________________
૧૧૯
૪'ભ અને સ્વાર્થાન્યતા છેાડીને સાચી પરિસ્થિતિના સ્વીકાર ન કરતાં ગેાહત્યાનું પાપ ફેલાવતા જ જશે, તે મા દેશના હજી કેટલા ટુકડા થશે તે કલ્પી શકાતું નથી.
ધંધા પાછે આપા તમે કરોડો હરિનાને નાકરી આપી શકે નહિ. તમે જેટલી અનામત નાકરીએ તેમને આપશે! તેટલા જ સપૂર્ણ એકાશ પેદા
કરશે.
રસ્તા એક જ છે; તેમને ધંધા પાછા આપે, જે ધધા તેમના હાથમાંથી ઝૂ ટવાઈ ગયા છે તે અમો રૂપીઆના ઉત્પાદન અને કરોડો રૂપીઆના નફા આપનારા નફાકારક ધંધા છે. કાપડની મિલે નફો કરે . ત્યાં સુધી એના લાભ મિલમાલિક ઉઠાવે. એના બધા રસકસ ચૂસી લઈને એને ખોટ કરતી બનાવે એટલે એ સરકાર સંભાળી લે.
સરકાર સાઁભાળે એટલે મિલને માલ પૂરા પાડનારા વેપારીઆના પૈસા ડૂમે. સરકાર નવેસરથી નુકસાની કરે તે પ્રજા પાસેથી કરવેરારૂપે વસૂલ કરે.
.
કાર્લ માર્ક્સ'ના બિનવહેવારું અને અનાર્થિક સિદ્ધાંતાના આવા વાહિયાત અમલ પ્રજાના ભાગે શા માટે?
બહેતર છે કે એ મિલા માત્ર સુતરની મિલે તરીકે ચલાવા. વણાટકામ બંધ કરો અને એ ખાતામાંથી છૂટા કરાએલા મજૂરાને હાથશાળ માટે લેાન આપે અને એ મિલમાં સૂતર વણવા માટે આપે તા પ્રજા ઉપર મિલાની નુકસાનીના ભાર પડશે નહિ. બેકારીમાં ઘટાડો થશે. કાપડ સસ્તું થશે, કાપડ-મિલેનું દેશના અદ્વૈતંત્ર ઉપર અને પ્રધાનમડળે ઉપરનું દબાણ ઓછું થશે.
નાકરી કે કેલેજની જગાએ હરિજના માટે અનામત રાખવી એ જેટલું વહેવારું અને અનાર્થિક છે તેટલું જ વહેવારું પગલું આ હાથશાળા વહેંચવામાં હરિજનાને પહેલી પસંદગી આપવામાં છે. કારણ કે વાકકામ તા સદીઓથી એમના લેાહીમાં રહેલું છે. અને આ કામ તેમને સવર્ણો પ્રત્યે દ્વેષભાવ પ્રેરવાને બદલે ભાવાત્મક ઐકયની ભાવના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org