________________
૧૯૮
આવા પાપી ઉલ્કાપાત કરવાનું સૂઝે તેનું એક જ કારણ હાઈ શકે; તામસી ખેારાક. પછી તે ખારાકમાં માંસ હાય, દારૂ હોય કે પેશાબ પણ હાય.
આ તામસી વૃત્તિથી ઘેરાયેલા ખુરશીપટુ રાજદ્વારીઓને યાત્રાસામાને કતલખાનાંઓમાં ફેરવી નાખવામાં દેશની પ્રગતિ દેખાય છે.
લેાકીને દગાથી માંસાહાર ખવડાવવામાં અને પ્રાણીઓની કતલ . દ્વારા ધન મેળવવામાં રાજકીય નિપુણુતા દેખાય છે. આવી તામસી બુદ્ધિ અને વિકૃત માનસને કારણે તેએ અબજો રૂપિયાની યાજનાએ ઘડે છે અને એ યાજનાના અમલ માટે વિશ્વમેકને ચરણે ઝૂકી પડે છે.
તે પાણીની એવી યાજનાઓ કરે છે જેમાંથી પૈસાનાં પૂર એ યેાજના સાથે સંકળાયેલી વ્યક્તિઓના ઘરમાં અને પાણીનાં પ્રલય પૂર વિશાળ પ્રદેશ ઉપર ફાટી વળે છે.
એકમાત્ર ઉપાય
આવી પિશાશલીલાઓને અને અમો નિર્દોષ પશુપ’ખીઓની હિંસાના તાંડવના અંત આણુવાના એકમાત્ર ઈલાજ ભારતના નારીસમુદાય પાસે જ છે. તે શુદ્ધ સાત્ત્વિક ખારાક અને ધર્માચરણ દ્વારા તેમના શરીર અને મનને શુદ્ધ કરે, પવિત્ર કરે અને જૌહર તેમજ કેસરિયાં કરી શકે એવી પ્રજા ઉત્પન્ન કરે.
ભારતની આ અદ્ભુત નારીને જગાડવાનું, સંગઠિત કરવાનું, તેની અપ્રતિમ શક્તિનું તેને ભાન કરાવવાનું કામ છે ભારતના ધર્મોગુરુનું, સ ંતમહાનુ, મુનિ ભગવાનું.
પશ્ચિમચક્ષુ અનેલાં શહેરી મહિલામડળે મોટાં શહેરામાં સંગઠિત મહિલામડળા છે. તેઓ રાષ્ટ્રથી ધારણે સંગઠિત છે. પરંતુ તેઓ પશ્ચિમી કેળવણી અને પશ્ચિમી જીવનપદ્ધતિ અને વિચારસરણીથી પ્રભાવિત થયેલાં છે, અને વધુમાં “પ્રેટીનાસ”થી ઘવાયેલાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org