________________
૧૯૭ (શ્રી જ્યદયાલજી દાલમિયાંએ સમક્ષ ગીતાપ્રેસ ગેરખપુરથી પ્રગટ થતા હિન્દી માસિક કલ્યાણના પ્રગટ થયેલા અહેવાલ આધારે પિશ કરેલા મેમોરેન્ડમને ભાગ, પાના ૧૭.)
આ પ્રમાણે નહેરુની તામસી બુદ્ધિને અર્થવ્યવસ્થાના પાયામાં સુરંગ મારવા ગૌવંશનું નિકંદન કાઢવાનું આવશ્યક લાગ્યું, અને દેશ ઉપર સેંકડે અબજ રૂપિયાના કરજને પહાડ મૂકી કારખાનાંઓ બાંધવામાં આર્થિક પ્રગતિ લાગી.
- આમ ધર્મને અધર્મ, અર્થને અર્થ માને એવી તામસી બુદ્ધિ નહેરુને એના માંસાહારથી મળી હતી. - પશ્ચિમી સંસ્કૃતિ એટલે તામસી, અંધકાર અને અજ્ઞાનથી ઘેરાયેલી, વિનાશ વેરતી, વિનાશને પથે ધસી રહેલી સંસ્કૃતિ.
પશ્ચિમના દેશે માંસાહારી હોવાના કારણે જ વિશ્વશાંતિ શોધવ બબ્બે મહાવિનાશક યુદ્ધો લડી ચૂક્યા અને હવે ત્રીજા યુદ્ધની તૈયારી રૂપે અણુશસ્ત્રો વિકસાવી રહ્યા છે.
તેમની રાસાયણિક શોધખોળ તેમને પિતાને પણ નાશ કરી નાખશે એવી સમજદારીપૂર્વક તેઓ વધુ ને વધુ સંહારક શસ્ત્રો બનાવી રહ્યા છે. એ તેમની તામસી બુદ્ધિને પ્રભાવ છે.
વાતે અહિંસાની, કૃ પૈશાચિક હિંસાનાં આ નહેરુના અનુગામીઓ પણ તે પછી ગમે તે રાજદ્વારી પક્ષના હોય; ધર્મની, નીતિની, અહિંસાની, સેવાની વાત કરતા કરતા હિંસાનું ઘેર તાંડવ ખેલી રહ્યા છે. - ખેતરમાં, નદીઓમાં, તળાવોમાં જ્યાં જ્યાં બની શકે ત્યાં અબજે પ્રાણીઓનાં લેહી રેડીને દેશને આર્થિક સદ્ધરતા આપવામાં તેમને અરમાન જાગ્યાં છે.
ભારત પાસે તેની અહિંસક અર્થનીતિ હતી. અંગ્રેજોએ એ તેડીને મશીન ઇનેમી સ્થાપી, પછી નહેરુએ મિકરડ ઈકોનોમી આપી, અને નહેરુના અનુગામીઓ હવે દેશ સમક્ષ રજૂ કરે છે મીટ ઈકોનોમીmeat economy.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org