SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ २२४ ઉત્પાદન વધારા” શબ્દમાં એવા તા જાદુ છે કે ૬૩ ટકા વસ્તીવધારા સામે અનાજ અને વપરાશની ચીનના ઉત્પાદનમાં ૧૦૦ થી ૪૦૦૦ ટકા સુધીના વધારા થયા છે. (ઇન્ડિયા ૧૯૭૪, પાનાં ૧૭૫, ૨૩૫, ૨૩૬), છતાં પ્રજાના તમામ વગેĆ એક જ મત્ર-જાપ કરે છે. ઉત્પાદન વધારા’ ‘ઉત્પાદન વધારા' મંત્ર આપી કર્મને વધેલા ઉત્પાદનના સંઘરા, તેના વડે થતું ચેાષણ પેદા થતી માર્થિક અસમાનતા વગેરે તમામ દૂષણા ઉપર પાડી દેવાયા. સુધારેલું બિયારણ–રાસાયણિક ખાતર : આ શબ્દોના મહાસ થી તેના તમામ દૂષિત પ્રત્યાઘાતા અને લાગતાંવળગતાં હિતા દ્વારા પ્રજાનું શોષણ ફેલાતાં રાગા વગેરે પેલા શબ્દોની ઝમકમાં વિચારવાનું કોઈને સૂગતું જ નથી વર્તમાનપત્રા દ્વારા ભાષણામાં, રેડિયા ઉપર રાજે રાજ એ શબ્દોના માહાન્નો છેડીને લેાકોને ભ્રમિત બનાવી દીધા હવે લાગે છે કે એના વિના ચાલે નહિ. હૂંડિયામણુ : હું ઢિયામણુ શબ્દના જાદુ એવા તે ફેલાઈ ગયે છે કે હૂડિયામણુ મેળવવા ગમે તેવાં અઘાર નૃત્ય, રાષ્ટ્રદ્રોહી કૃત્યા, નીચ કર્મો જરૂર કરવા ચેાગ્ય મનાવા લાગ્યાં છે. સંભવ છે કે મણુ શબ્દનું માહા બાળકો અને એની નિકાસમાં પણ પરિણમે. હૂંડિયા જ્ઞાતિવાદ નાશ કરશે: જ્ઞાતિવાદના નાશ કરવાના પ્રચાર લોકોને એવા તે વિભ્રમમાં નાખી દીધા કે જ્ઞાતિવાદને બદલે ચારિત્ર્યના અને સંસ્કૃતિનો નાશ કરી નાખ્યા અને જ્ઞાતિને રાજદ્વારીઓના સ્વાથી" હિત સાધવાના હાથા બનાવી દીધા. છતાં લેાકો એક જ વાત કરતા હાય છે કે, 'આ જ્ઞાતિવાદથી જ દેશ આગળ આવતા નથી.” આવા ઢાકોએ લાયન્સ, રોટરી વગેરેની તથા કોંગ્રેસાદિ પક્ષોની ન જાણે. કેટલીય મહાજ્ઞાતિ ઊભી કરી છે, જેનાં મૂળ પરદેશેામાં પડેલાં છે ? કેળવણી : કેળવણી શબ્દ ખતરનાક મહાસ છે. કેળવણીના ખરા અર્થ છે નીતિ અને ચારિત્ર્યનું ઘડતર, અર્ગોએ કેળવણીને નામે અંગ્રેજી સંસ્કૃતિ, પરદેશી વિચારધારા અને પરદેશી અર્થશા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy