________________
ખાદી-ગ્રામઉદ્યોગની અવદશા ગાંધીજીએ યુવકને ગામડાઓમાં જવાને અનુરોધ હમેશાં કર્યો હતે. ગામડાં અને શહેરના લેકે વચ્ચેની જીવનસરવાણ ખાદી અને ગ્રામ-ઉવાગે દ્વારા જ ચાલુ રહી શકે માટે એ બન્ને ક્ષેત્રોના વિકાસ. માટે, દેશની જરૂરિયાતના ઉદ્યોગોને ખાદી ગ્રામ-ઉદ્યોગના ઢાંચામાં સાંકળી લેવાના પણ પ્રયત્ન કર્યા, પણ એ બને ક્ષેત્રોમાં પશ્ચિમ ચક્ષુ. એના અને શાષક અર્થવ્યવસ્થાનાં મૂળ તે ગોરક્ષા, વનરક્ષા, ભુરક્ષા (ભુદાન નહિ) અને જલરક્ષામાં જ રહેલાં છે. પણ આ ચારે ક્ષેત્રને તે ખતમ કરી દેવામાં આવ્યાં હતાં, જેથી ખાદી-ગ્રામ-ઉદ્યોગ તેમ જ ગ્રામ અને શહેરી વસ્તી વચ્ચે જે સાંસ્કૃતિક અને આર્થિક સુમેળને ધોધ વહેવું જોઈએ તેને બદલે તેની સરવાણીએ પણ સૂકાઈ ગઈ અને. ખાદી કે ગ્રામ ઉદ્યોગને શેષક અર્થવ્યવસ્થાના ઢાંચામાં બેસી દેવામાં આવ્યાં; જેમ ગાડાના પૈડાંને એરોપ્લેન નીચે બાંધી દેવામાં આવે તેમ
યુવાને ગામડાંઓમાં જશે? પણ ક્યારે? હવે શહેરના બેકાર યુવાને ગામડાઓમાં જશે જ; તેમાં કઈ શંકા નથી. પણ જાણે છે? ક્યારે? , " જ્યારે શહેરના રસ્તાઓ ઉપર બેકારોનાં ટોળાંઓને ઊભા. રહેવાની પણ જગા નહિ રહે, જ્યારે મોટા ઉદ્યોગોને મજૂરોની ભરતી કરવાની નહિ, પણ મજૂરોની અરજીઓ સ્વીકારવાની પણ દરકાર નહિ. રહે ત્યારે પરદેશીઓ આપણા બેકારને ગામડાંમાં મોકલવા માટે તેને આપશે, આપણે તે માગવી પણ નહિ પડે, સામા આવીને તે લેન. આપશે; જેમ ટયુબવેલના પ્રેજેકટ માટે સામે આવીને સાડી દશ અબજ રૂપિયા આપવાની પરદેશીઓએ માંગણી કરી હતી તેમ.
એ લેને (સહાયના રૂપના) લઈને સરકાર શહેરી બેકારોને ગામડાં.. એમાં મોકલશે. હવે ગામડાઓમાં બચી ગએલી જૂજ માનવ-સંસ્કૃતિને, આર્યભાવનાને ખતમ કરવા, પરદેશી સાહિત્ય, પરદેશી વિચારધારા અને પરદેશી રહેણીકરણીને પ્રચાર કરવા, આધુનિક ટેકનોલેજીને ગામડાં-- એને લાભ આપવાના બહાના નીચે તે!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org