________________
૬૪ - ભારતને વિદ્યાર્થી ઇગ્લેન્ડના May fair વિષે જાણે છે, પણ એરિસાનાં હજારે વહાણેને કાફલે છે કે અગ્નિ એશિયાના દેશ સુધી. ઘૂમી વળતે અને હિંદુ સંસ્કૃતિને પ્રચાર કરી આવતે એની એને કદાચ કશી જ જાણકારી નહિ હોય!
એને માંસીસ ડેઈક અને નેલ્સનનાં પરાક્રમની ખબર છે. એ સ્પેનીશ અરમાદા અને ટ્રફાલ્ગરને નૌકાયુદ્ધ વિષે જાણે છે, પણ ગુજરાતના નૌકાકાફલાએ પિટુગીઝ નૌકાદળને કે ખુરદો કાઢયો તે નથી જાણતે, તે પછી જૂનાગઢ-સેરઠ એક દિવસ મહાન દરિયાઈ સત્તા હતી, એને નૌકાકાફલે આજના અમેરિકન સાતમા કાફલા એટલે જ પરાક્રમી હતી અને એ બહાર પડે ત્યારે ઈજિપ્તથી સિલેન સુધીના સમુદ્રમાં ચાંચિયા નાસભાગ કરી મૂકતા એ વાત તેમને કહીએ તે તે માને પણ ક્યાંથી? પણ ઈતિહાસને પાને ચડી ગએલી આ બધી યશગાથાઓ છે, જેની સાથે આપણે સંબંધ કપાઈ ગયે છે.
એ જૂને ઈતિહાસ બાજુએ રાખીએ તે પણ હજી બસો વર્ષ પહેલાં જ જુનાગઢ અને રિબંદર વચ્ચે નૌકા યુદ્ધ લડાયું હતું એ કઈ પિરિબંદર કે જૂનાગઢને વતની પણ જાણતું હશે ખરે? આ ભવ્ય. નૌકાયુદ્ધો લડનારાઓના વંશજેનું સ્થાન આજે ભારતના નૌકાદળમાં કેવું છે? ગયે વરસે માત્ર આઠ ગુજરાતીઓને યુદ્ધનૌકાદળમાં નેકરી મળી હતી. વેપારી કાફલામાં તે તેઓ સાવ ભૂંસાઈ ગયા છે.
હજી તે ૩૫ વરસ પહેલાં જ પોરબંદરના બારામાં ૬૫૦વહાણે હતાં અને ૬-૭ હજાર નાવિકો સાત સમુદ્ર ખેડી આવતા. એટલું જ નહિ, બીજા વિશ્વયુદ્ધમાં પણ આ તમામ વહાણેએ આફ્રિકાનાં મિત્રરાના લાખો માણસના લશ્કરને તમામ પુરવઠો રાતદિવસ પહોંચાડવાની મહાન જવાબદારી અદા કરી હતી. આ આજનો તાજો. ઇતિહાસ એ પ્રદેશના વિદ્યાર્થીઓ પણ જાણે છે ખરા? તેમની નજર સામે જ એ ૬૫૦ વહાણે અદશ્ય થઈ જઈને માત્ર છ જ વહાણ રહ્યાં છે એ કેમ બન્યુ એની કોઈ તેમને ખબર છે ખરી?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org