________________
૧૧૧
ભાવ ઘટે અને અનાજનું ઉત્પાદન વધીને ઉત્પાદન-ખરચમાં જમા ઘટાડો થાય. જેની સારી અસર તમામ વેપાર-ઉદ્યોગા પર પડે, પરિણામે હરિજન–કુટુ‘આને ગણનાપાત્ર લાભ થાય.
ખાર કરોડ હિરજનાને મકાના બાંધવા લેાન આપી શકાય તેમ નથી, પણ સંપૂર્ણ પશુવધખધી થતાં દશ વરસમાં દરેક હરિજન– કુટુંબને પાતાનું ગારમાટીનું સ્વત ંત્ર અને સગવડવાળું રહેઠાણુ તે જરૂર મળી જાય.
.
ગાલિયતના ગુણાકાર
ઈંટ, પથ્થર અને ગારમાટીનાં મકાનાના નાશ કરીને તેના ખદલામાં સિમેન્ટ અને સ્ટીલનાં મકાના માંધવાના અને તેમ કરીને સિમેન્ટ અને સ્ટીલ કંપનીઓને લાભ કરાની આપવાના અભરખામાંથી જ હાલની મકાનાની સમસ્યા ઊભી થઈ છે, જે કદી પણ ચાલુચીલે ચલાવવાથી હલ થઈ શકશે નહિ પણ ફુગાવા, બેધરપણું અને બિમારીઓનાં પૂર દેશ ઉપર છૂટાં મૂકશે અને સિમેન્ટ બનાવવા આપણા ડુંગરાના ડુંગરોને તાડી નાખીને થોડા જ દાયકાઓમાં એક નવી જ, કદી ઉકેલ ન મળી શકે એવી મુશ્કેલી ઊભી કરશે.
આપણે કતલખાનાંઓમાં માત્ર પશુવધ નથી કરના પણુ હરિજનાની કંગાલિયતના ગુણાકાર કરીએ છીએ. ફુગાવા, એકારી, બિમારીઓ અને વર્ગવિગ્રહની શકયતા વધારતા જઈએ છીએ. દેશની કુદરતી સ'પત્તિઓનું નિકંદન કાઢીએ છીએ, અને માનવતા તેમ જ હિંદુ "સ'સ્કૃતિની કબર ખાદીએ છીએ.
વેર-ઝેર વધારનારું પગલું આપણે એવું જ બીજું ડહાપણુ વિનાનું અનાર્થિ ક અને વેરઝેર પગલું એ ભયુ કે હરિનાને મરેલી ગાય મત આપવાને બદલે એક જીવતી ગાય અને અઢી એકર જમીન આપી.
હરિજનના લેાહીમાં ચામડું કેળવવાની કે એની વસ્તુએ અનાવવાની કારીગરી છે, કપડું વણવાની બુદ્ધિ છે, પણ ખેતી અને પશુઉછેર તેના Àાહીમાં નથી. વળી અહી એકર જમીન ઉપર એક કુટુંબનુ પુરુ થઇ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org