________________
૧૨૨ શકે નહિ.
ખેતીનાં ઓજારે માટે હરિજનને લેન આપે તે લેન અઢી એકર જમીનમાંથી પાછી ભરપાઈ થઈ શકે નહિ. અઢી એકર જમીનમાં તેની પ્રથમ જરૂરિયાત; બે બળદની હેય. તેને બદલે ગાય આપી અને એકર જમીનમાં ગાય, હરિજનનું કુટુંબ અને બે બળદને નિભાવ થઈ શકે નહિ.
પરિણામે તેમને આપેલી ગાયે બગડી. જમીન કે ખેતપેદાશમાં કોઈ સુધારો થયે નહિ પણ સવર્ણ ખેડૂતના અને સવર્ણ માલધારીએના મનમાં રેષ આવ્યો કે હરિજને અમારા હક્ક ડુબાવી દે છે અને એ રેષના પ્રત્યાઘાત સર્વત્ર પડવા લાગ્યા છે. '
હરિજને પણ સવર્ણ છે. સવર્ણ અને હરિજન એ જુદા શબ્દો જ અગ્ય છે. હરિજને પણ સવર્ણ છે. ચાર વર્ણોમાંના શ્રવણને એક ભાગ છે. બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યના તેઓ વર્કિંગ પાર્ટનર છે. એટલે સવર્ણો અને હરિજને એવા નામ-ભેદ નાબૂદ કરવા જોઈએ. ગૌરવ કે હિણપત. નામમાં નથી, પણ ચારિત્ર્યમાં છે.
બ્રાહ્મણનું નામ એક વખત ગૌરવરૂપ હતું. ગોવધની નીતિએ તેમને અવહેલનાપાત્ર બનાવ્યા છે, એ જ પ્રમાણે ક્ષત્રિયેને પણ ગૌરવભંગ થયેલ છે. પ્રજાને રક્ષણહાર વ્યસની અને લુંટારુ તરીકે ઓળ-- ખા છે. વચ્ચેનું મહાજન નામ ખૂબ પ્રતિષ્ઠિત હતું. અંગ્રેજી શાસન પણ તેમની આમન્યા જોવામાં કંઈક અંશે સલામતી સમજતું. પણ મૂડીવાદ અને માકર્સવાદમાં ઉદ્યોગપતિ અને મજૂર બે જ વર્ગો વચ્ચે સમાધાન કે વિગ્રહ ચાલ્યા કરે છે. વેપારીને–વૈશ્યને અને નિરુપયોગી માને છે. મૂડીવાદ વેપારીને ઢાલ બનાવીને પિતે નિર્દય શોષણ કરે છે, અને દેશને ટોપલે વેપારી ઉપર ઢળે છે, એટલે આજે વેપારી શબ્દ પણ અપમાનિત બનીને ગૌરવભંગ પાસી ચૂક્યો છે.
શું વેપારી પિતાનું નામ બદલે તે માનવંતે થઈ શકશે? હરિજન નામ પણ તેમને ગૌરવરૂપ, ચેતનવંત કે ચારિત્ર્યશીલ બનાવી શક્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org