________________
૧૪૪
તેમના જીવન સામે ખીજા અવરોધે મૂકવામાં ન આવે, તે તે સરેરાશ પદ્મર વરસ જીવે છે .ઘેટાં અને બકરાંને જો કાપી નાખવામાં ન આવે તે સરેરાશ આઠથી દશ વર્ષ જીવે છે, છતાં માની લઈએ કે આ કતલ થનારાં પશુએની કતલ કરવામાં ન આવે તે સરેરાશ વધુ પાંચ વરસ તા જરૂર જીવે, અને પાંચ વરસમાં આપણને નીચે મુજબ ઉત્પાદન અને આવક મળે :
દરેક નાનું પ્રાણી દર વરસે ? ટન છાણુંમૂતર
રૂપી ખાતર આપે છે. કતલ કરવામાં ન આવે તે આ દસ લાખ પ્રાણીએ વરસમાં
૨૫ લાખ ટન આપે, જેની કિમત.................રૂા. ૧૭,૫૦,૦૦,૦૦૦ મેટાં પ્રાણી દર વરસે ચાર ટન ખાતર આપે.
એક લાખ મેટાં પ્રાણી પાંચ વરસમાં ૨૦
લાખ ટન ખાતર આપે, જેની કિંમત.............રૂ|. ૧૪,૦૦,૦૦,૦૦૦
આશરે ૩૦ હજાર લેસાનું પાંચ વરસતુ
દૂધ સાડી બત્રીસ કરોડ લિટર, જેની કિંમત........રૂ. ૪૫,૦૦,૦૦,૦૦૦
૧૦ લાખ ઘેટાં-બકરાંનું ઊન માથાદીઠ વસે એ કિલા લેખે પાંચ વરસમાં ૧ કરોડ કિલા,
જેની કિંમત.................રૂા. ૬,૦૦,૦૦,૦૦૦
તલ થનારાં ઘેટાં-બકરામાં ૫૦ ટકા માદા (females) હાય તેના માથાદીઠ રાજના સરે રાશ અઢી લિટર દૂધ લેખે પાંચ વરસમાં ૬૧,૫૦,૦૦,૦૦૦ લિટર કિંમત............... ૪૫ લાખ ટન ખાતર વડે ૧૦ લાખ એકર જમીન ઉપર એક લાખ ટન વધુ અનાજ
3
પેદા કરી શકાય. પાંચ વરસમાં પાંચ લાખ
ટન અનાજની કિંમત................................રૂા. ૫૦,૦૦,૦૦,૦૦૦
Jain Education International
..રૂા. ૬૨,૫૦,૦૦,૦૦૦
.......
For Personal & Private Use Only
www.jainelibrary.org