SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩. નહિ. એ નામે માત્ર એક આખી કોમને ત્રણ વર્ણથી અલગ ખેચી કાઢી અને ભારતના નવા ભાવી વિભાજન તરફ દેશને ધકેલ્યા છે. 0 ૦ હરિજનેાની દુર્દશા માટે જવાબદાર કોણ ? હિરજનાના ખરેખર ઉદ્ધાર કરવા છે? ૦ આ રહ્યા તેના ઉપાયા : પ્રશ્નના ઉદ્દભવ’ કોઈ પશુ ગ′ભીર પ્રશ્નના ઉકેલ માટે એ પ્રશ્ન કેમ ઉભળ્યે, તેનાં કારણે। જાણ્યા વિના જ તેના ઉપરછલ્લા વિચાર કરી પગલાં લેવામાં આવે ત્યારે તેના ઉકેલ તા આવતા જ નથી, પણ બીજા વિવિધ પ્રશ્નો ઊભા થતા જાય છે. હરિજન પ્રશ્ન : એક વિસ વાદિતાઃ હરિજનના પ્રશ્ન આવા એક મહત્ત્વના પ્રશ્ન છે, જેનાં કારણેાના ઊંડાણમાં જવાને બદલે અસ્પૃશ્યતાનિવારણના નામે, મદિરપ્રવેશના નામે, એક જ કૂવે પાણી ભરવાના નામે જે કાંઈ પગલાં લેવામાં આવ્યાં, તેથી પચાસ વરસના પ્રયત્નો પછી પણ હરિજનાની આર્થિક કે સામાજિક હાલતમાં સામુદાયિક રીતે કાંઈ ફેર પડયો નહિ. પણ જે પગલાં લેવાયાં છે અને લેવાય છે તેથી હિરજના અને સવર્ણો જાણે કે વિભિન્ન જાતિઓ હાય એવા આભાસ જામતા જાય છે. અન્ને કામ વચ્ચે આર્થિક અને સામાજિક સંબંધે વિકસાવીને બન્નેને એકબીજાની જરૂરિયાતનું ભાન અને વિશ્વાસ પેદા કરીને એ સંબંધેા આર્થિક પાયા ઉપર દઢ કરવાને બદલે કાયદાથી બન્નેને એક કરવાના અને અનામત નાકરી; લાકસભા, વિધાનસભામાં અનામત એઠકા વગેરે કૃત્યાથી તેમની અલગતાની ભાવનાને જીવંત રાખ્યા કરવી. એ વલણ જેટલું હાસ્યાસ્પદ છે તેટલું જ વિધાતક પણ છે. જે જૂના નામથી એ વણુની જુદી જુદી જ્ઞાતિએ ઓળખાતી એ નામ બદલી સમગ્ર વર્ણને હરિજન નામ આપ્યુ. તેથી ન તા કેાઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy