________________
સંપઠવાઈ ગયો છે આપણા ઈતિહાસને અને આપણા પૂર્વજોની ઉચ્ચ વિચારશ્રેણીને અને સંસ્કૃતિને પ્રવાહ સુકાઈ ગયું છે, અને આપણું ષિમુનિઓએ સજેલી માનવ-સંસ્કૃતિને સંપર્ક આપણે ગુમાવી બેઠા છીએ.
આપણા પૂર્વજોએ આપેલી એક અમૂલ્ય મૂડી હતી, એ ગુમાવીને કરન્સી નેટની થેકડીઓને અને પરદેશીઓએ કોઈ ભેદી કારણસર આપેલા કરજને મૂડી માનતા થઈ ગયા છીએ.
આપણા પૂર્વજોનાં જ્ઞાન અને વિચાર સાહિત્યથી અલગ પડીને પરદેશી સૂત્રેના આધારે જીવન જીવવાનાં ફાંફાં મારી રહ્યાં છીએ, પણ વહેતાં મૂકવામાં આવેલાં આ સૂત્રો સાચાં છે કે આપણને ખતમ કરવાનાં લેડી શો છે તેને વિચાર કરવાનું આપણને સૂઝતું નથી.
નદીઓ કોને માટે નાથવાની? | દા. ત., આજે દરેક ભારતવાસી એક અવાજે સૂત્રોચ્ચાર કરતે રહે છે કે, “આપણે નદીઓ નાથતા નથી તેથી નદીઓનું તમામ પાણી સમુદ્રમાં વહી જાય છે અને આપણને પીવા પાણી મળતું નથી. પણ ભલા! નદીએ નાથીએ છીએ તેમાં તે પરદેશીઓને અને પશ્ચિમની હિંસા અને શેષણ વડે જીવતી અર્થવ્યવસ્થાના આડતિયા સમા સ્ટીલ, સિમેન્ટ અને કન્સ્ટ્રકશન ઉદ્યોગપતિઓને જ ફાયદો છે.
નદીઓમાં પાણીને સમુદ્રમાં વહી જતાં રોકશે તે પરિણામે સમુદ્રનું પાણી વધારે ખારું અને ઘટ્ટ થઈ જશે. સમુદ્રમાં વસતાં લખો અબજ પ્રાણીઓ નાશ પામશે અને વહાણવટું બંધ પડી જશે. અને જતે દહાડે વરસાદ પડે જ બંધ થઈ જશે. ' વળી જ્યાં જ્યાં નદીઓને નાથવાને નામે મેટા જળબંધ બંધાયા
છે તે પ્રદેશમાં દુકાળ વધ્યા છે અને પીવાના પાણીના દુકાળ પણ ' શરૂ થયા છે.
પણ આપણે જે કર્યું તેનાં પરિણામ શું આવ્યાં છે? તે જોવાની ભા. ૨-૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org