________________
૧૮૪
એટલે તેમને માર્કસ એને ક્રોઈડના સાહિત્યમાં વધુ રસ પડે છે. પરંતુ ધર્મગ્રંથામાં મુનિ ભગવતાનાં પ્રવચનમાં, કે ભારતની સંસ્કૃતિ અને ભવ્ય ઇતિહાસમાં તેમને રસ હેાતા નથી. ધર્મપુસ્તકો જોવા પ્રત્યે પણ તેમને અણગમા આવે છે.
તા
કદાચ તે ભાગવત, રામાયણુ કે મહાભારત જેવા ગ્રંથા વાંચે પણ તે ગ્રંથામાં રહેલ' જ્ઞાન તેમને આકર્ષતું નથી. તેમના મન અને બુદ્ધિ આસપાસ ઘેરાયેલું તિમિરનુ આવરણ એ વાંચન વડે પણુ લેડાતું નથી, તેમને આકર્ષે છે માત્ર એ ગ્રંથમાં રહેલું કાવ્યતત્ત્વ. આવી વ્યક્તિઓનું પૈસે, કીતિ અને સત્તા જીવનનું અ ંતિમ ધ્યેય ડાય છે. ભાગવિલાસ એ જ જીવનને આન' હોય છે. હિંદુ રીતરિવાજોથી તે ત્રાસે છે, અને પશ્ચિમી જીવન જીવવાની રીત તેને અતિ ઉત્તમ અને સુખકર લાગે છે.
આવા માનવીએ માટે નીચે મુજબનું એક લાકકાવ્ય કોઈએ બનાવ્યું છે.
ચાપાણી મુખવાસ સાથે કરતા નાહ્યા વિના નાસ્તા, દેખી આસ્તિક વર્ગને મન વિષે અત્યંત જે ત્રાસતા. નીચા લેાક નકલ કરે અગમને સંગે ઉમંગે કે,
એવા બ્રાહ્મણ નામધારી નરને કલ્યાણ કયાંથી સરે ? વ્યક્તિઓનું અવમૂલ્યન જ્ઞાતિના અવમૂલ્યનમાં અને જ્ઞાતિઓનું અવમૂલ્યન સમાજના અવમૂલ્યનમાં પરિણમ્યું છે.
આવી વ્યક્તિએ મેટી થયા પછી માબાપનું અપમાન કરે છે. વડીયાની અવગણના કરે છે. સાધુસંતની ઉપેક્ષા અને નિંદા પણ કરે છે. ધર્મમ‘દ્વિરા વિષે ગલીચ વાત પણ ફેલાવે છે.
ક્રિશ્ચિયન ચચાઁમાં પડેલા અબજો રૂપિયા માટે તેમને વાંધા નથી પરંતુ આપણાં દેવમંદિરની સંપત્તિ તરફ તે અણુગમા સેવે છે. આ રીતે પશ્ચિમી કેળવણીના પ્રતાપે, પરદેશી વિચારશ્રેણીના પ્રચારને પ્રતાપે અને લેાકેા ખાન પાન વિષે અજ્ઞાન હાવાથી ધીમે ધીમે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org