SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ તેમના જીવન સામે ખીજા અવરોધે મૂકવામાં ન આવે, તે તે સરેરાશ પદ્મર વરસ જીવે છે .ઘેટાં અને બકરાંને જો કાપી નાખવામાં ન આવે તે સરેરાશ આઠથી દશ વર્ષ જીવે છે, છતાં માની લઈએ કે આ કતલ થનારાં પશુએની કતલ કરવામાં ન આવે તે સરેરાશ વધુ પાંચ વરસ તા જરૂર જીવે, અને પાંચ વરસમાં આપણને નીચે મુજબ ઉત્પાદન અને આવક મળે : દરેક નાનું પ્રાણી દર વરસે ? ટન છાણુંમૂતર રૂપી ખાતર આપે છે. કતલ કરવામાં ન આવે તે આ દસ લાખ પ્રાણીએ વરસમાં ૨૫ લાખ ટન આપે, જેની કિમત.................રૂા. ૧૭,૫૦,૦૦,૦૦૦ મેટાં પ્રાણી દર વરસે ચાર ટન ખાતર આપે. એક લાખ મેટાં પ્રાણી પાંચ વરસમાં ૨૦ લાખ ટન ખાતર આપે, જેની કિંમત.............રૂ|. ૧૪,૦૦,૦૦,૦૦૦ આશરે ૩૦ હજાર લેસાનું પાંચ વરસતુ દૂધ સાડી બત્રીસ કરોડ લિટર, જેની કિંમત........રૂ. ૪૫,૦૦,૦૦,૦૦૦ ૧૦ લાખ ઘેટાં-બકરાંનું ઊન માથાદીઠ વસે એ કિલા લેખે પાંચ વરસમાં ૧ કરોડ કિલા, જેની કિંમત.................રૂા. ૬,૦૦,૦૦,૦૦૦ તલ થનારાં ઘેટાં-બકરામાં ૫૦ ટકા માદા (females) હાય તેના માથાદીઠ રાજના સરે રાશ અઢી લિટર દૂધ લેખે પાંચ વરસમાં ૬૧,૫૦,૦૦,૦૦૦ લિટર કિંમત............... ૪૫ લાખ ટન ખાતર વડે ૧૦ લાખ એકર જમીન ઉપર એક લાખ ટન વધુ અનાજ 3 પેદા કરી શકાય. પાંચ વરસમાં પાંચ લાખ ટન અનાજની કિંમત................................રૂા. ૫૦,૦૦,૦૦,૦૦૦ Jain Education International ..રૂા. ૬૨,૫૦,૦૦,૦૦૦ ....... For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy