SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ તરફ ખેંચશે અને બન્ને કામે વચ્ચે આર્થિક સહકાર વધતાં સામાજિક તિરાડ સકડાતી જશે. ગાવધમથીથી પણ હરિજનાને રાજી મળશે અને ચામડાં, હાડકાં અને આવે તેા લાખા કુટુ ખનાવવાના કાર્યક્ષેત્રમાં તે જ પ્રમાણે જો સ'પૂર્ણ ગોવધમધી લાહીમાંસની સ"પૂર્ણ નિકાસમધી કરવામાં ચામડું” કેળવવાના અને તેમાંથી વિવિધ વસ્તુ પેાતાની રાજીટી મેળવી લેશે. સ’પૂર્ણ ગાવધમ ધીનીતિના વિશાળ પાયા પર અનુકૂળ પ્રત્યાધાતા પડશે. આજે હિરજનેાની માટી વસ્તી ગામડાંઓમાં છે. ગાયા શહેરામાં કપાય છે અને તેમનું ચામડુ. નિકાસ થઈ જાય છે. સપૂર્ણ ગાવધઅધી થાય તે ગાયા અને બળદોની જે વસ્તી મુખ્યત્વે ગામડાંઓમાં પથરાએલી છે, તેઓ ગામડાંઓમાં જ કુદરતી માતે મરણ પામે ત્યારે તેમનાં ચામડાં હરિજનાને મફત મળી જશે. · પશુઓની સાચી સંખ્યા કેટલી ખચી છે તે જાણવું મુશ્કેલ છે. અખિલ ભારત કૃષિ ગોસેવા સંધ, સર્વદલીય ગારક્ષા મહાભિયાન સમિતિ, ભારત ગાસેવક સમાજ, આ ત્રણ મોટી સસ્થાઓમાંથી કાઈને પશુસખ્યાની સાચી માહિતી મેળવી લેવાનુ કદી સૂઝ્યું નથી. તે સરકારી આંકડાના આધારે જ પેાતાના નિણ્યા ઘડે છે. સરકારી આંકડા મુજબ ગાયા, ભેંસા, ખળદ, પાડા વાછરડાં, ઘેટાં અને બકરાં મળી એકત્રીસ કરાડની પશુવસ્તી છે. આમાંથી દર વરસે દશ ટકા પશુ કુદરતી માતે મરે તે પણ ગામડાંના હરિજનાને ત્રણ કરોડ પશુઓનાં ચામડાં મફત મળે અને તેના વડે તે કાયમને માટે પગભર થઈ પેાતાના ધધા કરવા લાગી જાય. Jain Education International દેશનુ` બળતણ ઘટશે પશુવધ ખંધ થતાં પુરવઠો વધે એટલે શરૂઆતના વરસમાં જ સમગ્ર દેશના ખળતણના ખરચમાં ૨૫ ટકાના ઘટાડો શકય બને. ખાતર અને અળદના પુરવઠો સુધરતાં પાંચ જ વરસમાં તેમના For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy