________________
૬૬
અને વિચારવાની આપણી સૂત્ર મારી ગઈ છે અને સ્થાપિત હિતેાએ વહેતા મૂકેલા મૂળજળ પાછળ ઢડવું છે ત્યાં શું થાય?
આત્મઘાત નાતરવા છે? નદીઓના જળને સમુદ્રમાં જતાં રોકીને ભાવી પેઢી માટે આત્મઘાત નેાતરી લેવા તેના કરતાં વરસાદનું જે પાણી જમીન ઉપર આવે છે તેને જ સમુદ્રમાં વહી જતું અટકાવી સુકાઈ ગએલા જમીન નીચેના જળભડારા તરફ વાળી લઈને વરસાદ, જમીન ઉપરનાં જલાશયે એને ભૂગર્ભનાં જલાશયાના તૂટી ગએલા સંબંધ ફરી સ્થાપિત કરવામાં વધુ ડહાપણુ, આછે શ્રમ અને ઓછે ખર્ચ છે. જો તેમ કરવામાં આવે તા વગર ખેંચે તમામ સ્થળે અને પાણીની વહેચણી માટેના પ્રાદેશિક ઝઘડાઓનું કારણુ નાશ પામે.
પણ આ વિચાર કરવાની કે સમજવાની ઇચ્છાશક્તિ ગુમાવીને પેલાં ભેઢી સુત્રા નદીએ નાથે અને નદીનાં પાણી સમુદ્રમાં વહી જતાં અટકાવા”ના નશામાં આપણે જીવીએ છીએ.
મેલેરિયા-નાબૂદી? કે પાણી—નાબૂદી ?
૧૯મી સદીના અંત ભાગ સુધીમાં ભારતની લગભગ તમામ નદીઓ બારે માસ વહેતી હતી, તેમના કિનારા ૧૫ થી ૫૦ ફૂટ સુધી ઊંચા હતા, જેમાં પુષ્કળ પાણી સમાઈ શકતું. લગભગ દરેક ગામને માટે માટે તળાવા પાણી ભરેલાં હતાં અને આ ખારે માસ વહેતી નદીઓ અને તળાવાનું પાણી જમીનની અંદર ઝમ્યા કરીને ભૂગલના જળભડારાને છલકાવી દેતું.
ご
!
પણ આપણી સંસ્કૃતિના નાશ કરવા માટે અને સમૃદ્ધિને લૂટવા માટે આવેલા 'ગ્રેજોએ મેલેરિયા-નાબૂદીના બહાના નીચે મોટા ભાગનાં તળાવા પૂરી નાખ્યાં અને જગલે કાપીને જમીનનું ધોવાણું થવા દઈને નદીઓ માૌથી પુરાઈને સુકાઈ જવા દીધી, અને એ રીતે જમીન નીચેના ભૂગર્ભ જળભડારાના અતૂટ પુરવઠો કાપી નાખીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org