________________
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
મુસલમાન હતા. એટલે જો ડુક્કરનુ માંસ ઘરમાં આવે તે અમારા મુસલમાન નાકરાના જીવ દુભાય. આવા તામસી ખેારાકને કારણે નહેરુની બુદ્ધિ પણ વિલક્ષણ મની હતી. તેને કરાડો હિંદુઓના માંમાંથી દૂધ આંચકી લઈને ગાયાની કતલ કરવામાં દેશની પ્રગતિ દેખાતી. શુદ્ધ ઘીને તિલાંજલિ આપીને વનસ્પતિને ઘર ઘરમાં ઘુસાડી દેવાનું વાજબી લાગ્યું. પાપી કાર્યોમાં તેને દેશની પ્રગતિ દેખાતી. કાશી અને હરદ્વાર, શેત્રુ ંજય અને ગીરનાર તેને મન નકામાં સ્થળે હતાં. ભિલાઈ અને દુર્ગાપુર જેવાં કારખાનાં તેને મન પવિત્ર યાત્રાધામે હતાં. સામનથના પુનરુદ્ધારમાં તેને પાપ દેખાતું. તેના પુનરુદ્ધાર રોકવા તેણે ઘણા ધમપછાડા માર્યા. તેના દર્શને આવતા રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્રપ્રસાદને રાકવા તેણે નિષ્ફળ ફાંફાં માર્યાં અને દુર્ગાપુરના કારખાનાનું ઉદ્ઘાટન કરતા તેણે કહ્યું કે આજથી હવે દુર્ગાપુર અને તેના જેવાં બીજા કારખાનાએ ભારતનાં યાત્રાધામે બનશે. જૂનાં યાત્રાધામેાની હવે કેાઈ કિંમત કે જરૂર રહી નથી.
દેશના આર્થિક પાયારૂપી ગાય અને ગોવંશને અનાર્થિક ગણીને તેના માંસ-ઉત્પાદન માટે નીચે મુજબની પચવર્ષીય યે!જના પશુ તૈયાર ગામાંસ માટે પંચવર્ષીય યાજના
ખીજા પ્રાણીઓના માંસ ઉત્પાદનનું લક્ષ્યાંક
સમય
ગામાંસ ઉત્પાદનનું લક્ષ્યાંક ૧૯૬૧-૬૬ ૧ કરોડ ૧૮ લાખ ૭૫ હજાર મણ ૧૯૬૭–૭૧ ૩ કરોડ ૯૩ લાખ ૭૫ હજાર મચ્છુ ૧૯૭૨-૭૬ ૬ કરાડ ૯૫ લાખ ૬૩ હજાર મણ ૧૯૭૭-૮૧ ૭ કરાડ ૧૨ લાખ ૫૦ હજાર મણુ
૨ કરાડ ૧૫ લાખ ૩૮ હજા૨ મહુ ૨ કરોડ ૬૬ લાખ ૭૫ હજાર મળ્યું ૩ કરોડ ૨૪ લાખ ૬૩ હજાર મણુ ૪ કરોડ ૪૨ લાખ ૭૫ હજાર મણ
તેની કતલને ભારે વેગ આપ્યા. કરીને અમલમાં મૂકી :
કુલ માંસ ઉત્પાદનનુ’ • લક્ષ્યાંક
મણુ
૩ કરોડ ૩૪ લાખ ૧૨ હજાર - કરડ ૫૦ લાખ ૫૦ હજાર ૧૦ કરોડ ૨૦ લાખ ૨૫ હજાર ૧૧ કરોડ ૭પ લાખ ૨૭ ફેર
૧૯૬