________________
૧૪૫
૧૦ લાખ એકર જમીન ઉપર પાંચ વરસમાં પાંચ લાખ ટન અનાજ સાથે ૧૧૭ કરોડ ૫૦ લાખ કિલે પશુઓને ચારે થાય તેની કિંમત....
રૂ. ૪૩,૭૫,૦૦,૦૦૦૦
કુલ ૨,૩૮,૭૫,૦૦,૦૦૦ | દર એક કતલખાના દીઠ દર પાંચ વરસે ર૩૮ કરોડ ૭૫ લાખ રૂપિયાની કિંમતની જીવન જરૂરિયાતની ચીજો અને ૭૫ કરોડ રૂપિયાની કિંમતનાં પશુઓ રૂપી રાષ્ટ્રીય મૂડી નાશ પામે. દર વરસે નવાં હજાર કુટુંબેને બેકાર બનાવીને સમાજવિરોધી પ્રવૃત્તિઓમાં જોડાવાની ફરજ પડે. - આ નુક્સાનમાં ૧ કરોડ કિલે ઊનમાંથી જે લાખે ગરમ ધાબળા અને ગરમ કાપડ બને તે ગુમાવીએ તેની નુકસાની અને તે ઊનના કાંતનારા તેમ જ વણનારાની મજૂરી જાય તેની ગણતરી પણ ઉમેરવી જોઈએ.
કતલથી ઊનમાં પરાવલંબન - કતલખાનાં એ પશ્ચિમી સંસ્કૃતિને, હિંસા અને શેષણ ઉપર રચાએલી અર્થવ્યવસ્થાને અને અંગ્રેજોને આપણને મળેલે વરસે છે. આજે આપણે વરસે ૧૪ કરોડ રૂપિયાની કિંમતનું ઊન આયાત કરીએ છીએ. (India 1974, Page 273), પણ અંગ્રેજી હકુમત પહેલાં
આપણે ઊનમાં સ્વાવલંબી હતા. - અંગ્રેજે અહીં જે જે પ્રદેશ જીતતા ગયા ત્યાં કાયદેસરનાં કતલખાનાં શરૂ કરતા ગયા અને પિતાના દેશનું કાપડ અહીં ઘુસાડતા ગયા. આપણા પશુઓને નાશ કર્યા વિના તેમના દેશનું ગરમ કાપડ અહીં ઘુસાડવાનું અને ગરમ કાપડનું બજાર હાથ કરવાનું શક્ય જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org