________________
૧૧૮
દઈ શકતા નથી. આગળ જનારાઓને માટે ભાગ માંડ એસ. એસ. સી. સુધી પહોંચે છે અને નિશાળ છોડીને નેકરીધંધાની ધમાં પડે છે.
બાકીના જે ઉચ્ચ કેળવણી માટે કલેજેમાં જાય છે તેમાંના પણ ઘણાખરા ગમે તે કારણે અધૂરો અભ્યાસ છેડે છે અને જે એક અતિ નાનકડો વર્ગ ડીગ્રીઓ લઈને બહાર પડે છે તે ધંધાને લાયક રહે તે નથી અને સરકારી કે ઔદ્યોગિક પેઢીઓ એ તમામને પિતાને ત્યાં નેકરીમાં સમાવી શકતી નથી, જેથી ભણેલા બેકારોની સંખ્યા દિનપ્રતિદિન વધતી જ જાય છે.
તે હુલ્લડો ફાટી નીકળશે. આ સંજોગોમાં હરિજન વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપીને કે સવ અને હરિજને વચ્ચે મેટી ચીરાડ પાડનારી ભેદભાવભરી નીતિને અમલ કરી, ઓછા કુશળ હરિજન વિદ્યાર્થીઓને કેલેજમાં અને નેકરીમાં દાખલ કરવાથી બાર કરોડ હરિજનની બેકારી કે ભૂખમરે નાબૂદ થશે નહિ, પણ સરકારી અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં બિનકાર્યક્ષમતા પ્રસરી જશે.
તબીબી ક્ષેત્રે અને ઈજનેરી ક્ષેત્રે પણ સારવારનું અને કાર્યનું ધોરણ ખૂબ જ નીચું આવી જશે.
જે હરિજનેને જે ડાઘણા ઉચ્ચ હોદ્દા મળ્યા હશે તેમાં તેઓ રાજદ્વારી પક્ષોના પ્રચાર અને બેટી કેળવણીને ભેગ બનીને સવળું તરફ સમભાવ ધરાવતા નહિ હોય.
પરિણામે બ્રિટિશ શાસન દરમિયાન મુસ્લિમ અધિકારીઓથી હિંદુએને અને હિંદુ અધિકારીઓથી મુસ્લિમોને જેમ હેરાન થવું પડતું. તેમ હવે હરિજન અને સવર્ણ અધિકારીઓ એકબીજા વર્ષે સામે ગેરવર્તાવ કરશે. પરિણામે હિંદુ-મુસ્લિમ હુકલડોને ઝાંખાં પડે તેવાં હરિજન અને બિન-હરિજને વચ્ચે હુલ્લડો ફાટી નીકળીને તેને અંત. અલગ દલિતસ્થાન કે હરિજનસ્થાનમાં જ આવશે એવા એંધાણ પરખાઈ રહ્યાં છે.
બિહાર, યુ. પી., મરાઠાવાડા એનાં દષ્ટાંતે છે. આપણી આંખ ઉઘાડનારા બનાવે છે, પણ આપણા રાજદ્વારી પુરુષે પિતાના અહમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org