જાય. આરોગ્ય ઉપર થતી વિપરીત અસર ફર્ટિલાઈઝરનાં વ્યવહારુ અને આર્થિક પાસાં તપાસ્યા પછી તેની આરોગ્ય ઉપર થતી અસર પણ સમજાવી જોઈએ. કારણ કે પશુએ અને મનુષ્યે ખારાક ખાય છે. મળવાન અને નિરોગી રહેવા માટે પશુઓ ઉપર ફર્ટિલાઈઝરની મદદ વડે ઉગાડાતા ચારાની કેવી માઠી અસર થાય છે તે નીચેના દાખલાથી જણાય છે. પશ્ચિમી નિષ્ણાતના અભિપ્રાય અર્થશાસ્ત્રના નિષ્ણુાત તરીકે ઈ. સ. તેમણે લખેલું પુસ્તક “એગ્રીકલ્ચર છાણિયા ખાતરની મદદથી ઉગડેલાં પૌષ્ટિક છે, અને રંગે સામે પ્રતિ સર આલ્બટ હાવર્ડ કૃષિ ૧૯૦૫માં ભારતમાં આવ્યા હતા. ટેસ્ટામેન્ટ'માં તેઓ લખે છે કે, • અનાજ અને પશુઓના ચારો વધુ કાર કરવાની શરીરમાં શક્તિ પેદા કરે છે. 66 પરંતુ જેવા તમે ફર્ટિલાઈઝર ખેતરમાં નાખા કે તરત જ શ્વાસચારાની શક્તિ અને સ્વાદ નાશ પામે છે. અને જમીન તેમજ પાકને રોગ લાગુ પડે છે. ફર્ટિલાઇઝર વડે ઉગાડાયેલાં અનાજ, સચારી આ રાગા સામે પ્રતિકાર કરી શકતાં નથી.” For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦. એક પ્રયોગ ડે. હાવડે એક ખેતરમાં માત્ર અણિયા ખાતર વડે ચારે ઉગાડ્યો અને બાજુના ખેતરમાં માત્ર ફર્ટિલાઈઝર નાખીને ચારે ઉગાડ્યો. બે ખેતરની વચ્ચે તારની વાડ હતી. વાડની બન્ને બાજુ પશુઓ બાંધ્યાં. આ પશુઓ એકબીજાની સામે બાંધેલાં હતાં. અને એકબીજાના શરીરને ચાંપ્યા કરતાં હતાં. જે ખેતરમાં છાણિયા ખાતર વડે ચારે ઉગાડેલું હતું, તે ખેતરમાં બાંધેલા પશુઓને તે જ ચારે ખવડાવવામાં આવતુંજે ખેતરમાં ફર્ટિલાઈઝર નાખીને ચારે ઉગાડે હિતે તે ખેતરમાં બાંધેલા પશુઓને તે જ ચારે ખાવા આપતા. થોડા સમય પછી ફર્ટિલાઈઝરવાળા ખેતરમાં બાંધેલાં હેરેમાં રેસા આવ્યું. પશુઓમાં મોંઢાના અને ખરીને રેગ બહુ ચેપી અને અસાધ્ય ગણાય છે. તે એવા ચેપી છે કે યુરોપ-અમેરિકામાં કોઈ પણ સ્થળે આ દરદ લેવામાં આવે તે આસપાસના અમુક વિસ્તારના તમામ તંદુરસ્ત પશુઓને પણ મારી નાખવામાં આવે છે, જેથી રેગ આગળ ન ફેલાય. - થોડાં વરસ પહેલાં ઇંગ્લેન્ડમાં આવા રોગને કારણે ત્રણ હજાર નિરોગી ઘેટાંઓને ગોળીથી ઠાર કરવામાં આવ્યાં હતાં. પેલા ફર્ટિ.. લાઈઝર વડે ઉગાડેલે ચાર ખાનારાં તમામ પશુઓ રેગને લેગ બનીને મરી ગયાં. છતાં છાણિયા ખાતર વડે ઉગાડેલે ચારે ખાઈને રહેલાં. પશુએ રેગી પશુઓના સીધા સંપર્કમાં રહેવા છતાં તેમને ચેપ પણ લાગ્યા નહિ. આ અખતરાથી છાણિયા ખાતર વડે ઊગાડાયેલાં અનાજ અને ઘાસચારામાં કેટલી શક્તિ રહેલી છે અને ફર્ટિલાઈઝર વડે ઉગાડાયેલાં અનાજ અને ઘાસચારા કેટલા સત્વહીન છે? તેની જાણકારી મળે છે. માનવી પશુ કરતાં વધુ નબળે છે, એટલે તે તે ફટિ. લાઈઝર વડે ઊગાડાયેલાં અનાજ ખાઈને જલદીથી નબળે અને રેગને પ્રતિકાર કરવા માટે અસમર્થ બની જશે. ભારતમાં ઈ. સ. ૧૯રથી ૧૯૬૬નાં પાંચ જ વરસમાં ફાર્મસી ઉદ્યોગમાં રેકેલી મૂડીમાં ૧૬૮ For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ટકાને અને ઈ. સ. ૧૯૪૭ થી ૧૯૬૬ સુધીનાં વીસ વરસના ગાળામાં દવાનાં ઉત્પાદનમાં ૧૬૫૦ ટકાને જંગી વધારે થાય છે. સ્વતંત્ર ભારતમાં કદાચ સહુથી વધુ ઉત્પાદન–વધારે દવાને થયે છે. દવાને ઉત્પાદન-વધારે શું સૂચવે છે? દવાને આ રાક્ષસી ઉત્પાદન વધારે દેશની આર્થિક, સામાજિક કે ઔદ્યોગિક પ્રગતિ નથી દેખાડતે, પણ પ્રજાનું આરોગ્ય કેટલું કથળી ગયું છે તે બતાવે છે. દવાને મુખ્ય વપરાશ મોટાં શહેરોમાં જ થાય છે. ગામડાંમાં દવા પૂરી પહોંચતી નથી. ગામડાંમાં માણસ પાસે દવા ખરીદવાના પૈસા પણ નથી. શહેરમાં પણ લાખે મધ્યમ વર્ગના માણસે ખાસ કરીને ગુમાસ્તા, ફેરિયા અથવા નાના વેપારીઓ પૈસાના અને સમયના અભાવે દવા વિના માંદગીની યાતના સહન કરતા હોય છે, જે આ તમામ રેગીઓને દવા આપવી હોય તે બે અબજ રૂપિયાથી વધુ કિંમતની પિદા થતી દવા પૂરી પડે નહિ. on જમીનમાં ફર્ટિલાઈઝર નાખવાથી છોડનાં મૂળ વધુ ઊંડાં જાય છે અને વધુ વિસ્તારમાં ફેલાય છે. આથી જમીન સખત થઈ જાય છે અને તેને ખેડવામાં બળદને બહુ મહેનત પડે છે. ગજા ઉપરાંતની મહેનત કરવાથી બળદ નબળો પડી જાય છે. ભરજુવાનીમાં જ તેને બદલી નાખવું પડે છે. આમ ખેડૂતને આઠથી દસ વરસને બદલે ચાર-પાંચ વરસમાં જ બળદ બદલી નાખે પડે છે. તેથી મેટું આર્થિક નુકસાન વેઠવું પડે છે. જ્યારે વરસે વરસ ફર્ટિલાઈઝર નાખવું પડે ત્યારે આખરે જમીન એટલી બધી સખત થઈ જાય છે કે બળદ તેને ખેડી શકતું જ નથી. તેથી ટ્રેકટર વડે જમીન તેડવી અને ખેડવી પડે છે. ઉપરાંત તેમાં ઉગાડાયેલા અનાજના છેડના સાંઠા એવા જાડા થાય છે કે પશુઓ તે ખાઈ શકતાં નથી. એટલે તેમને માટે જુદે ચારે ઊગાડે હોય તે ખેડૂતને વધારાને ખર્ચ ભોગવવે પડે છે. ફર્ટિલાઈઝર વાપરવાથી જમીનને, છેડને, બળદને, ખેડૂતને, પાની જાતને અને તે ખાનારને શું નુકસાન થાય છે તેની જાશુકારી For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ કપર "વિના કટારલેખકો ફટિલાઈઝરની પ્રશસ્તિ વિષે છાપાનાં પાનાં ભરી નાખે છે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તેમ જ આયેાજન પંચ પશુ શ્રી ખાખતા તરફ આંખ અધ રાખીને ફર્ટિલાઈઝરના જ પ્રચાર કર્યો કરે છે અને દેશનું અઢળક નાણું તેમાં ભરમાદ કરે છે. ગાય મલ્ટીપરપઝ મીની ફેક્ટરી છે! ટિ"લાઈઝર અને ટ્રેક્ટરનું હિત નજર સામે રાખીને તેમની જખ્ખર હરીફ ગાયનાં તમામ ઉપયેગી પાસાંઓ ઉપર પડદો પાડી “દઈને તેને માત્ર દૂધ આપનારા પ્રાણી તરીકે પ્રજા સામે મૂકવામાં આવે છે; પરંતુ ભારતમાં ગાય એ માત્ર દૂધ આપનાર પ્રાણી (Dairy Animal) નથી. એ દૂધ, ઘી તે આપે જ છે, પણ ટ્રેક્ટરની સામે આર્થિક રીતે સફળ હરીફાઈ કરનાર ખળદ એ મીની ટ્રેક્ટર છે. જે ડીઝલ વિના ચાલે છે. ઉપરાંત ગાય એ મફત ખાતર આપનારી મીની ફેક્ટરી છે. વળી તે રહેઠાણેા બાંધવા માટે છાણુ આપનારી મીની સિમેન્ટ ફેક્ટરી પણ છે. લાકોને માંદા ન પડવા દેનારી મીની ફાર્મસી ફેકટરી પણ છે. મફત બળતણ આપનારી મીની ફ્યુઅલ ફેકટરી પણ છે. . પ્રખ્યાત પશુશાસ્ત્રી ડૉ. બી. પી. લેન્ડર કહે છે કે પુખ્ત ઉમરની અને સારી રીતે રાખેલી ગાય એક વરસમાં ચાર ટન છાણુ અને ૩૨૪૭ પાઉન્ડ (આશરે 1ઢ ટન) મૂતર આપે છે. જે એક એકર જમીન માટે પૂરતું ખાતર છે. એટલા ખાતરમાં ૧૭૦ કિલા નાઇટ્રોજન ફાલ્ફાઈડ અને પેટેશિયમ હોય છે. આવી દસ લાખ ગાયા હોય તે આજની કિંમતે કરડ રૂપિયાની ૧૦ લાખ મીની મેન્યુર ફેકટરી ૧ લાખ ૭૦ હજાર ટન ખાતર આપે. ઉપરાંત ૫૦ હજાર માણુસાને ( પશુપાલકો અને શુદ્ધ ઘી ઉત્પાદકોને) રાજી આપે. અને ૧૮૦ કરોડ રૂપિયાની કિંમતનું દર વરસે શુદ્ધ ઘી આપે. સંપૂર્ણ ગોવધ બંધ કરાવી એ મીની ફેકટરી રૂપી ગાયેની કિંમત ૧૦૦ કરોડમાંથી ૧૦ કરોડ જેટથી કરી શકાય. ૧૦૦ કરોડ રૂષિયાની મૂડીમાં ફર્ટિલાઇઝરની ફેકટરી માત્ર ૧૦૦ માણસને જ રાજી આપી શકે. એટલી મૂડીમાંથી પશુ ૧૦ લાખ For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ ગાયના છાણમાંથી મળે તેટલું જ ખાતર મળે. વળી તે જમીનને અને પાને બગાડે એ વધારામાં અને તેમાંથી દૂધ કે શુદ્ધ ઘી તે ન મળે પણ બીજી ઘણી મુશ્કેલી પેદા કરે. આયાજન પચે અને પ્રધાનમ`ડળા આ બધી આર્થિક વહેવારુ અને આગ્યને લગતી બાબતાના વિચાર કર્યા વિના જ માત્ર ફર્ટિલાઇઝરના કારખાનાં સ્થાપ્યું જવાના નિર્ણયા લીધા કરે ત્યારે તેની પાછળ કોઈ સખત હિત ધરાવનારા હાથ કામ કરતા હાય, પછી તે ભારતીય હાય, પરદેશી હાય, કે બન્ને હાય, તેવી શકા પેદા થાય એ સ્વાભાવિક છે. આવા નિર્ણયા રાજ્ય રાજ્ય વચ્ચે પાતાના રાજ્યમાં જ એ કારખાનું પડવું, જોઈએ, તેવા આગ્રહથી અંદરઅંદર ઇર્ષ્યા પેદા કરે છે. અલડા પેદા કરે છે, અને દેશની ભાવાત્મક એકતામાં સુરંગ મારે છે. ખેતી નફા કરવાનુ સાધન નથી' ખેતી એ પ્રજાના સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સસ્કૃતિના પાયા છે, જ્યારે તેને તાત્કાલિક નફો કરવાનું સાધાન બનાવાય ત્યારે ખેતી એ. એક પ્રકારની લૂંટ ખની જાય છે. આજના કૃષિ સંશોધને ખેડૂતને સારું, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક અનાજ વધુ કેમ ઉત્પન્ન કરવું એ શીખવવાને બદલે માત્ર નિષ્ણાત Àાષણખાર કેમ થવું તે શીખવ્યું છે. પ્રજાના તમામ વર્ગોની અવગણના કરીને પોતે કેમ વધુ નફો મેળવી લેવ તે માજના ખેડૂતને શીખવવામાં આવે છે. અને તેમ કરવા તેમને ઉશ્કેરવામાં પણ આવે છે. ને આપણે ખેતીનાં યાંત્રીકરણની પાછળ દાઢશું તે આર્થિક અને વહેવારુ કારણા આપણને તેમાં સંપૂર્ણ નિષ્ફળ બનાવશે. પરિણામે ખેડૂત અને બિનખેડૂત પ્રજા વચ્ચે એકબીજાનું શોષણ કરવાના કાવાદાવા ખેલાશે: આાજે પણ એ ખેલાવાની શરૂઆત થઈ ગઈ છે, જે કદાચ અછત, દુકાળ અને વર્ગવિગ્રહમાં પરિણમશે. ખેતી એ દેશના અર્થતંત્રનું એક પાયાનું અંગ છે. અને ખેતીમાં દેશનું ય તંત્ર જે જાતનું હોય તે બતની છાયા દેખાય છે. For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ બે અથવ્યવસ્થા વિશ્વમાં બે પ્રકારની અર્થવ્યવસ્થા છે: (૧) યંત્રના આધારે વિકસેલી પશ્ચિમની શેષણ અને હિંસક અર્થવ્યવસ્થા. - શેષણ અને હિંસા એ જ પશ્ચિમી અર્થવ્યવસ્થાની જીવાદોરી છે. બે બે વિશ્વયુદ્ધો, બસે વરસ સુધી પશ્ચિમનાં રાજ્યએ જીતીને પિતાનાં સંસ્થાને બનાવી દીધેલાં, એશિયાઈ, આફ્રિકન રાજ્યનું શોષણ, બીજા વિશ્વયુદ્ધ પછી નવોદિત રાજ્ય વચ્ચે ખેલતાં યુદ્ધો, આંતરવિગ્રહે, બળવા, જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની અછત, કાળાબજાર, ભ્રષ્ટાચાર એ તમામ પેલી શેષક અર્થવ્યવસ્થાને પરિપાક છે. એ અર્થવ્યવસ્થામાં બે વિભાગ છે. મૂડીવાદ અને સામ્યવાદ. બન્નેનું ધ્યેય તે એક જ છે, શોષણ કરવાનું. કારણ કે શેષણ વિના તેમની હસ્તી જ રહે નહિ. બન્ને વચ્ચે ઝઘડે માત્ર શેષણ કરવાના અધિકારને છે. મૂડીવાદમાં વ્યક્તિ કે વ્યક્તિઓ રાજયની સહાય અને રક્ષણ મેળવીને શેષણ કરે છે. જ્યારે સામ્યવાદમાં રાજસત્તા પિતે જશેષણ કરે છે. એ શેષણ અર્થવ્યવસ્થા ટકાવી રાખવા માટે જ મૂડીવાદ અને સામ્યવાદી અર્થતંત્રને વરેલી મહાસત્તાએ નવેદિત રાષ્ટ્રને આર્થિક સહાયના નામે ફરીથી આર્થિક ગુલામીમાં સપડાવી તેમનું શોષણ કરવા પ્રયત્ન કરે છે. જે દેશે આવી શેષક, અર્થવ્યવસ્થા સ્વીકારી હોય તે દેશની ખેતી પણ શેષણ ઉપર નભતી બની જાય છે. તે વગર પ્રયત્ન જ ફખેર અને સ્વાર્થવૃત્તિની બની જાય છે. આપણે શોષક, હિંસક યાંત્રિક અર્થવ્યવસ્થા સ્વીકારી અને બને વચ્ચેનું ઘર્ષણ ટાળવા મિશ્ર અર્થતંત્ર બનાવી મૂડીવાદ અને સામ્યવાદ (ખાનગીક્ષેત્રે અને જાહેરક્ષેત્રે) બનેને શેષણની લીલી ઝંડી આપી હતી. પરિણામે ખેતીની ગુણવત્તા ઘટતી જાય છે, સ્વાર્થવૃત્તિ અને નફાખેરી વધતી જાય છે, અને સમગ્ર ખેતી ધીમે ધીમે ચોક્કસ ઉદ્યોગ અને ડીઝલ વેચતા આરબ દેશના સકંજામાં સપડાતી જાય છે. For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ (૨) શ્રીજી અ་વ્યવસ્થા એ ભારતીય અર્થવ્યવસ્થા છે. આ અવ્યવસ્થા ગેરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષા કરવાના સિદ્ધાન્ત ઉપર ઘડાયેલી છે. તેની પાછળની ભાવના જીવમાત્રનું રક્ષણ અને પાષણ કરવાની છે. માટે તે ભારતની ખેતીને એક પ્રકારના યજ્ઞ ગણવામાં આવત. ભારતની અર્થવ્યવસ્થામાં દરેક ગામ સ્વાવલ`બી એકમ હતું અને પશુધન તેમજ ચરખે એ એની કરાડરજજુ હતા. દરેક ગામડુ .એક સ્વતંત્ર પ્રજાસત્તાક જેવું હતું. આ જ કારણે હજારા વરસ સુધી ભારત પરદેશી આક્રમણખોરો સામે ટકી શકયું. બ્રિટીશ એ આપણું આ સુર્દઢ માળખું તેડવા ગામેની કતલ અને ચરખાના નાશ કર્યો. એ રીતે આપણને પરાધીન બનાવ્યા હતા. મહાત્મા ગાંધીએ ગે!હત્યા બંધ કરીને ચરખાની પુનઃસ્થાપના કરી ફરીથી દેશમાં ભારતીય અથવ્યવસ્થા સ્થાપવા જીવનભર પ્રયત્ન કર્યો. પરંતુ તેમના મૃત્યુ ખાદ આપણે એમનાં કાર્યો ઉપર પાણી ફેરવ્યું, અને ચરખાને અવગણીને અને ગાયાની કતલને માટા પાયા ઉપર વિસ્તારીને આપણી પવિત્ર અથČવસ્થાને ઠુકરાવી પશ્ચિમની શાષક અને હિં`સક અર્થ વ્યવસ્થા અપનાવી દીધી; જેથી ગામડાંઓ ભાંગીને શહેરાનાં એશિ’ગણુ બની ગયાં અને ખેતી દેશી તથા પરદેશી સ્થાપિત હિતેના સજામાં આવી. ખેતી એ ગામડાંઓની સમૃદ્ધિના આધાર છે. પરંતુ તેને જ ટ્રેકટર, ટિલાઈઝર, જંતુનાશક દવાઓ, મેટર૫ા, મેટર લેરી વગેરે ઉદ્યોગાની ગુલામ ખનાવી દેવાનું ગભીર કાવતરું ઘડાઈ ગયું છે. પરિણામે વર્ગવિગ્રઢ આવશે અને ભયાનક અછત, કાળા બજાર, ભ્રષ્ટાચાર, ફુગાવે અને પરદેશી દેવું વધશે. આપણે શાષણ અને હિંસક અવ્યવસ્થા સ્વીકારી હાવાથી તેની છાપ સમગ્ર પ્રજા માનસ ઉપર ઉપસી રહી છે. હિંસા દ્વારા વધુ ત કમાવાની અને એકબીજાનું Àાલુ કરવાની વૃત્તિ વિકસતી જાય છે. For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ હિંસા અને શાષણ જાણે કે જીવન જીવવાની એક જ સહજ ક્રિયા હાય એવી ભાવના પ્રજામાં ફેલાતી જાય છે. નિકદન કાઢનારો ત્રિવેણી સ’ગમ જો ગંગા, યમુના, સરસ્વતીના ત્રિવેણી સંગમ ભારતની ભૂમિને પવિત્ર બનાવે છે, તે ટ્રેકટર, ટિલાઇઝર અને ઇન્સેક્ટિસાઈડ્ઝ (જ'તુનાશક દવાઓ )ના અપવિત્ર સંગમથી ભારતના સાંસ્કૃતિક, આર્થિક અને સામાજિક માળખાનું નિક'દન નીકળી રહ્યું છે. બળદ વિરુદ્ધ ટ્રેકટર જો ફિટ લાઈઝર વડે ખેતી કરે તે તરત જ જંતુનાશક દવાએ ખેતરમાં જ તુઓની સંહારલીલા શરૂ કરે છે, અને જમીન ધીમે ધીમે સખત ખનતી જઈને આખરે તે ખેડવા માટે ટ્રેકટરની મદદ લેવી પડે છે. સગી બહેન જો ટ્રેકટરથી જ ખેતીની શરૂઆત કરીએ તે તરત જ ફિટ લાઇઝર લાવવું પડે છે; કારણુ કે ટ્રેકટર ખાતર આપતું નથી. બળદોની માફક મનુષ્યાને નિરુપયોગી એવા અનાજના સાંઠા ખાઇને ચાલતું નથી, અને ડીઝલ સિવાય કામ આપી શકતું નથી. એટલે ટ્રેકટર, ટિ"લાઇઅર અને જંતુનાશક દવાઓ સાથે જ ખેતર ઉપર આવે છે. ઉત્પાદનખ'ના જુવાળ ચઢાવે છે. ખેતરમાં જતુએના સંહારનું તાંડવ ખેલે છે. તે પ્રજાના શરીરમાં અનાજો ઉપર છંટાયેલી દવાઓ દ્વારા ઝેર રેડવાનું શરૂ કરીને વિવિધ રોગોના ફેલાવા કરીને પરદેશી હિતવાળી ફાર્મસીએ માટે શ્રેષ્ણુના દરવાજા ખુલ્લા કરી આપે છે. વિશ્વનાથન કહે છે કે... ' ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચર રિચના પ્રખ્યાત કૃષિશાસ્રી શ્રી વિશ્વનાથન્ કહે છે કે, “ટ્રેકટર વાપરવાથી પાક વધારે ઊતરે છે, એ સાબિત થયું નથી.” પાકના સારા ઉતાર માટે જમીન ટ્રેકટર વડે જ ખેડવાની જરૂર નથી. પર`તુ યેાગ્ય રીતે એટલે કે ત્રણ વખત ઊભી—આડી અને ફરીથી ઊભી એવી રીતે ખેડવી જોઇએ. પછી . For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ તે ટ્રેકટર વડે ખેડે બળદ ખેંચતા હળ વડે ખેડે, તેથી કાંઈ ફેર પડતું નથી. જે ટ્રેકટર વડે જમીન એક જ વખત ખેડી હોય અને બાજના જ ખેતરની જમીન હળ વડે ત્રણ વખત ખેડી હોય તે બળદ વડે ત્રણ વખત ખેડાયેલી જમીનમાં વધુ પાક ઊતરે છે. હેકટરનાં આર્થિક અને વહેવારુ પાસાં ટ્રેક્ટરને પણ આર્થિક અને વહેવારુ પાસાં છે. સહુ પ્રથમ તે જે કાર્ય ૧૦ કિલે વજનના સેઢાના હળથી થઈ શકે છે, તે જ કાર્ય માટે પાંચ ટન લેઢાનું ટ્રેકટર વાપરવું એ રાષ્ટ્રની સંપત્તિને બેજવાબદાર રીતે દુર્વ્યય કરવા જેવું છે. લેખંડ અને બીજાં ખનીજ કુદરતે રાષ્ટ્રને આપેલી એવી સંપત્તિ છે, જેને સદુપયોગ કરવાને બદલે વગર વિચારે અને પ્રજાનાં એક અતિશય નાના વર્ગના હિત માટે બિનજરૂરી રીતે વાપરવામાં આવે, અને એ રીતે તેને દુર્વ્યય કરવામાં આવે તે તે સંપત્તિ કાયમ માટે નાશ પામે છે. તે ફરીથી પિદા કરી શકાતી નથી. છાણ: અખૂટ સંપત્તિ છાણ એક એવી સંપત્તિ છે કે તમે જેટલું વાપર્યા કરે તેટલું બીજુ છાણ પશુસંવર્ધન દ્વારા વીસ કલાકમાં જ, અને જ્યાં તેની - જરૂર હોય ત્યાં જ બીજું ઉત્પન્ન કરી શકે. તમે તેને ખેતરમાં ખાતર ન તરીકે નાખે, ઘરમાં રસોઈ કરવા બળતણ તરીકે વાપરે કે કરડે બેવર બનેલાઓ માટે રહેઠાણ બાંધવા વાપરે; પણ જેટલું તમે વાપરી શકે તેટલું વીસ કલાકમાં પાછું મેળવી શકે છે. - લાકડાં જેટલાં બાળવામાં કે મકાને બાંધવામાં કે ઘરનું ફર્નિચર બનાવવામાં વાપરે તે ફરીથી પેદા કરી શકે છે, પણ તે પેદા કરતાં - વીસ વરસ લાગે છે માટે તેને ઉપગ તે ગણતરી મુજબ જ કરે જઈએ. ભા. ૨-૧૭ For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ખનીજ પદાર્થોને અમર્યાદ ઉપગ એ માનવહ છે. પરંતુ કોલસા, લે , પેટ્રોલ અને બીજી તમામ ખનીજ ધાતુઓ કે ચીને જેટલી વાપરીએ છીએ તેટલે તેને જ એ છે થતું જાય છે, તે ચીને બીજી પેદા કરી શકાતી નથી. માટે રાષ્ટ્રની એ કુદરતી સંપત્તિને અમુક એક અતિશય નાને વર્ગ તેના ઉપર કબજો જમાવે, અને તે વડે સમગ્ર પ્રજાનું શોષણ કરે. એ માનવજાતના દ્રોહનું કાર્ય છે. એને ચલાવી લેવું જોઈએ નહિ. એટલે ખેતીમાં હળને બદલે ટેટર વાપરવું, ૧૦ કિલે લેખંડને બદલે પાંચ ટન લેખકને દુર્વ્યય કરે એ રાષ્ટ્રની અમૂલ્ય સંપત્તિના નાશનું, અને સમગ્ર ખેતીને ટ્રેક્ટર, ફર્ટિલાઈઝર અને જંતુનાશક દવાઓના ઉત્પાદકેની દયા ઉપર અને આખરે આપણે સાથે સદીઓથી દુશમનાવટ ધરાવતી પ્રજાની દયા ઉપર છેડી દેવાનું એક જબરજસ્ત રાષ્ટ્રદ્રોહી પગલું છે. આપણે ડિઝલ પરદેશ પાસેથી લઈએ છીએ. તેના બદલામાં તેઓ જે માગે તે ચીજવસ્તુઓ આપવી પડે છે. છતાં તેઓ ધારે ત્યારે આપણને ડીઝલ આપવું બંધ કરીને આપણું ગળું દબાવી શકે છે. આપણને તેમના ઘૂંટણીએ પાડી શકે છે. છેતરામણી દલીલ ટ્રેકટર વાપરવાની તરફેણમાં માત્ર એક જ દલીલ છે કે તે ઝડપથી જમીન ખેડે છે. આ દલીલ આધારહીન અને છેતરામણી છે. ટ્રેકટર આખા મહિનામાં ૩૦ એકર જમીન ઉપર ગ્ય ખેડાણ કરી શકે. એટલી જ જમીન ઉપર યેગ્ય ખેડાણ કરવા માટે ત્રણ જેવ બળદ જોઈએ. એક ટ્રેકટર ૬૫ હજાર રૂપિયાનું થાય. ત્રણ જોડી બળદના આજની અભૂતપૂર્વ ઊંચી કિંમતે ૧૨ થી ૧૫ હજાર રૂપિયા થાય પરંતુ સંપૂર્ણ વંશ હત્યાબંધી કરીને તેની કિંમતે છ રૂપિયા સુધી ઉતારી શકાય. For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ બળદની કિંમતમાં વધારે કેમ થશે અંગ્રેજોએ ગોવંશની કતલ શરૂ કરી તે પહેલાં બળદની એક જેડીના છ થી બાર રૂપિયા હતા. કતલ વધતી ગઈ તેમ તેમની કિંમત વધતી ગઈ. બીજા વિશ્વયુદ્ધ વખતે એટલે કે ઈ. સ. ૧૯૪૦-૪પમાં ભારતમાં આવેલાં ગોરા લકરે માટે પશુઓની જે અભૂતપૂર્વ કતલ થઈ તેથી બળદની જેડના ભાવ રૂ. ૨૦૦ થી ૪૦૦ સુધી થઈ ગયા. અને સ્વાધીન ભારતમાં નહેરુ સરકારે નાનાં વાછડાં અને ગાયે ઉપર જે વિનાશ વેર્યો તેથી તેમની સંખ્યા એટલી ઓછી થઈ ગઈ કે બળદની જોડના ૧૫૦૦ થી ૨૦૦૦ રૂપિયા થઈ ગયા. અને પશુ વિનાશને એ ક્રમ નહેરુની અનુગામી સરકારેએ વધુ ઝડપથી ચલાવ્યું એટલે આજે બળદની જેની કિંમત ચારથી પાંચ હજારની થઈ ગઈ છે. બળદો મળી જ ન શકે તેવી સરકારી ચાલ સરકારના કૃત્યે ઉપરથી એમ માનવાને કારણ મળે છે કે તે એવી સ્થિતિ પેદા કરવા માગે છે કે બળદો ગમે તેટલા વધુ ભાવે પણ - મળી શકે જ નહિ, અને ખેડૂતોને ફરજિયાત ટ્રેકટરે, ફર્ટિલાઈઝર અને જંતુનાશક દવાઓને ઉપયોગ કરવો જ પડે. ફર્ટિલાઈઝર અને જંતુનાશક દવાઓમાં તે સરકારેએ પિતે જ પિતાનાં ઊંડા હિત પદા કર્યા છે. - આજે તે ખેડૂતે ૬૫ હજારનું ટ્રેકટર ખરીદવા કરતાં પણ ૧૫ હજારની બળદની જોડી લેવાનું પસંદ કરે પણ તે તેમને મળે જ નહિ. માટે ગની, વાછડાંઓની, બળદની એક યા બીજા કારણે કતલ થવા દઈને અને તેમની સંખ્યા ઝડપથી ઓછી કરવા આવતા પશુઓની પણ નાપાયાદાર વાહિયાત કારણે બતાવી નિકાસ કરી નાખવાની ક્રિયા ચાલુ છે. તે બીજી તરફથી ટ્રેક્ટર, ફર્ટિલાઈઝર અને જંતુનાશક દવાઓ માટે ધિરાણ કરવાની નીતિ પણ અમલમાં છે, અને ટ્રેકટરની આયાત ઉપરની આયાત-જકાત ઘટાડીને તેને સસ્તાં બનાવવાને પણ પ્રયત્ન થયે છે . For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ પ્રજા ઈચ્છે છે કે તેને સસ્તુ અને સારું અનાજ મળે પણ લેકેના મનમાં એક દઢ માન્યતા ઘર કરી ગઈ છે કે હવે અનાજ સસ્તુ થઈ શકે નહિ, આ માન્યતાને કારણે વધતા ભાવે સામે તેમને વિરોધ તીવ્ર થવાને બદલે તેઓ લાચાર બની ગયા છે. આ હેકટરથી ખેતીને ઉત્પાદનખર્ચ કેટલા વધે છે? - તમે ૧૫ હજારના બળદને બદલે ૬૫ હજારનું ટેટર લાવ્યા એટલે ૫૦ હજારનું વધુ મૂડીરોકાણ થયું. એટલે વ્યાજને ખર્ચ વધે, પરંતુ જે બળદ લાવે તે ખાતર માટે છાણુ મત મળે, અને તેમને ખવડાવવાને ખરચ ન થાય. અનાજના સાંઠા ખાઈને તેઓ કામ આપે. પરંતુ ટ્રેકટર લાવ્યા કે તરત જ ડીઝલ લાવે, પછી જ તે ચાલે. એટલે ડીઝલને ખરચ વળે, પછી ફર્ટિલાઈઝર લાવવું પડે. ૩૦ એકરે ઓછામાં ઓછું ૧૨ હજાર રૂપિયાનું ફર્ટિલાઈઝર જોઈએ. આમ આ. ૧૨ હજાર રૂપિયા અને તેના વ્યાજને ખર્ચ વધે. પછી જંતુનાશક દવાઓને, અને તે છાંટવાની મજુરીને ખરચ ચડે. આ તમામ બિનજરૂરી ખર્ચા છે. અને અમુક ચોક્કસ વર્ગને ખટાવી આપવાની દષ્ટિએ. તે કરવાની ફરજ પાડીને સરકાર પિતે પણ એ નિર્દય શેષણમાં પિતાનું હિત પ્રસારી રહી છે. પ્રજાને સસ્તું અનાજ આપવું છે? આ રહ્યા ઉપાયો આ બધાં બિનજરૂરી અને ચેકસ હિતેને લાભ કરાવી આપવાની દષ્ટિએ કરાતે ખરચે બંધ કરવામાં આવે, અને સંપૂર્ણ વંશહત્યા. બંધ કરવામાં આવે તે બીજા વિશ્વયુદ્ધ પહેલાનાં ભાવે એટલે કે દેહથી. બે રૂપિયે વીસ કિલે અનાજ સહેલાઈથી મળી શકે તેમ થાય તે. ઔદ્યોગિક ચીજવસ્તુઓના ભાવ પણ નીચા આવે. અને મેંઘવારી ભથ્થાઓ આપવાની પણ જરૂર ન રહે. પરંતુ સરકાર પોતે જ ભાવે નીચા આવે તેમ ઈચ્છતી નથી. કારણ કે ઔદ્યોગિક ચીજોના ભાવ જેમ ઊંચા તેમ તેના ઉપર વેપારીઓને નફે વધારે, કારણ કે ઊંચા ભાવે તેમનું મૂડીરોકાણ વધારે થાય. નફે વધારે તેમ ઈન્કમટેકસ અને For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ રકા વેચાણવેરે વધારે. આમ ગરીબ પ્રજાનું ગળું ઘૂંટીને સરકારને આ વધુ આવક મેળવવાને દુષ્ટ પ્રયાસ છે. ખેડૂતને ફસાવાય છે એક તરફ સરકાર ખેતીને યાંત્રીકરણ તરફ હડસેલતી જઈને ઉત્પાદનખર્ચ વધારે છે તે બીજી તરફ ખેડૂતને મેગ્ય વળતર મળવું જોઈએ, ભાવ નીચા જાય તે ખેડૂતને નુકસાન થાય, વગેરે પ્રચાર કરીને ખેડૂતોને ઉશ્કેરવામાં આવે છે. અમુક ચોક્કસ પગલાં દ્વારા અનાજના ભાવ ઊંચા રાખવામાં આવે છે, જેથી ખેડૂતે ખેતીના યાંત્રીકરણના ફસલામાં ફસતા જાય છે. ખેડૂતને જે ગ્ય વળતર મળે એમ સરકાર પ્રામાણિકપણે ઈચ્છતી હોય તે અનાજભાવ ઊંચા રાખવાનું માનવદ્રોહી પગલું લેવાને બદલે, અનાજને ઉત્પાદનખર્ચ ઘટાડો જોઈએ. ઉત્પાદન ખર્ચ ઘટાડવાને એક જ ઉપાય છે. ખેતીક્ષેત્રે યાંત્રીકરણની ક્રિયા અટકાવી દઈને, સંપૂર્ણ વધબંધી કરીને, ખેતી સાથે માનવ, પશુ અને જીવસૃષ્ટિના હિતનું સંકલન કરવું. . - સ્વતંત્ર ખેડૂતને યંત્રને ઓશિંગણ ન બનાવો મળઃ વડે ખેતી કરતા ખેડૂત સ્વતંત્ર છે. તે કઈને એશિગણ નથી બનતે. પરંતુ ટ્રેકટર લાગે એટલે ટ્રેક્ટર માટે ધિરાણ કરનાર સરકારી ખાતાની, ડીઝલ, ફર્ટિલાઈઝર, જંતુનાશક દવાઓના ઉત્પાદક અને વેપારીઓ બન્નેની, ટ્રેકટર બગડે ત્યારે મિકેનિકની દયા ઉપર તેને. જીવવું પડે છે. ટેકટરથી ખેતી કરવી એ નર્યું ગાંડપણ છે વળી ટ્રેકટરથી જમીન ખેડવા પછી જે તે સિંચાઈવાળી જમીન ન હેય, અને સૂકી જમીન હોય તે વળી એક વધુ મુશ્કેલી આવી પડે છે. જે બળદ વડે જમીન ખેડી હેય તે ૨૫ થી ૫૦ મિલિમીટર વરસાદ પડે કે તરત વાવણી થઈ શકે, પરંતુ જે ટ્રેક્ટર વડે ખેતર ખેડેલું હોય, તે એક સાથે ૧૨૫ મિલિમીટર વરસાદ ન પડે ત્યાં સુધી વાવણી થઈ શકે નહિ. કારણ કે જમીન ઊંડી ખેરાઈ ગયેલી હોવાથી For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ તેની અંદર ભેજ નાશ પામે છે. થોડે વરસાદ પડે તે પાણી નીચે ઊતરી જાય છે, અને ફર્ટિલાઈઝર પાણીને શોષી લે છે. એવું પણ બને કે બાજુ બાજુનાં બે ખેતરમાં એકમાં હળ વડે અને બીજામાં ટ્રેકટર વડે જમીન ખેડેલી હોય અને વરસાદ એક સાથે. ૧૨૫ મિલિમીટર ન પડતાં દસ-બાર દિવસના અંતરે ૫૦ મિલિમીટર પડ્યા કરે તે હળ વડે ખેડાયેલાં ખેતરમાં પાક ઊગીને એક એક ફૂટ ઊંચે થઈ ગયે હેય, ત્યારે બાજુના ટ્રેકટરવાળા ખેતરમાં વાવણી ન થઈ હોય અથવા થઈ હોય તે પાક જોર પકડતું ન હોય. અહીં એ સવાલ ઉઠાવવામાં આવે કે પશ્ચિમના દેશે ટ્રેકટર, વડે ખેતી કરે છે, તેમને ઓછા વરસાદની મુશ્કેલી નથી નડતી? ' એ માન્યતા ખોટી છે . એને જવાબ એ છે કે પશ્ચિમના દેશોમાં ટ્રેકટર અને ફર્ટિ. લાઈઝર વડે જ ખેતી થાય છે. એ માન્યતા ખોટી છે. ત્યાં મોટા ભાગની ખેતી ઘેડા વડે થાય છે. લેકોને ઠંડી સામે રક્ષણ જોઈએ. અને ગરમ કપડાં જોઈએ માટે મોટા પ્રમાણમાં ઘેટાં ઉછેરે છે. જેની લીંડી ખાતર તરીકે વાપરે છે, અને ઊનની સ્થાનિક માંગને પૂરી કર્યા પછી તેની નિકાસ કરે છે. આમ ઘેટાં દ્વારા તેઓ દૂધ, ખાતર અને ગરમ કપડાં ત્રણે મેળવે છે. કાપડની નિકાસ કરીને હૂંડિયામણું પણ મેળવે છે. જયારે આપણે ઘેટાં કાપીને દૂધ, ખાતર અને ઊન ત્રણે ગુમાવીએ છીએ તથા ૧૪ કરોડ રૂપિયાનું ગરમ કાપડ આયાત કરીએ છીએ. આ કાપડ અપૂરતું અને મોંઘુ હોવાથી માણસો ઠંડીથી માંદા સમગ્ર રશિયામાં ઘેડા વડે ખેતી થાય છે અને ઘેડા તેમના વાહનવ્યવહારની જીવાદોરી છે. આપણું વાહનવ્યવહારની જીવાદોરી બળદ છે. તેમ જ્યાં સિંચાઈની સગવડ હોય ત્યાં અમુક અમુક સ્થળે ટ્રેકટર વપરાય છે. અમેરિકા અને કેનેડામાં ખેતીનું સંપૂર્ણ યાંત્રીકરણ છે. ત્યાં તેમને અને યુરોપના દેશોને પણ મુશ્કેલ નથી નડતી, કારણ કે ત્યાં શિયાળામાં ખૂબ બરફ પડે છે અને બરફ પીગળે ત્યારે For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ તમામ ખેતરે જળમય થઈ જાય છે. ઉપરાંત જે ચોમાસું સારું ન હોય તે નદીઓ, તળાવે અને નહેરમાંથી પાણી મેળવી લે છે. શું નદીઓ સુકાઈ ગઈ છે? આપણે આપણી મોટા ભાગની નદીઓ સુકાઈ જવા દીધી છે. સાબરમતી જેવી ગુજરાતની મહાનદીમાં પણ ૩૦-૩૦ ફૂટ રેતી ભરાઈને સુકાઈ ગઈ ત્યાં સુધી ન તે સરકારનું કે તે પ્રજાનું રૂંવાડું ફરકવું. સંભવ છે કે નર્મદા ડેમ બંધાઈ જશે ત્યારે નર્મદા પણ સુકાઈ ગઈ હશે. જ્યારે યુરોપ અને અમેરિકામાં નદીઓ પુરાઈને સુકાઈ ન જાય તેની કાળજી રખાય છે. મેટી નદીઓમાંથી પણ અમુક અમુક સમયે ગાળ કાઢી લેવાય છે. હજી આઠ-દસ વરસ પહેલાં જ સમગ્ર કાન્સની તમામ નદીઓને ગાળ કાઢવામાં આવ્યું હતું. મિસિસિપી જેવી મેટી નદીમાંથી ગાળ કાઢવાની ૧૨ વરસની અબજો રૂપિયાની થેજના હાલમાં અમલમાં છે. આપણે ત્યાં બ્રિટિશ શાસન પહેલાં તમામ નદીઓને ગાળ કાઢવામાં આવતું, પરંતુ બિટિશ શાસન શરૂ થતાં એ કાર્ય બંધ થયું. નદીઓ પુરાઈને સુકાઈ જાય તેવાં ચક્કસ પગલાંને ઉત્તેજન આપવામાં - આવ્યું. તેથી પશુસૃષ્ટિને ઝડપથી નાશ શક્ય બને. માત્ર યંત્ર-ઉત્પાદકેને લાભ થશે અમેરિકામાં અને કેનેડામાં ખેતીનું સંપૂર્ણ યાંત્રીકરણ છે તે વાત સાચી, પરંતુ તેથી તેમના ખેડૂતેને કશે લાભ થયે નથી. માત્ર યંત્ર ઉત્પાદકોને લાભ થયે છે. હવે લડાઈનાં હથિયારોને ઉદ્યોગ અને ખેતી અમેરિકાનાં અર્થતંત્રની કરોડરજજુ બની ગયાં છે. એટલે પરદેશોમાં અનાજની નિકાસ કરીને મેટ ન કરે છે તે યાંત્રીકરણ હટાવી લેવું જોઈએ, અને અમેરિકા તે દિશામાં આગળ વધી રહ્યું છે. આપણું અનઉત્પાદન મેંઘુ હેય તે પિતાનું સસ્તું અનાજ આપણા ગળામાં પહેરાવી શકે, માટે આપણને યાંત્રીકરણ તરફ ધકેલવા અને અનાજની ખેંચ પડે માટે પાણીની બેટી પેજના માટે અને ઝડપી પશુવિનાશ For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ માટે કતલખાનાં માટે, મેટી લેને આપવા પાછળ બહુ મોટા પ્રમાણમાં અને ઘણા મેંઘા ભાવે દૂધને પાઉડર અને બટરઓઈલ આપણે ખરીદીએ એવી અણલખી શરત પણ હેય. આવાં કેટર બનાવવાની આપણી ગુજાઈશ છે ખરી? - આપણા બળદ સંપૂર્ણપણે નાશ પામે પછી આપણને ૧ કરોડ ૩૦ લાખ ટ્રેકટરની જરૂર પડે, જેની કિંમત આજના ભાવે ૮૪ હજાર કરોડ રૂપિયા થાય. “હાલમાં આપણે ત્યાં ૭ કરોડ બળદો છે એ સરકારી ખાતાઓને દાવે છે. આ આંકડો ખૂબ જ શંકાસ્પદ છે. છતાં દલીલ ખાતર તે સ્વીકારી લઈએ તે તે ૧૦ હજાર કરોડ રૂપિયાની રાષ્ટ્રીય અસ્કયામત થઈ. રાષ્ટ્રની આ ગંજાવર મૂડીને નાશ કરીને ૮૪ હજાર કરોડ રૂપિયા ટ્રેકટરમાં રેકવા અને પાંચ કરોડ ટન સ્ટીલને દુર કરે અને તેની પાછળ અબજો રૂપિયાના બિનજરૂરી ખરચે વધારવા, તેમાં કઈ જાતનું આર્થિક કે વૈજ્ઞાનિક ડહાપણ હશે તે તે આપણા પ્રધાને જ કહી શકે. આવડી ગંજાવર મૂડી રોકવાની કે આટલાં ટ્રેકટર બનાવવાની આપણી ગુંજાશ નથી. રશિયા પણ એટલાં ટ્રેકટર બનાવી શકતું નથી. પેટ્રોલને બચાવ કરવા અને ઉત્પાદનખર્ચ નીચું રાખવા તે ખેતી અને વાહનવ્યવહાર બંનેમાં ઘડાને ઉપગ કરે છે, અને જ્યારે અમેરિકા પિતાના ખેતી ક્ષેત્રમાંથી યાંત્રીકરણ હઠાવી લેશે ત્યારે જુના ટ્રેકટરે આપણા ગળામાં ઘણાં ઊંચા ભાવે પી. એલ. ૪૮૦ નીચે પહેરાવી દેશે. ફર્ટિલાઈઝરને પિતાને જ તે તેણે આપણને દર વરસે અઢી અબજ રૂપિયાની કિંમતે આપી દીધો છે જ. - પછી શું આપશે? - અત્યારે તે આપણે ડીઝલના બદલામાં ઘઉં, ચોખા, કઠોળ, પશુઓનું માંસ, ખાંડ વગેરે આપીએ છીએ, પરંતુ જયારે થોડાં જ વરસમાં તમામ પશુઓનું નિકંદન નીકળી જશે ત્યારે પછી શું આપશુ? વળી ખેતીના યાંત્રીકરણથી અનાજનું ઉત્પાદન મેં થશે For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ ત્યારે પણ ડીઝલના બદલામાં તે તે ડીઝલ આપનારા દેશે માગે તે ભાવે જ આપવું પડશે, અને તે ખેાટ પૂરી કરવા અહીંના બજારમાં તેના ભાવ ખૂબ વધારવા પડશે. જેમ ખાંડ આપણે પરદેશાને ખૂબ આછે ભાવે વેચીને સ્થાનિક બજારમાં ૪ થી ૫ રૂપિયે વેચી તેમ. ટ્રેકટર કરોડ રૂપિયાની સપત્તિને કચડે છે એક ટ્રેકટર લાવીએ ત્યારે છ બળદો નકામા પડે, તેની કતલ કરવી પડે. પછી ટ્રેકટર અથવા કોઈ પેટ્રાલથી ચાલતું વાહન એક વરસ ચલાવીએ, તેના એક વરસના પેટ્રોલ કે ડીઝલ માટે ૭૦ પશુઓની કતલ કરીને તેના માંસની નિકાસ કરવી પડે છે. કારણ કે ડીઝલ વેચનારા આરબ દેશે ડીઝલના બદલામાં માંસ માગે છે. ૭૦ પશુએની કતલ કરો એટલે સરેરાશ ૭૦ હુંજાર રૂપિયાની રાષ્ટ્રીય મૂડીની કતલ કરી કહેવાય. તેમના દૂધ, ખાતર કે ઊનમાંથી ૧૨ વરસે મળતી બીજી લાખા રૂપિયાની વાર્ષિક આવક ગ્રુમાવીએ છીએ. આમ જમીન ઉપર ધડધડાટી કરતું ટ્રેક્ટર પેાતાની નીચે કરાડો રૂપિયાની સંપત્તિને કચડતું આગળ ચાલે છે. ફરી યુરોપિયના કબજો જમાવરો આજે તે ખેડૂતાને લાભ કરી આપવાની લાલચ આપીને તેમના મત વડે સરકાર ખુરશી ટકાવી રાખવા ફાંફાં મારે છે, પણ ડીઝલની આયાત સામે, કૈરીસીન અને ટ્રેકટરની આયાત સામે આપવા માટે આપણી પાસે કશુ નહિ હૈાય ત્યારે ૧૫૦ વરસ પહેલાં સહાયની મધલાળ આપીને અંગ્રેજોએ આ દેશના કબજો લઈ લીધે તેમ આપેલી સહાય વસુલ કરવા વિશ્વએકની ગેરહેાલ્ડર સત્તાએ લેણું વસૂલ કરવા આ દેશનાં મહત્ત્વનાં સ્થળેળા અને પ્રાજેક્ટોના કબજો લઇ લે તે તેમાં આશ્ચય પામવા જેવું નહિ હાય. વળી સંપૂર્ણ યાંત્રીકરણ કરવા એકર જમીન ધરાવતા ૮૦ ટકા ' ગાળીઓના વરસાદ વરસશે માટે આજે જે અઢીથી પાંચ તેમને દૂર કરવા પડશે. ખેડૂત છે For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ આર્થિક ઉત્કર્ષ ના નામે હરિજના અને આદિવાસીઓને અઢી એકર જમીન આપવામાં આવે છે, તેમની પાસેથી પશુ ‘તમે નિષ્ફળ ગયા છે,' કહીને અને રાષ્ટ્રીય જરૂરિયાતના બહાના નીચે એ જમીનેા પાછી આંચકી લઈ તેમને માટાં વિશાળ ખેતરામાં મજૂરી કરવાની ફરજ પાડવામાં આવે તે નવાઇ પામવા જેવું નથી. રશિયામાં અને ચીનમાં આમ જ બન્યું છે. સમગ્ર પ્રજા ઉપર ગુલામી ઠોકી બેસાડવામાં આવી હતી, અને તેમ કરવા જતાં રશિયામાં એક કરોડ ખેડૂતને (મેમઇર એક વાર ચિચલ ) અને ચીનમાં ત્રણ કરોડ ખેડૂતને (કોમ્યુનિસ્ટ ચાઇના, કે. ચંદ્રશેખર ) ગોળીથી મારવામાં આવ્યા હતા. જે ખેડૂતે આજે ખેડૂતાના હિતના ઝુંડો લઈને ફરતા સ્વાર્થી રાજદ્વારીઓના હાથનાં પ્યાદાં બનીને ભાવા વધારવાની, રાકડિયા પાકો ઉગાડવાની, ખેતપેદાશ નિકાસ કરવાની માગણીએ કરી રેલીએ ચેાજે છે, તેમને તેમની સામે ભવિષ્યમાં લશ્કરની ગાળીઓને વરસાદ વરસવાના છે તેની કલ્પના પણ નહિ હાય. વિનાશક આંધી આવી રહી છે ૨૦ વરસમાં આપણે ૨૯૪૦ રેલવે એન્જિન, ૧૬૨૦૧ ઉતારુઓ માટેના ડખા ( આમાં ઘણા તે। આયાત કરેલા છે) અને ૧૭૬૮૪૯ વેગન બનાવી શકયા છીએ. ( ઇન્ડિયા ૧૯૭૪, પાનું ૨૮૫) ત્યારે એક કરોડ ટ્રેકટરા મનાવતાં કેટલાં વરસ લાગે ? આપણી પાસે એટલી મૂડી પણ નથી, એટલું સ્ટીલ પણ નથી, એટલે આપણે તે આયાત કરવા સિવાય છૂટકો જ નથી. સરકાર આવું આપઘાતક પગલું લઈ રહી છે. પ્રજાને પાતાની રાજમરાજની યાતનાઓની પીડામાંથી આ આ બધું સમજવાની સૂઝ નથી. એક મહાન વિનાશક વિશાળ આંધી આપણને ગળી જવા આગળ વધી રહી છે, તેનું પરિણામ શું આવશે? પ્રજાના વિનાશ ? કે આ દુષ્કૃત્ય કરનારા અસુરોને વિનાશ, તે કહેવું. મુશ્કેલ છે. For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ ર૬૭ પરંતુ આપણા ધર્મશાસ્ત્રોમાં આપણને વિશ્વાસ હેય, આપણું લાખ વરસના ઈતિહાસમાં આપણને વિશ્વાસ હોય તે આપણે છાતી ઠોકીને કહી શકીએ કે આખરે વિનાશ અસુરોને જ થાય છે. આ મહાન આર્ય પ્રજાની આસપાસ વિનાશનું જે તાંડવ ફરી વળ્યું છે, તેનાથી હતાશ ન થવું અને એકાને મેક્ષલક્ષી ધર્મનું જ શરણ લેવું. આર્યભૂમિ કદી પણ સંતવિહીન બની નથી, બનશે નહિ અને. આ મહાન આર્યપ્રજા સાચા સંકે ને આશીર્વાદ પામીને જરૂર આવી. રહેલી આંધીને ચીરી નાખશે. For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ કેવા છે, આજના ધનપતિઓ અને ખુરશીપતિએ! કરોડો લકો ભૂખ્યા મરે છે, ઉકરડામાં પડેલી માનવ-વિષ્ઠામાંથી અનાજના કણે એકઠા કરીને ખીચડી બનાવે છે ત્યારે ક્રૂર લેકે ફાઈલ સ્ટાર હોટલની એક થાળીના સીત્તેરથી દેહસે રૂપિયાનું બિલ ચૂકવે છે. કેવા નકુટ અને નિર્લજજ! ભેગના તીવ્ર રસ આથી પણ ખૂબ ખરાબ છે કે તેથી જીવમાત્ર પ્રત્યે આવી ક્રૂરતા જન્મ પામે છે. ' - આર્યાવર્તની સંસ્કૃતિની રક્ષા કાજે બલિદાન – પુરૂષનાં કેસરિયાં અને સ્ત્રીઓનાં જૌહર – દઈને જે આદર્શોનાં આ ધરતી ઉપર મંડાણ થયાં છે એને મારી નાંખીને વ્યક્તિગત લેગસુખે મેળવીને જીવવાને આ પ્રજાને લગીરે અધિકાર નથી. કઈ કેલેજકન્યા પ્રેમમાં પડીને કઈ યુવાન સાથે “લવ- | મેરેજ કરીને સીતા અને પવિનીનાં બલિદાને જે નિષ્ફળ બનાવે તે કદાચ એનું જ સુખી જીવન ઊથલી પડીને જ રહે. એ કરતાં તે બહેતર છે કે આદર્શોને જીવંત રાખવા માટે વ્યક્તિએ મરી જવું. કઈ માણસના ગુણે ઉપર તમે આક્રીન પુકારી જાએ તેથી ત્યાં ને ત્યાં તેની પ્રશંસા કરવા લાગી પડશે નહિ, આ દુનિયા ઈર્ષાથી ઊભરાઈ ગઈ છે. કદાચ તમારી પ્રશંસા જ તે માણસની પ્રગતિમાં પેલા ઈર્ષાળુઓને પથ્થર બનાવીને ગઠવીને અવધે ઊભાં કરી દેવામાં નિમિત્ત બની જાય! જેના અગે લુગડાં જ નથી એવા ને એવાનું ય શું? અને લુંટાવાનું ય શું? પશ્ચિમ પાસે કોઈ સંસ્કૃતિ જેવી વસ્તુ જ નથી! નગ્ન થઈને રખડે કે લાજવાબ જીવન જીવે તે ય તેને તેમાં ખેવાનું શું? –પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ occorronconerace પૂ. પં. શ્રી ચન્દ્રશેખરવિજયજીના પુસ્તકો આખો સેટ ઘરઘરમાં આજે જ વસાવી લો . બાળકો, કિશોરો, બહેનો માટેરાંઓ સહુને પ્રિય સાહિત્ય આજ સુધી આ પુસ્તકમાં સેંકડે યુવાનના અને બહેનના જીવન-પરિવર્તન કર્યા છે. આપના ઘરમાં આ સેટ પડ્યો હશે તે ક્યારેક કોઈકનું પણ જીવન પ્રકાશ.... પ્રકાશ....ની બૂમ પાડતું અંધકારમાંથી સદા માટે છૂટકારો પામી જશે. નાનકડું મૂલ્ય અને જીવન-પરિવર્તનને અમૂલ્ય લાભ આર્યાવર્તાની એક્ષપ્રધાન સંસ્કૃતિની જ્યત ઘર ઘરમાં પ્રગટાવવા મથતું માસિક.... મુIિETI ચિત્તક : 9 5 શ્રી ચન્દ્રશેખરવિજયજી સંપાદક : ગુણવંત શાહ સહસંપાદક ભદ્રેશ શાહ CAN આજે જ ગ્રાહક બને ત્રિવાર્ષિક લવાજમ રૂા. ૩૦/આજીવન સભ્ય રૂા. 150/ Sergronacnoserarenornavanor મૂલ્ય : રૂા. 15-00 For Personal & Private Use Only