________________
૧૭,
પડતા દશ કરોડ હરિજન વિદ્યાર્થીઓને નેકરી આપવાનું તમારું ગજું
છે ખરું?
કેળવણી હરિજનોનું ભલું નહીં કરે અત્યારે તે આપણે અનુભવ એ છે કે ભણીને બહાર પડતા હરિજને અને અભણ હરિજને વચ્ચે કેઈ સંબંધ રહેતું નથી. કેળવણી લીધેલા હરિજને સંઘર્ષ વધારવામાં કાર્યરત રહે છે અને બિનકેળવાએલી હરિજન કેમને હથિયાર બનાવી તેમની સલામતીના ભેગે પિતે આર્થિક કે સામાજિક લાભ ખાટતા હોય છે. રાજદ્વારી પક્ષો માટે મુસ્લિમ અને હરિજને મત મેળવવાના પ્રારાં બની રહ્યાં છે.
એમ બેકારી નાબૂદ થશે? - હરિજને માટે અનામત નેકરીને ખ્યાલ જ કેટલે બેહુદો અને અનાથિક છે? સરકાર પાસે ૨૦ લાખ નેકરીની જગા હોય તે લાયકાતને રણે ભરવાને બદલે જે પાંચ લાખ જગા હરિજનેને જ આપ તે પાંચ લાખ બિનહરિજનેને બેકાર રાખશો. [ આમ બેકારીનાબૂદીને પ્રશ્ન હલ નહિ થાય. ઊલટું, વહીવટમાં
અશિસ્ત, અસંતોષ અને બિનકાર્યક્ષમતા પ્રવેશશે. લાયકાત હોવા છતાં | નેકરીથી વંચિત રહેલા સવર્ણ ઉમેદવારેમાં અસંતોષ અને દ્વેષની
ભાવના ફેલાશે અને બેકારી તેમજ ગરીબી હરિજનેના ઘરમાંથી નીકળી સવર્ણોને ઘરમાં આવશે. -
ભણેલા બેકારેની વધતી જતી સંખ્યા - સવર્ણોનાં પણ તમામ બાળકો ઉચ્ચ કેળવણી માટે જતાં નથી. તેમ કરે તે તેમને તમામને સમાવી લેવા માટે ન તે કેલેજોમાં જો છે ને તે તેમને બધાને સરકારી કે ઔદ્યોગિક પેઢીઓમાં કરી આપવાની સગવડ છે. | મોટે ભાગે વિદ્યાર્થીઓ આઠ-નવ ધરણથી નિશાળ છેડીને કામ
છે કે નેકરી શોધતા હોય છે. કારણ કે ચાલુ કેળવણી સાથે તેઓ બધબેસતા થઈ શક્તા નથી, તેમના આર્થિક સંજોગે આગળ વધવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org