________________
$9'
દેશને નપાણિયા બનાવ્યા પછી પાણીની ચેાજના નીચે માપણા દેશના અબજો રૂપિયા પરદેશમાં ઘસડી જવામાં આવ્યા.
દુ:ખટ્ટુ મીના તો એ છે કે આ તમામ યાજનાઓએ પાણીની તંગીમાં વધારા જ કર્યાં, અને એ ચેાજનાએ માટે કરોડો ટન સિમેન્ટ, સ્ટીલ વાપરી નાખવામાં આવ્યાં! જે બન્ને ચીજોની આપણે પરદેશમાં નિકાસ કરીને હૂંડિયામણુ ક્રમાઈ શકયા હત.
પણ ભૂતકાળના પ્રવાહાથી સંબધ કાપી નાખીને પરદેશીઓનાં સૂત્રો ઉપર મંજીલ કાપી રહેનારા આપણા રાજદ્વારી પુરુષને આ બધું સમજવામાં રસ નથી; વળી વેપાર-ઉદ્યોગાની શાષક અર્થ વ્યવસ્થાના ઢાંચામાં તેઓ જડબેસલાક બેસી ગયા છે એટલે તેમને તે આ વિધાતક યાજનાઓમાં જ રસ છે. પ્રજાના હિતની રક્ષા કરવાની સૂત્ર મોટે ભાગે રાજદ્વારીઓ અને વેપાર ક્ષેત્રની વ્યક્તિએ પાસે હાય છે. પણ એ બન્ને ક્ષેત્રો પરદેશીઓના ભેદી ફ્રાંસલામાં કસેલાં છે એટલે પ્રજા આજે અનાથતા અનુભવે છે.
ગાંધી કયાં છે? આપણા રાજપુરુષાનાં વાણી અને વર્તન વચ્ચે જરાય સુમેળ નથી. જે ચૂંટણીમાં મત્તા મેળવવા માટે તેઓ ગાંધીજીનું નામ વટાવે છે, એ જ ચૂંટણીમાં પછાત કોમાના મત મેળવવા માટે દારૂનાં પીપ ખૂલ્લાં મૂકી દે છે.
સત્તા ઉપર આવ્યા પછી ગાંધીમાર્ગે જવાની વાત પણ કરે છે પણ તમામ કાર્યક્રમ શેાષક અર્થવ્યવસ્થાને આગળ ધપાવવા માટે જ વડે છે.
તે
યુવાનને ગામડાંઓમાં જવાની સુફિયાણી સલાહ આપ્યા કરે છે; પણ તેમને કેળવણી એવી આપે છે કે જેથી તે યુવાન ગામડાની સાથે સમન્વય સાધી શકે જ નહિ. બીજી બાજુ તેમણે ઘડી કાઢેલા આર્થિક કાયક્રમ ગામડાંઓમાં વસતા લાકોને વધુ ને વધુ શહેરી પાયા ધકેલાઈ જવાની ફરજ પાડી રહ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org